Book Title: Anekantjaipataka Part 03
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust
Catalog link: https://jainqq.org/explore/005534/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका भाग-३ अधिकार-४ जिय रचयिता याकिनीमहत्तरासूनुः आचार्य श्रीहरिभद्रसूरिः शासन द्रव्यास्तिकरथारूढः पर्यायोद्यतकार्मुकः । युक्तिसन्नाहवान्वादी, कुवादिभ्यो भवत्यलम् ॥ (स्थानाङ्गवृत्तिः ) For Personal & Private Use Only विवेचनप्रेरकः आचार्यविजयगुणरत्नसूरिः आचार्यविजयरश्मिरत्नसूरिः Page #2 -------------------------------------------------------------------------- ________________ हिमालय सा उत्तुंग है वो जिनशासन हमारा है गंगा सा निर्मल और पावन जिनशासन हमारा है पतितो को भी पावन करतां जिनशासन हमारा है तारणहारा तारणहारा जिनशासन हमारा है जैनम् जयति शासनम् की अलख जगाना जारी है हे जिनशासन ! तुजको वंदन तेरा ध्वज जयकारी है वंदे शासनम् ... जैनम् शासनम्... हिन For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ કિલોરિડોલીની " વિશેષતાઓ : અન્વેકાંતવાદળા અભુતા પદાર્થોનું તરપ નિરૂપણ... કર્મ, ાયોપશમ, જ્ઞાનાદિ સૂમપદાર્થોની વાર્કશઃ સિદ્ધિ... સમદ્વાદાદિ અબેકાંતના મૂળભૂત સિદ્ધાંતોળી અર્થગંભીર યુઓથી અબાધિત સ્થાપના... > એકાંતવાદીઓળી માળ્યતાથી જ એકાંતાવાહીનું આમૂલચૂલ HSG[... બૌદ્ધ-વૈશેષિકાદ દર્શનોની સચોટ સમીક્ષા... જ્ઞાળાàl, શબ્દાઢેd, એકાંત નિર્વિકલ્પ આદિ મિશ્યામૂઢ કુમાભ્યાઓનું તર્કબદ્ધ ઉમૂળ... તપ કેવો હોવો જોઇએ ? કેવું ધ્યાન કલ્યાણકારી બને ? મોક્ષા, અનેકાંતવાદમાં જ થાય... એવા અનેક રહસ્યપૂર્ણ નિરૂપણોનું સુત્ર સંકલ[... પ્રમાણ અને દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક ળયની શૈલી હદયસ્થ બનાવનો ગ્રંથ ... દળેિ અનેકાંતમય [ળાવી સામ્ય અને સમાધિનું અર્પણ કરવી એક અcqલ કૃતિ... અવશ્ય વાંચો, અનેકાંતના સિદ્ધાંતો પર ફિદા થયા વિના નહીં રહો. મળ, વીવરાણપરમાત્માની યાદ્વાૌલી પર ઓવારી જશે ! Jan Edition For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ .... . . .. . . . . (NO ॥ श्रीशङ्केश्वरपार्श्वनाथाय नमः ॥ ॥ तस्स भुवणेक्कगुरुणो णमो अणेगंतवायस्स ॥ ॥ तपागच्छाचार्य-श्रीप्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्न-रश्मिरत्नसूरिसद्गुरुभ्यो नमः ॥ १४४४-ग्रंथनिर्मातृ-सूरिपुरंदर श्रीहरिभद्रसूरिविजृम्भिता श्रीमुनिचन्द्रसूरिविरचितविवरणसंवलित-श्रीपूर्वमहर्षिविहितव्याख्याविभूषिता नवनिर्मित-'अनेकान्तरश्मि'-आख्यया सुरम्यगुर्जरविवृत्त्या समलङ्कृता अनेकान्तजयपताका (भाग-3 अधि२-४ PO* * e દીક્ષાદાનેશ્વરી, ભવોદધિતારક, આ.ભ. પરમ પૂજ્ય ગુરુદેવશ્રી गुरासूरीश्वर महा२%1.... પ્રવચનપ્રભાવક, પદર્શનનિષ્ણાત, આ.ભ. પરમ પૂજય ગુરુદેવશ્રી रिमरसूरीश्वर महा२।%l... * संशोधs * શાસનપ્રભાવક આ.ભ.વિ. રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય વિદ્વદ્વરેણ્ય મુનિરાજશ્રી ભવ્યસુંઠશવિજયજી મ.સા. * USIRIS * જિનગુણ આરાધક ટ્રસ્ટ Mmmm ......... ......... ......... ......... ......... ......... ......... ......... ......... ...... For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પરિમિત પરિચય *કૃતિઃ અનેકાંતજયપતાકા (દાર્શનિક ગ્રંથોમાં શિરમો૨ ગણાતી કૃતિ) * કર્તા : યાકિનીમહત્તરાસૂનુ-સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા... * વ્યાખ્યા : પૂર્વમહર્ષિ * અપરનામઃ ભાવાર્થમાત્રવેદની (અવચૂર્ણિરૂપ) * વિવરણ : પૂજ્યમુનિચન્દ્રસૂરિવિરચિત * નામઃ અનેકાંતજયપતાકા-ઉદ્યોતદીપિકા (વૃત્તિટિપ્પણરૂપ) * વિષય : (૧) સદસાદ, (૨) નિત્યાનિત્યવાદ, (૩) સામાન્ય-વિશેષવાદ, (૪) અભિલાપ્યઅનભિલાપ્યવાદ (૫) બાહ્યાર્થસિદ્ધિ, અને (૬) અનેકાંતવાદમાં જ મોક્ષ – આ પાંચ વિષયો પર તલસ્પર્શી નિરૂપણ અને અનેક યુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા અનેકાંતવાદનું અબાધિત સ્વરૂપનિર્દેશ... * સંપાદનઃ ૧૮/૨૦ હસ્તપ્રતોના આધારે અનેક ત્રુટિઓનું પરિમાર્જન... * અનેકાંતરશ્મિ : મૂલગ્રંથ, વ્યાખ્યા અને વિવરણના ગહનતમ પદાર્થોને સુવિશદ શૈલીમાં રજુ કરતું (અનેક સુરમ્ય ટીપ્પણીઓથી સુશોભિત) ગુજરાતી વિવેચન... * દિવ્યાશીર્વાદ : સિદ્ધાંતમહોદધિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, ન્યાયવિશારદ પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા, મેવાડદેશોદ્ધારક પ.પૂ.આ.ભ.શ્રીમદ્વિજય જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા. * શુભાશીર્વાદ : સુવિશાલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા... * વિવેચનપ્રેરક : દીક્ષાદાનેશ્વરી, પરમોપકારી, પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય ગુણરત્નસૂરીશ્વરજી (માર્ગદર્શક :) મહારાજા તથા પ્રવચનપ્રભાવક, પરમોપકારી પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા. * સંશોધક : વિદ્વર્ય પરમપૂજ્ય મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજી મહારાજા ... * સહાયક : વિદ્યાગુરુવર્ય પૂજય મુનિરાજશ્રી સૌમ્યાંગરત્નવિજયજી મહારાજા... તથા મુનિરાજશ્રી તીર્થરત્નવિજયજી મહારાજા... * વિવેચક-સંપાદક : મુનિરાજશ્રી યશરત્નવિજયજી મ.સા. * વિવેચનનિમિત્ત : વર્ધમાનતપોનિધિ પૂ.આ.ભ. શ્રી ભુવનભાનુસૂરિ મહારાજાનું જન્મશતાબ્દી વર્ષ. * પ્રકાશનનિમિત્ત ઃ દીક્ષાદાનેશ્વરી પૂ.આ.ભ. શ્રી ગુણરત્નસૂરિ મહારાજાનું સૂરિપદ રજત વર્ષ. * પ્રકાશક : જિનગુણ આરાધક ટ્રસ્ટ... (મુંબઈ) * પ્રકાશનવર્ષ : વીર સં. ૨૫૩૯, વિ.સં. ૨૦૬૯, ઈ.સન્ ૨૦૧૩... * લાભાર્થી : શ્રી અઠવાલાઇન્સ જૈન સંઘ તથા ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી પૌષધશાળા ટ્રસ્ટ - સુરત. * આવૃત્તિ ઃ પ્રથમા : * પ્રતિ : ૫૦૦ * મૂલ્ય : રૂ. ૪૦૦| * પ્રિન્ટીંગ+ડીઝાઈનીંગ ઃ નવરંગ પ્રિન્ટર્સ, અપૂર્વ શાહ, મો. ૯૪૨૮ ૫૦૦ ૪૦૧ * કમ્પોઝીંગ+સેટીંગ ઃ મૃગેન્દ્ર એસ. શાહ, મો. ૯૮૨૪૯ ૫૨૩૦૧ - અમદાવાદ. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ જ ચાદર સમર્પણમ્ .. O ડા - ) ccc શાસ્ત્રસાપેક્ષ, જીવનસંવ્યવહારકુશળ, ૩૨૦ દીક્ષાદાનેશ્વરી, ત્રિશતાધિક શ્રમણ-શ્રમણીગુરુમૈયા પ. પૂ. આ. ભ. શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મહારાજાના પવિત્ર હસ્તકમળોમાં તેઓશ્રીની જ કૃપાથી સર્જત પામેલું સટીક - સવિવરણ અનેકાંત જયપતાકા ગ્રંથ પરતું ગુજશતી વિવેચી સાળંદ સમર્પિત કરું છું.. કૃપાકાંઠ્ઠી મુનિ યશરાવિજય ༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤ཟའ་བཅའ་བཟའ་བཀའའའའའའའ་ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ (૧) # સંક્ષિપ્ત વિષય-નિર્દેશ જ અનેકાંતઃ ઔચિત્યવાદ (પ્રાસ્તાવિક) ....... અનેકાંતજયપતાકા ચતુર્થ અધિકાર - અભિલાષ્ય – અનભિલાપ્ય સુંદરપદાર્થ-રસાસ્વાદ ........ ........ વિષયાનુક્રમણિકા ............ .......... ૬ અભિલાપ્ય-અનભિલાષ્યવાદ ...... .... ૬૪૬-૮૫૪ પ્રમાણવાર્તિકના ઉપયોગી શ્લોકો (પરિશિષ્ટ-૧) ............ ......... ૧-૪ ધર્મસંગ્રહણીના ઉપયોગી પદાર્થો (પરિશિષ્ટ-૨) ............. • • • • •••••••••••..... ૫-૨૫ (૬) (૭) અહો સુકૃત) પ્રસ્તુત ગ્રંથતા પ્રકાશનનો સંપૂર્ણ લાભ અઠવાલાઈન્સ જૈન સંઘ વથા ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી દ્રસ્ટ લાલબંગલા અઠવાલાઇન્સ સુરતવાળાએ પોતાની જ્ઞાતનિધિતો સુંદર ઉપયોગ કરીને લીધો છે સુકૃત-સત્કાર્યની શતશઃ અનુમોદના... * સૂચના : આ ગ્રંથનું પ્રકાશન, જ્ઞાનનિધિના સદ્રવ્યથી થયું હોવાથી, ગૃહસ્થોએ માલિકી કરવી નહીં. (પૂ. સાધુ-સાધ્વી ભગવંતો તથા જ્ઞાનભંડારોને ભેટ) * પ્રાપ્તિસ્થાન શકે. (૧) શાહ બાબુલાલ સરેમલજી (૨) મહેન્દ્રભાઈ એચ. શાહ C/o. સિદ્ધાચલ, સેન્ટ એન્સ સ્કુલ સામે, C/o. ૨૦૨/એ, ગ્રીનહીલ્સ એપા., હીરા જૈન સોસાયટી, સાબરમતી, સ્વામીનારાયણ મંદિર પાસે, અમદાવાદ-૦૫. અડાજણ, સુરત-૩૯૫૦ ૯. | (૫) ભંવરભાઈ ચુનીલાલજી ફોન- ૯૪૨૬૫ ૮૫૯૦૪ ફોન-(રહે.)૦૨૬૧-૨૭૮૦૭૫૦ C/o. ભૈરવ કોર્પોરેશન S૫૫, વૈભવલક્ષ્મી કોમ્લેક્ષ, (મો.) ૯૬૦૧૧ ૧૩૩૪૪ જિનગુણ આરાધક ટ્રસ્ટ ઘીકાંટા રોડ, અમદાવાદ-૧. (૪) હેમંતભાઈ આર. ગાંધી (મો.) ૯૪૨૭૭ ૧૧૭૩૩. C/o. શ્રી સીક્વેટીક્સ, ૧/૫ C/o. ૬૦૩,૨૫/B, શિવકૃપા સો. રાજદા ચાલ, અશોકનગર, જુના હનુમાન ભિવંડી, જિ. ઠાણા-૪૨૧૩૦૨ ક્રોસલેન, ૨જો માળ, રૂમ નં.૧૧, મુંબઈ-૧. (મહારાષ્ટ્ર) ફોન- ૯૮૨૦૪ ૫૧૦૭૩ ફોન - (રહે.) ૦૨૫૨૨-૨૪૬૧૨૬ (મો.) ૯૮૯૦૫ ૮૨૨૨૦ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ 3.1 HUNGURUUDESDEN VONDRES સુવિશુદ્ધ સ્યાદ્વાદમાર્ગપ્રરૂપક, વ્યુતસિદ્ધાંતરૂપ તીર્થસ્થાપક, મારણાંતિક પરિષહોને પણ સમભાવથી સહન કરનાર પરમ કૃપાળુ પ્રભુવીર... વીરાજ્ઞાનિર્વિકલ્પસ્વીકારક, અનંતાનંત લબ્ધિનીરધિ, આજીવન પ્રભુવીર ચરણોપાસક, સ્વનામધન્ય પરમ પૂજ્ય ગૌતમસ્વામી મહારાજા... For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.આ.ભ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા ૫.પૂ.આ.ભ.શ્રી ભુવતભાનુસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજા અનેકાંતમર્મજ્ઞ, કર્મસાહિત્યતિષ્ણાત, સચ્ચારિત્રચૂડામણિ, સિદ્ધાંતમહોદધિ, સહસ્રાધિક શ્રમણસમુદાય ગુરુમૈયા, પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા અનેકાંતદેશતાદક્ષ,ન્યાયવિશારદ, વર્ધમાતતપોતિધિ, સંઘ-એકતાશિલ્પી, જ્ઞાન-દર્શન-ચારિત્ર અપ્રતીમપ્રયાગ, પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રી વિજય ભુવતભાનુસૂરીશ્વરજી મહારાજા અનેકાંતવ્યવહારકુશળ, સિદ્ધાન્તદિવાકર, આગમહાર્દમર્મજ્ઞ, સુવિશાલગચ્છાધિપતિ, પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ મેવાડદેશોદ્વારક, ૪૦૦ અઠ્ઠમના ભીષ્મતપસ્વી અપાર સામ્યસિન્ધ પરમપૂજય આચાર્યભગવંત શ્રી વિજય જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા ૫.પૂ.આ.ભ.શ્રી જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા દીક્ષાદાનેશ્વરી, યુવકજાગૃતિપ્રેરક, | ગીતાર્થતા-સંવિતતા સંપન્ન ત્રિશતાધિક શ્રમણ-શ્રમણી સમુદાયશિલ્પી ભવોદધિતારક પ.પૂ.આ.ભ. શ્રી વિજય ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા પ્રવચનપ્રભાવક, ષડ્રદર્શનનિષ્ણાત, નિખાલસતાવીરધિ, ગુરુપરિતોષકલક્ષી પરમગુરુદેવ, આચાર્યભગવંત શ્રી વિજય રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ HisnREE सकलमानससंशयहारिणी, भवभवोर्जितपापनिवारिणी । सकलसद्गुणसन्ततिधारिणी, हरतु मे दुरितानि सरस्वती ।। For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ 6 |શ્રી શાશ્વાર્થouથાય ofમ છે. એ છી-પ્રેમ-મુવા -નવઘોષ- નિચ્છ-ગુool-રમિcછાસૂરિસગુમ્યો on: છે છે માં છે અનેકાંત ઃ ઔચિત્યવાદ માસ્તાવિક છે ) ‘પરમાત્મન્ ! હું નાટક કરું?” દેવે ભક્તિસભર પ્રશ્ન પૂછ્યો. પરમાત્મા તદ્દન મૌન રહ્યા.. એક શબ્દ પણ ન બોલ્યા.. પરમાત્મન્ ! હું પ્રવ્રજયા અંગીકાર કરું ?' ભવ્યાત્માએ પ્રશ્ન રજૂ કર્યો.. પરમાત્માએ ઇચ્છાનુલોમ ભાષાથી અનુમતિ દર્શાવતાં જણાવ્યું કે “જહાસુખં”.. પ્રશ્ન થાય કે, પરમાત્માનું પહેલામાં મૌન રહેવું ને બીજામાં અનુમતિ આપવી એવું જુદું જુદું વર્તન કરવાનું કારણ શું? સમાધાન એ કે, પહેલું વિધાન સાવઘગર્ભિત છે, નાટક વગેરે દ્રવ્યસ્તવરૂપ હોવા છતાં તેમાં જીવહિંસા સંભવિત છે.. એટલે ત્યાં અનુમતિદર્શક આજ્ઞાપની ભાષાનો પ્રયોગ ન થઈ શકે. જ્યારે બીજું વિધાન નિરવઘ છે, એટલે ત્યાં આજ્ઞાપની ભાષાનો પ્રયોગ કરવામાં કોઈ જ દોષ નથી. ઉપદેશરહસ્યમાં આવતી આ વાત, પરમાત્માનું વચન અનેકાંતમય છે – એવું સ્પષ્ટ જણાવે છે.. આજ્ઞાપની ભાષા પણ નિરવદ્ય વિશે જ પ્રયોજાય, સાવદ્ય વિશે નહીં. એટલે એ ભાષાપ્રયોગ નિરવઘ વિશે અભિલાપ્ય ! અને સાવઘ વિશે અનભિલાપ્ય ! એમ અભિલાખ-અનભિલાખ સિદ્ધ થાય છે.. અનેકાંતજયપતાકા, ભાગ ત્રીજો ! અધિકાર ચોથો ! તર્કસમ્રાટ ૫. પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરિ મ. સા. એ, આ અભિલાખ-અનભિલાખવાદને વિસ્તૃત શૈલીથી સરસ રીતે સમજાવ્યો > કઈ અપેક્ષાએ વસ્તુ અભિલાપ્ય? કઈ અપેક્ષાએ વસ્તુ અનભિલાપ્ય? For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ → એકાંત અભિલાપ્ય-અનભિલાપ્ય માનવામાં દોષ શું ? આ બધી બાબતોનું સુવિશદ નિરૂપણ છે.. → ‘કડવું કહેવું’ એ જૈનસિદ્ધાંત નથી.. → ‘માત્ર સાચું કહેવું' એ પણ જૈનસિદ્ધાંત નથી.. → ‘હિત-મિત ને પથ્ય કહેવું’ એ જૈનસિદ્ધાંત છે.. અર્થાત્ બધું બોલવું એવું નહીં, પણ ઉચિત સ્થળે ઉચિત શબ્દોથી ઉચિત રીતે ઉચિત વ્યક્તિને શાસ્રસાપેક્ષ રીતે કહેવું એવું હોવું જોઈએ.. આને જ અભિલાપ્ય-અનભિલાપ્ય કહેવાય.. અમુક શબ્દોથી અભિલાપ્ય પણ વસ્તુ, શબ્દાંતરથી અનભિલાપ્ય હોય છે.. અમુક અવસ્થામાં અભિલાપ્ય પણ વાત, અન્ય અવસ્થામાં અનભિલાપ્ય હોય છે. આ વિષયમાં સાવદ્યાચાર્યનું સર્વશ્રેષ્ઠ દૃષ્ટાંત છે.. સાવઘાચાર્ય, જેમનું પૂર્વનામ હતું કમલપ્રભાચાર્ય.. ખૂબ જ શાસનપ્રભાવક અને ગીતાર્થ - સંવિગ્ન આચાર્ય હતા એ ! એક વાર ગ્રામાનુગ્રામ વિહાર કરતાં પાર્શ્વસ્થભાવિત ક્ષેત્રમાં જવાનું થયું.. ત્યાં ચૈત્યવાસી-શિથિલાચારી સાધુઓનું ખૂબ જોર હતું.. બધા લોકોએ અને તે સાધુઓએ, પૂ. કમલપ્રભાચાર્યને આદરપૂર્વક વિનંતી કરી કે ‘જિનાલય વિશે ફ૨માવો..' પણ શાસનપ્રભાવક કમલપ્રભાચાર્ય અનેકાંતમય જિનશાસનને વરેલા હતા.. તેઓશ્રીએ વિચાર્યું કે - ‘જિનાલય વિશે કહેવામાં કોઈ વાંધો નથી, પણ આ ક્ષેત્રમાં કહેવાથી, ચૈત્યવાસીઓના મિથ્યામતનું પોષણ થશે.. એટલે અભિલાપ્ય પણ વાત અહીં અનભિલાપ્ય છે..’ અને પછી સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું : ‘જો કે આ વાત જિનાલય વિશે છે, તો પણ આ સાવઘ છે, એટલે હું એક શબ્દ પણ અહીં બોલીશ નહીં.' આ પ્રમાણે યથાર્થ - નિઃશંક - અવિપરીત કહેવા દ્વારા, તેમના વડે જિનનામકર્મનું ઉપાર્જન કરાયું ! અભિલાપ્ય-અનભિલાખનો સંદેશ સ્પષ્ટ છે.. ખરેખર અનેકાંતથી વચન-ઔચિત્ય, વ્યવહાર-ઔચિત્ય, વ્યવસ્થા-ઔચિત્ય વગેરે અનેક પ્રકારનું ઔચિત્ય શીખવા મળે છે.. (ક્યાં બોલવું ? કેવું બોલવું ? કેવી રીતે બોલવું ? એ બધું અનેકાંતને પામેલો જ વિચારી શકે..) આ અભિલાપ્ય-અનભિલાપ્યરૂપેનો અનેકાંત, વ્યવહારમાં પણ અત્યંત ભળેલો છે.. → ઘટ શબ્દથી અભિલાપ્ય પણ ઘડો, ‘કપડાં’ શબ્દથી અનભિલાપ્ય હોય છે.. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ – સાકર કેવી ? તો કહી શકાય કે “મધુર', પણ મધુરતા કેવી? તો તે વિશે કંઈ કહી શકાતું નથી. – તીર્થકરની અપ્રતીમ સમૃદ્ધિનું અમુક શબ્દોથી વર્ણન કર્યા પછી છેવટે તો કહેવું જ પડે કે “તદઈ નૈવ શ ..” પૂજ્ય ગ્રંથકારશ્રીએ આ અધિકારમાં એકાંત અનભિલાષ્યવાદી બૌદ્ધ વગેરેની અને એકાંત અભિલાષ્યવાદી ભર્તુહરિ વગેરેની એકાંત કુમાન્યતાઓનો સચોટ તર્કોથી નિરાસ કરીને અભિલાખઅનભિલાષ્યવાદને સુવિશદ શૈલીથી રજૂ કર્યો છે. તેના અધ્યયન-અધ્યાપન દ્વારા માર્ગસ્થ ક્ષયોપશમ ઉવલ બનાવીએ, જિનવચન પરની શ્રદ્ધા અવિચલ બનાવીએ, પરંપરાએ મુક્તિસુખને પામીએ એ જ શુભાભિલાષા.. આ અધિકારમાં કયા પદાર્થો મહત્ત્વપૂર્ણ છે? તેનો ઉલ્લેખ અમે “રસાસ્વાદ' નામના એક સ્વતંત્ર નિબંધમાં કર્યો છે. જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની ભલામણ. આ અધિકારની જ શબ્દ-અપોહવાદની કેટલીક ચર્ચાઓ, પૂ. આ. ભ. શ્રી મલયગિરિસૂરિ મ. સા.એ નંદીસૂત્રની અને ધર્મસંગ્રહણીની ટીકામાં લીધેલ છે.. તે બંનેની ટીકા પણ અમે ફૂટનોટમાં અને પરિશિષ્ટમાં આપેલ છે. ધર્મસંગ્રહણીવૃત્તિ પરનો પ. પૂ. આ. ભ. શ્રી વિ. અજિતશેખરસૂરિ મ. સા.નો ભાવાનુવાદ પણ સાથે પરિશિષ્ટમાં સંપાદિત કરેલ છે, તેને પણ જિજ્ઞાસુઓ ઉપયોગમાં લઈ શકે.. પ્રાંતે, ગુરુભગવંત - સંશોધક - સહવર્તી - સહાયકોની કૃપાથી, આ અધિકાર પરનું ગુજરાતી વિવેચન તૈયાર થયું છે.. અજ્ઞાનતાવશાત્ મારાથી જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈપણ લખાયું હોય, તો તેનું સાÁહદયે મિચ્છા મિ દુક્કડમ્ .. વિવેચક પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્રગુણરત્ન-મ૨નસૂરિચરણલવ મુનિ યા૨વિજય For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ (૪) થાનેsicજયપતાશ થાર્થ છાધિsiણ - અમિષાધ્ય-અમિલાપ્ય ? સુંદર પદાર્થ-સાસ્વાદ... – શબ્દનો વિષય અપોહ નથી, પણ વસ્તુ છે – એની તર્કબદ્ધ સિદ્ધિ... (પૃ. ૬૫૪) – શબ્દની ‘અર્થવાચકતા' એટલે શું? તેની સુસ્પષ્ટ વ્યાખ્યા... (પૃ. ૬૬૩) -> ક્ષયોપશમને સાપેક્ષ રહીને જ, શબ્દ તે અર્થનો વાચક બને છે, એ વાતની ઉદાહરણ સાથે સાબિતી... (૬૬૫.) – ક્ષયોપશમ શેનાથી થાય? અને ક્ષયોપશમનો પ્રભાવ શું? તેના સ્વરૂપનું સુંદર નિરૂપણ... - શબ્દ-અર્થનો વા-વાચક સ્વભાવ અનાદિ છે, એ વાતની સતર્ક સિદ્ધિ... (પૃ. ૬૬૭) ને વસ્તુસંલગ્ન શબ્દો અને વસ્તુવિકલ શબ્દો - તે બેના તફાવતની સતર્ક સ્થાપના... (પૃ. ૬૭૫) – અપોહમાં શબ્દનો સંકેત ન થઈ શકે, એ વાતનું યુક્તિશઃ નિરૂપણ... (પૃ. ૬૮૭) – બૌદ્ધમાન્ય ત્રણ પ્રકારનો અપોહ અને તેમાં સંકેતની અશક્યતાનું નિરૂપણ... (પૃ. ૬૮૮) – બૌદ્ધમતે વિકલ્પજ્ઞાનમાં બહિર્મુખાવભાસિતા + અર્થગ્રહણઅભિમાન + પ્રવૃત્તિ વગેરેની અસંગતિ... (પૃ. ૭૦૩) – જેવો વિકલ્પ વક્તાને હોય, તેવો જ વિકલ્પ શ્રોતાને હોય એવું જરૂરી નથી... (પૃ. ૭૦૯) > સવિકલ્પ સંવેદનમાં અનુભવાતો સામાન્યાકાર અપારમાર્થિક જ છે, એવું નથી... (પૃ. ૭૨૯) – વસ્તુને એકાનેકસ્વભાવી માનવામાં જ નીલોત્પલાદિ શબ્દવ્યવહાર સંગત થાય... (પૃ. ૭૪૫) – નીલોત્પલાદિ વસ્તુ એકાંતે સરૂપ જ છે, એ વાતનું નિરાકરણ... (પૃ. ૭૫૪). > અનેકાકાર બુદ્ધિની જેમ પદાર્થ પણ ચિત્ર-અનેકસ્વભાવી જ માનવા જોઈએ... (પૃ. ૭૬ ૨) > શબ્દાદ્વૈતવાદીની અનેક કુમાન્યતાઓનો ઉપવાસ અને નિરાકરણ.. (પૃ. ૭૬૫) > ખોટી માન્યતાઓ, ખોટા સ્વીકારો, ઈહ-પરલોકમાં અનર્થના સર્જક બને છે.. (પૃ. ૭૭૩) – વિજાતીય પરિવર્તન (=એક વસ્તુનું બીજી વિજાતીય વસ્તુરૂપે પરિણમન) ન થઈ શકે... (પૃ. ૭૭૫) For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ (૫) – વૃક્ષ–સામાન્ય અને શિશપાદિ વૃક્ષવિશેષો બંનેનો ઉપયોગ જુદો જુદો હોવાથી, બંને કોઈક | અપેક્ષાએ જુદા છે... (પૃ. ૭૮૧) – સૂક્ષ્મ અવસ્થામાં પરમાણુઓ, શક્તિરૂપે તો સ્થૂળ જ હોય છે... (પૃ. ૭૯૧) ઇન્દ્રિગ્રાહ્ય અને ઇન્દ્રિયગ્રહણયોગ્યતા - એ બે જેમાં હોય, તે જ “શબ્દ” બનવાની પાત્રતા ધરાવે છે... (પૃ. ૮૦૪) – અદ્વૈતવાદીને શબ્દસ્વરૂપની પૃચ્છા અને તેઓ દ્વારા બનાવાયેલ સ્ફોટવાદનું નિરૂપણ.. (પૃ. ૮૦૫). – અદ્વૈતવાદીઓ સ્ફોટની સાબિતી માટે જે તર્કો આપે છે, તેનો તર્કશઃ નિરાસ... (પૃ. ૮૧૪) > ફોટરૂપ શબ્દથી નહીં; પણ વર્ણાત્મક શબ્દથી જ વાચ્ય પદાર્થનો બોધ થાય છે, એ વાતની તર્કશઃ સાબિતી. (પૃ. ૮૧૯) -> જુદા જુદા વર્ગો એક-બીજાના આક્ષેપકસ્વભાવવાળા છે. એટલે અનેક વર્ષો ભેગા મળી એકાકાર બોધ કરાવે એમાં કોઈ બાધ નથી... (પૃ. ૮૨૨) -> એક જ શબ્દનું જ્ઞાન, યોગી-અયોગીને જુદા જુદા રૂપે થાય છે, તેનો નિર્દેશ... (પૃ. ૮૩૦) > વસ્તુના અભિલાખ-અનભિલાપ્ય બે ધર્મોના સ્વરૂપનું નિરૂપણ... (પૃ. ૮૩૧) > અનભિલાખ ધર્મો પણ કથંચિત્ અભિલાપ્ય છે અને તેઓ કઈ અપેક્ષાએ અનભિલાપ્ય કહેવાય - તેનું તાત્પર્ય... (પૃ. ૮૩૨) – એક જ વસ્તુ અનભિલાખધર્મની પ્રધાનતાએ ઇન્દ્રિયગ્રાહ્ય બને અને અભિલાખધર્મની પ્રધાનતાએ શબ્દગ્રાહ્ય બને... (પૃ. ૮૩૬) -> કર્મ, તેનું સ્વરૂપ, તેનો ક્ષયોપશમ, અને તે ક્ષયોપશમથી થનારું અર્થકાર સંવેદન - એ બધાનું સુંદર સ્વરૂપદર્શન... (પૃ. ૮૪૧) -> સંકેત ન કર્યો હોય, તો પણ ક્ષયોપશમથી અર્થાકાર સંવેદન થઈ શકે છે... (પૃ. ૮૪૨) – શબ્દને અપોહવાચક માનવામાં અનેક દોષો આવે, તેનું સુંદર નિરૂપણ... (પૃ. ૮૪૫) > વાચક અને વાચ્ય કોને કહેવા? તેની ચોક્કસ વ્યાખ્યા... (પૃ. ૮૪૭) ~ શબ્દ તે વિકલ્પાકારને વિષય કરે છે, વસ્તુને નહીં – એવી બૌદ્ધમાન્યતાનો નિરાસ... (પૃ. ૮૪૭) For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ] વિષયાનુક્રમણિકા ટ્ વિષય પૃષ્ઠ વિષય • અભિલાપ્ય-અનભિલાપ્ય અનેકાંતવાદ ૬૪૬ ૦ શબ્દને અપોહવાચક માનવામાં પણ • મૂલ પૂર્વપક્ષીના કથનનો નિરાસ ..... ૬૪૬ · વસ્તુને એકાંતે અનભિલાપ્ય માનવામાં દોષપરંપરા આપાદિત દોષોની તદવસ્થતા પ્રધાનાદિબુદ્ધિની વસ્તુસંબદ્ધતાનો નિરાસ ૬૪૭ • બંને શબ્દોના ઉપાદાનનો ભેદ ૬૪૮૭૦ બૌદ્ધ-જૈન સામ્યતાદર્શક કોઠો ૬૪૯ ૦ અતીત-અનાગતવિષયક શબ્દપ્રવૃત્તિની • વસ્તુની અભિલાપ્યતા અંગે બૌદ્ધકૃત પૂર્વપક્ષ ૦ શબ્દ-અર્થના સંબંધનો નિરાસ . • અતીત-અનાગતવિષયક શબ્દપ્રવૃત્તિનો અભાવ .. મૃષાવાણીની અસંગતતા • ♦ અપોહમાં જ સંકેતની શક્યતા ... બૌદ્ધપૂર્વપક્ષનો આમૂલફૂલ નિરાસ @ • અપોહવાદનું વિકલ્પશઃ ઉન્મૂલન • આંતરધર્મીની શબ્દવાચ્યતાનો નિરાસ ( ૬ ) • ઘટશબ્દથી અન્યપદાર્થના અકથનનો નિરાસ ♦પ્રધાનાદિશબ્દની નિર્નિમિત્તક પ્રવૃત્તિની નિબંધસિદ્ધિ · સંગતિ ૬૫૨ ૦ મૃષાવાણીનું પણ નિબંધ અસ્તિત્વ ૬૫૨૦ અપોહમાં સંકેતશક્યતાનો તનતોડ ૬૫ નિરાસ • બૌદ્ધકૃત શબ્દવાચ્યતાનો નિરાસ • વસ્તુ વિશે પ્રવર્તક તદધ્યવસાયનો નિરાસ • વિશિષ્ટ વિકલ્પ માનવામાં અર્થવાચકતાનું આપાદન • શબ્દની વસ્તુવાચકતાની નિબંધ સ્થાપના • શબ્દની ક્ષયોપશમસાપેક્ષ અર્થવાચકતા ૬૬૪ • લૌકિક-લોકોત્તર નિયમનનો ઉચ્છેદ .. ૬૭૦ ૦ ♦ શબ્દ અર્થમાં વિચિત્રશક્તિવશાત્ વ્યવહારસંગતિ પૃષ્ઠ For Personal & Private Use Only ૬૭૭ ૬૮૦ ૬૮૩ ૬૮૫ ૬૮૭ ૬૫૩૦ વ્યાવૃત્તસ્વલક્ષણમાં સંકેતની અઘટિતતા ૬૮૮ ૬૫૪૦ અન્યવ્યવચ્છેદમાત્રમાં સંકેતની ૬૫૬ અઘટિતતા ૬૫૮ • વિકલ્પબુદ્ધિપ્રતિભાસમાં સંકેતની અવિટતતા ૬૬૦ • તૃતીયવિકલ્પમાં સંકેતસમંજસતાસાધક બૌદ્ધનો સચોટ નિરાસ ૬૬૨૦ ત્રીજા અપોહમાં સંકેતનો વિકલ્પશઃ નિરાસ ૬૯૩ ૬૬૩૦ ત્રીજા અપોહમાં સંકેતસમર્થક બૌદ્ધપૂર્વપક્ષ બૌદ્ધમંતવ્યનું યુક્તિશઃ ઉન્મૂલન ..... ૬૯૯ • નૈમિરિકદષ્ટાંત પ્રસ્તુતમાં અસંગત .... ૭૦૨ ૬૭૧ ૭ શબ્દ વિકલ્પની જન્મ-જનકતાગ્રાહી જ્ઞાનની અસંગતિ ૬૭૨ • વક્ત-શ્રોતૃવિકલ્પની સમાનતાનો નિરાસ ૬૭૪૦ પૂર્વપક્ષગત અન્યકથનનો નિરાસ ૬૮૫ ... ૬૮૬ ૬૮૯ ૬૯૦ ૬૯૧ ૬૯૩ ૭૦૫ ૭૦૯ .... ૭૧૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ વિષય • અવસ્તુમાં સંકેતની અસિદ્ધિ • વિકલ્પની વસ્તુરૂપતાનું સમર્થન. • વિકલ્પની અવસ્તુતાસાધક બૌદ્ધપૂર્વપક્ષ પૂર્વપક્ષ • શબ્દને અપોહવિષયક માનવામાં ૭૧૮ ૭ ♦ બુદ્ધિ દ્વારા સ્વલક્ષણાચ્છાદનનો નિરાસ ૭૨૮ • સામાન્યની અપારમાર્થિકતાનો નિરાસ ૭૨૯ ૦ • વસ્તુમાં સંકેતની અવિરોધસંગતિ......... ૭૩૧ • શબ્દવાચ્યવસ્તુવાદીમતે દોષપરંપરા - ૭૩૨૦ • વસ્તુમાં જ શબ્દસમાનાધિકરણતાનું સમર્થન . નિર્દોષતા ૭૩૬ • બૌદ્ધકૃત પ્રલાપનો નિરાસ - ઉત્તરપક્ષ . ૭૩૮ • એકાનેકસ્વભાવતાની અત્યાવશ્યકતા . ૭૪૫૦ ( ૭ ) ધિકરણની સુસ્થિતતા • એકાનેકસ્વભાવી વસ્તુ વિશે દોષોની નિરવકાશતા ♦ અપોહપક્ષે નિર્દોષતાનો નિરાસ ♦ અપોહરૂપ વિકલ્પબુદ્ધિ વિશે વિકલ્પજાળ પૃષ્ઠ વિષય ૭૧૫ ૦ એકાંત અભિલાપ્યવાદીનો વિસ્તૃત ૭૧૭ પૂર્વપક્ષ . નિર્વિકલ્પજ્ઞાનમાં પણ શબ્દાનુવેધ . શબ્દ-અર્ચના તાદાત્મ્ય અંગે બીજા દોષોનું નિરાકરણ શબ્દ-અર્થના તાદાત્મ્ય અંગે વદન પાટનાદિ દોષોનો નિરાસ .. ♦ બાહ્ય વસ્તુમાં નિરુપચરિતપણે શબ્દસમાનાધિકરણતા • સમાન-વિશેષપરિણામનો કથંચિદ્ અભેદ ૭૫૩૦ • સમાન-વિશેષપરિણામનો કથંચિદ્ ભેદ ૭૫૩ • એકાંત સન્માત્રતાનું નિરાકરણ ...... ૭૫૪૦ ૦ એકાનેકસ્વભાવતા વિશે સમાના • ચિત્રવસ્તુમતે વિશેષ્ય-વિશેષણભાવની પણ સંગતિ .. • વસ્તુને એકાંતે અભિલાષ્યરૂપ માનવામાં દોષપરંપરા બોધના અવિનાભાવની અપેક્ષાએ શબ્દ-અર્થના તાદાત્મ્યનો નિરાસ ૭૫૧ ૨ શબ્દ-બોધની એકાંત અનુવેધતાનો નિરાસ ૭૫૨ ..... ૭૬૧ ૭૫૮૦ ૭૬૨ ૭૮૭ ભર્તૃહરિના મતનો નિરાસ .......... ૭૮૮ અદ્વૈતવાદીનાં અન્ય મંતવ્યનો નિરાસ . ૭૮૯ એકાંતવાદીમતે સુપ્તાદિબોધની સ્કૂલરૂપતાનો નિરાસ અદ્વૈતમતે સૂક્ષ્મ-સ્થૂલરૂપતાની અસંગતિ ૭૫૫ ૭ સ્યાદ્વાદમતે સૂક્ષ્મ-સ્થૂલરૂપતાની સંગતિ અદ્વૈતવાદીમતે નિર્વિકલ્પની શબ્દાત્મકતાનો નિરાસ ♦ બે વિકલ્પ પ્રમાણે શબ્દાનુવેધની અઘટિતતા ♦ બોધમાં આલોકાનુવેધનું આપાદન પણ ૭૬૩ પૃષ્ઠ ৩৩০ પરબ્રહ્મમાં પણ શબ્દતાદાત્મ્ય ....... ૭૭૨ ७८० શબ્દાદ્વૈતવાદીનો આમૂલફૂલ નિરાસ . . ૭૭૩ વૃક્ષત્વ-શિશપાત્વનો કથંચિદ્ ભેદ વ્યાવૃત્તિવિધયા દોષનિરાકરણની અશક્યતા ..., ૭૬૫ ૭૬૭ 256 For Personal & Private Use Only ૭૮૨ ૭૮૩ ૭૮૯ ૭૯૦ ૭૯૧ ૭૯૨ તદવસ્થ ૭૯૫ • પૂર્વપક્ષીકૃત પ્રલાપની ઇષ્ટફલશૂન્યતા . ૭૯૫ ૭૬૫ ૦ બોધમાં શબ્દાનુવેધનો નિરાસ ૧૯૭ ૭૯૩ Page #20 -------------------------------------------------------------------------- ________________ ......૮૪૧ (૮) વિષય પૃષ્ઠ વિષય પૃષ્ઠ • જૈનમતે ફ્યુરિકા-પાટનાદિના અવસ્થા- • વર્ણને પ્રસ્વેદકલ્પ માનવામાં સ્ફોટની ભેદની સંગતિ .................... ૮૦૦ અનિત્યતા ....................... ૮૨૭ • અદ્વૈતવાદીમતે અવસ્થાભેદની સંગતિ ૮૦૦૦ વસ્તુની અભિલાપ્ય-અનભિલાપ્યતા• બ્રહ્મ વિશે પણ વાચ્ય-વાચકભાવનું સિદ્ધિ ...................... .......... ૮૩૧ સમર્થન ... .. ૮૦૧ - અભિલાખ-અનભિલાપ્યતાનો • બ્રહ્મ વિશે શબ્દનિવૃત્તિનો નિરાસ .... ૮૦૨ અવિનાભાવ ..... • બ્રહ્મમાં પણ શબ્દાસ્તિત્વસાધક • અભિલાઠ-અનભિલાષ્યની પૂર્વપક્ષની દલીલોનો નિરાસ ........ ૮૦૩ ભિન્નાર્થતાનો નિરાસ .............. ૮૩૪ શબ્દબ્રહ્મની વાચ્ય-વાચકભાવ ઇન્દ્રિયથી પણ કથંચિત્ અભિલાપ્ય અતીતતાસાધક ઉદાહરણમાં વાચ્ય- ધર્મનું સંવેદન ..................... ૮૩૬ વાચકતાનું સમર્થન ................ ૮૦૪ ૦ શબ્દથી પણ કથંચિત્ અનભિલાખ • અદ્વૈતવાદીને શબ્દસ્વરૂપ પૃચ્છા .... ૮૦૫ ધર્મનો બોધ .................. ........ ૮૩૭ • શબ્દસ્વરૂપ દર્શક અદ્વૈતવાદીનું મંતવ્ય. ૮૦૬ અભિલાપ્ય-અનભિલાપ્ય અંગે અન્ય • વર્ણથી તાદેશસંપ્રત્યયની અસંગતિ ... ૮૦૬ આશંકાનો નિરાસ • એકરૂપ શબ્દની ફોટરૂપતા ......... ૮૦૦૦ કર્મબંધ-ક્ષયોપશમાદિનું સ્વરૂપ ..... ૮૪૧ • ફોટરૂપ શબ્દની અવિચલિત-નિત્ય- • ક્ષયોપશમથી જ અર્થાકાર સંવેદનની એકરૂપતા ........................ ૮૦૯ સિદ્ધિ ............................ ૮૪૨ • સ્ફોટની અભિવ્યંજતા અંગે વિકલ્પ- • શબ્દની અર્થવાચકતાસિદ્ધિ .......... ૮૪૭ જાળ ...... ........... ૮૧૦ • શબ્દની વિકલ્પબુદ્ધિવિષયતાનો • સ્ફોટની અભિવ્યંજકતાવિષયક વિકલ્પ- નિરાસ ...... ............... ૮૪૭ જાળનો નિરાસ ...... ..... ૮૧૨ - શબ્દને અપોહવિષયક માનવામાં દોષ• અદ્વૈતવાદીના સ્ફોટવાદનો વિસ્ફોટ - પરંપરા ................ ૮૪૮ ઉત્તરપક્ષ ......... ........... ૮૧૪ • આપ્તવચનની અયથાર્થતા........... ૮૪૮ • અદ્વૈતવાદી સાથે sugar-coated : બુદ્ધસ્તવના નિરર્થકતા ••••••••••••• ૮ ૦૯ વાર્તાલાપ ........................ ૮૧૪ શિક્ષાપદની ગેયતુલ્યતા ............ ૮૫૦ ફોસ્વભાવોનું વિકલ્પોથી ગ્રસન ... ૮૧૬ : અશ્લીલવાદની અનર્થકતાની • ધ્વનિમાં વર્ણાત્મકતાનું સમર્થન ...... ૮૧૮ અસંગતિ ........................ ૮૫૧ • વર્ણાત્મક શબ્દથી સંપ્રત્યયની સંગતિ . ૮૨૧ • ભિક્ષુસંવેદનની અઘટિતતા.......... ૮૫૩ • વર્ણાત્મક શબ્દ અંગેના અન્ય પ્રલાપનો • પરિશિષ્ટ - ૧ (પ્રમાણવાર્તિકના નિરાસ .............................. ........ ૮૨૨ ઉપયોગી શ્લોકો સટીક) . ............ ૮૫૩ સ્ફોટરૂપ શબ્દની નિત્યાત્મકતાનો • પરિશિષ્ટ (વાચ્ય-વાચકભાવની સાબિતી નિરાસ .......................... ૮૨૩ માટેનો, ચોથા અધિકારને સંલગ્ન, • સ્ફોટાભિવ્યક્તિનો નિરાસ ......... ૮૨૫ ધર્મસંગ્રહણી ટીકામાં રહેલો આંશિક • ધ્વનિની વર્ણાત્મકતાનું સમર્થન ...... ૮૨૫ અધિકાર). For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ १४४४ ग्रन्थरचयितृश्रीहरिभद्रसूरिसूत्रिता व्याख्या+श्रीमुनिचन्द्रसूरिप्रणीतटिप्पनसंवलिता 'अनेकान्तरश्मि'-आख्यया गुर्जरविवृत्त्या समलङ्कृता अनेकान्तजयपताका Carrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr.sx ॥अथ चतुर्थोऽधिकारः ॥ (१) तथा यच्चोक्तम-एवमभिलाप्यानभिलाप्यमपि विरोधबाधितत्वादेवानुद्धोष्यम्' इत्यादि, तदप्ययुक्तम्, विरोधासिद्धेः अभिलाप्यानभिलाप्यस्यैव प्रमाण............................................ व्याख्या ...................................... साम्प्रतं चतुर्थ आरभ्यते । तत्र चादावेवेदमाह-तथा यच्चोक्तमित्यादि । तथा यच्चोक्तं मूलपूर्वपक्षग्रन्थे-एवमभिलाप्यानभिलाप्यमपि वस्तु विरोधबाधितत्वादेवानुद्धोष्यमित्यादि । तत् किमित्याह-तदप्ययुक्तम् । कुत इति आह-विरोधासिद्धेः । असिद्धिश्च अभि ॥ श्रीशद्धेश्वरपार्श्वनाथाय नमः ॥ ॥ श्री प्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्न-रश्मिरत्नसूरिसद्गुरुभ्यो नमः ।। ॥ ऐं नमः ॥ * अनेठांतरश्मि * ऐन्द्रध्येयं जिनं. नल्वा, नत्वा गुरुक्रमावलीम् । गुर्जशयां निबद्धेयं, व्याख्या. रम्या विनव्यते॥ - અભિલાણાનભિલાપ્ય અનેકાંતવાદ - દરેક વસ્તુ સામાન્ય-વિશેષરૂપ છે – એમ સિદ્ધ કરી, હવે વસ્તુ અભિલાખ-અનભિલાષ્યરૂપ શી રીતે - તે સિદ્ધ કરવા ગ્રંથકારશ્રી ચોથા અધિકારનો પ્રારંભ કરે છે – મૂલ પૂર્વપક્ષીના કથનનો નિરાસ - (१) पडेला तमे ४ तुं 3 → “वस्तु ते अमिताय (=१०४वाय) अनमिताप्य (=Aथी अवाश्य) ३५ छ, मेवी घोष९॥ न ४२वी, १२९ 3 मे ४ वस्तु मामिलायઅનભિલાષ્યરૂપ માનવી વિરોધબાધિત છે” – એ બધું કથન પણ અયુક્ત છે, કારણ કે એક જ વસ્તુને અભિલાપ્ય-અનભિલાષ્યરૂપ માનવામાં કોઈ વિરોધ સિદ્ધ નથી... प्रश्न: ५५ शीरीते ? १. 'अथ चतुर्थः परिच्छेदः' इति घ-पाठः। २. "तथा च यथोक्त०' इति क-पाठः। ३-४.५१तमे पृष्ठे । For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका ( चतुर्थ: सिद्धत्वात्, तथाव्यवहारोपलब्धेः, अन्यथा व्यवहारोच्छेदप्रसङ्गात् । ( २ ) तथाहि - यदि तदेकान्तेनैवानभिलाप्यमभ्युपगम्यते कथं तर्हि तथाविधशब्दात् तथाविधार्थप्रतीत्यादि ? दृश्यते चानलाद्यानयेत्युक्ते तत्प्रतीतिपुरस्सरा केषाञ्चित् धूमध्वजादौ प्रवृत्तिः तत्समासादनं समासादिते तथानिवेदनमिति कथञ्चिदभिलाप्यसिद्धिः, अन्यथा तदनुपपत्तिः, ६४७ Co ...व्याख्या लाप्यानभिलाप्यस्यैव वस्तुनः प्रमाणसिद्धत्वात् । प्रमाणसिद्धत्वं च तथाव्यवहारोपलब्धेःअभिलाप्यानभिलाप्यतया अर्थक्रियासिद्धेः । अन्यथा - अभिलाप्यानभिलाप्यतां विहाय वस्तुनो व्यवहारोच्छेदप्रसङ्गात् । एतत्प्रदर्शनायैवाह - तथाहीत्यादि । तथाहीत्युपप्रदर्शने । यदि तत्वस्तु एकान्तेनैवानभिलाप्यमित्यभ्युपगम्यते, कथं तर्हि तथाविधशब्दात्-सांव्यवहारिकादनलादिरूपात् तथाविधार्थप्रतीत्यादि तथाविधः - तद्वाच्योऽनलार्थस्तत्प्रतीत्यादि कथम् ? ‘आदि’शब्दात् प्रवृत्ति-तत्समासादन- निवेदनग्रहः । दृश्यते चानलाद्यानयेत्युक्ते सति तत्प्रतीतिपुरस्सरा-अनलप्रतीत्यनुयायिनी केषाञ्चित् प्रमातॄणां तथाविधक्षयोपशमयुक्तानां धूमध्वजादौ अर्थे प्रवृत्तिस्तद्विषया । तथा तत्समासादनं - धूमध्वजसमासादनं समासादिते सति ... अनेअंतरश्मि उत्तर : दुखो, (१) अभिसाप्य, अने (२) अनभिलाप्य प्रेम उभय३५ वस्तु ४ प्रमाए सिद्ध છે, કારણ કે વસ્તુનો તે રૂપે (=અભિલાષ્ય/અનભિલાપ્યરૂપે) જ અર્થક્રિયારૂપ વ્યવહાર થતો દેખાય છે... (અન્યથા=) જો વસ્તુને અભિલાપ્ય-અનભિલાપ્ય ન માનો, તો તે વસ્તુના સમસ્તવ્યવહારના ઉચ્છેદનો પ્રસંગ આવશે. આ જ વાતને ગ્રંથકારશ્રી દાખલા-દલીલ સાથે જણાવે છે - (સંદર્ભ : હવે ગ્રંથકારશ્રી, પહેલા વસ્તુને એકાંત અનભિલાપ્ય માનવામાં દોષ બતાવે છે, ત્યારબાદ અડધો અધિકાર થયે (૭૬૫ પાનાથી) વસ્તુને એકાંત અભિલાપ્ય માનવામાં દોષ બતાવશે... પછી છેલ્લે વસ્તુને અભિલાપ્ય-અનભિલાષ્યરૂપે ફલિત કરશે.) * વસ્તુને એકાંતે અનભિલાપ્ય માનવામાં દોષપરંપરા (૨) જો વસ્તુ એકાંતે અનભિલાપ્ય જ હોય, અર્થાત્ શબ્દથી વાચ્ય ન જ હોય, તો વ્યવહારમાં प्रयोगता 'अग्नि' वगेरे शब्दथी अग्नि आहि अर्थनी प्रतीति वगेरे (= प्रवृत्ति, प्राप्ति, निवेधन) शी रीते थशे ? थाय तो छे ४... ते खा प्रमाणे - એક વ્યક્તિને કોઈ માણસે કહ્યું કે “અગ્નિ લઈ આવ” તો તે વ્યક્તિને (૧) પહેલા અગ્નિની પ્રતીતિ થાય, પછી (૨) વિશિષ્ટ ક્ષયોપશમવાળા પ્રમાતાની તે અગ્નિ વિશે પ્રવૃત્તિ થાય, ત્યારબાદ (૩) તે અગ્નિને લઈ આવે, અને લાવ્યા પછી (૪) તે વ્યક્તિ જણાવે છે કે – “તમારા વડે જે અગ્નિ - १. 'लाप्यमभ्युप०' इति ङ-पाठ: । २. 'प्रवृत्तिवत्समा०' इति ङ-पाठ: । ३. 'दृश्यते अनला०' इति घ- पाठ: । For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) . व्याख्या-विवरण-विवेचनसमन्विता ६४८ अतिप्रसङ्गात् ॥ ____ (३) स्यादेतत् अन्यापोहाभिधायकाः शब्दा इति ततस्तं प्रतिपद्यते, ततश्च दृश्य જ વ્યારહ્યા છે .... तथानिवेदनम्-'अयमसौ यस्त्वयोक्तोऽनलः स आनीतः' इत्यादि । इति-एवं कथञ्चिदभिलाप्यसिद्धिः । अन्यथा-एवमनभ्युपगमे तदनुपपत्तिः-तत्प्रतीत्याद्यनुपपत्तिः । कुत इत्याहअतिप्रसङ्गात् उदकादिवदनलस्यापि तच्छब्देनानभिलाप्यत्वात् । एतदविशेषतस्तत्रापि प्रतीत्याઘાઘરતિપ્રસફર . स्यादेतदित्यादि । स्यादेतत्-अथैवं मन्यसे-अन्यापोहाभिधायकाः शब्दा इति कृत्वा અનેકાંતરશ્મિ ... કહેવાયો હતો, તે લવાયો છે.” પણ હવે જો અગ્નિશબ્દથી અગ્નિવસ્તુ વાચ્ય જ ન બનતી હોય, તો તે માણસના કહેવાથી કોઈપણ વ્યક્તિને પ્રતીતિ-પ્રવૃત્તિ આદિ થઈ શકશે નહીં... તેથી વસ્તુને કથંચિત્ અભિલાપ્ય (=શબ્દવાચ્ય) માનવી જ રહી, નહીંતર ઉપરોક્ત રીતે પ્રતીતિ આદિ અસંગત ઠરશે.. પ્રશ્નઃ “અગ્નિ' શબ્દથી, તે અગ્નિ વાચ્ય ન હોવા છતાં પણ, તેનાથી અગ્નિની પ્રતીતિ આદિ માની લઈએ તો? ઉત્તર : અરે ! તો તો અતિપ્રસંગ એ આવશે કે, અગ્નિશબ્દથી અભિલાપ્ય ન હોવા છતાં પણ, જેમ તમે અગ્નિની પ્રતીતિ આદિ માનો છો, તેમ તેનાથી ઉદકની પ્રતીતિ આદિ પણ માનવી પડશે... (પછી ભલે ને તે ઉદક પણ અગ્નિશબ્દથી અભિલાપ્ય ન બનતો હોય !) પણ તેવું તો કોઈને ઇષ્ટ નથી. તેથી દરેક વસ્તુને તે તે શબ્દોથી વાચ્ય માનવી જ જોઈએ... (૩) હવે બૌદ્ધ પોતાનો વિસ્તૃત પૂર્વપક્ષ રજુ કરે છે, જેની એકેક વાતોનું આગળ સચોટ નિરાકરણ કરાશે. - વસ્તુની અભિલાપ્યતા અંગે બૌદ્ધકૃત પૂર્વપક્ષ (બૌદ્ધ કહે છે કે, વસ્તુને અભિલાપ્ય ન મનાય, કારણ કે વસ્તુ અભિલાપ્ય ત્યારે બને, કે જ્યારે તે શબ્દથી વાચ્ય બનતી હોય... પણ વસ્તુ તે શબ્દનો વિષય જ નથી, કારણ કે શબ્દનો વિષય “અન્યાપોહ” મનાયો છે. ભાવ એ કે, “અગ્નિ' એવા શબ્દનો વિષય, કોઈ અગ્નિ પદાર્થ નથી, અગ્નિનો અપોહ (=અગ્નિ સિવાયના બધાનો વ્યવચ્છેદ) છે - આવું બૌદ્ધ માને છે, એનું કારણ એ કે, શબ્દના વિષયરૂપે જો વાસ્તવિક પદાર્થ માને, તો શબ્દોને પ્રમાણ માનવા પડે, જે બૌદ્ધને ઇષ્ટ નથી. એટલે જ તેઓ શબ્દનો વિષય વસ્તુ નહીં, પણ અન્યાપોહ કહે છે (અર્થાત્ અગ્નિ નહીં, પણ અનગ્નિનો વ્યવચ્છેદ કહે છે.) આમ વસ્તુ, શબ્દનો વિષય ન હોવાથી, તે અભિલાપ્ય ન બને... આવો બૌદ્ધનો ગર્ભિત આશય છે. એ આશય સિદ્ધ કરવા જ, બૌદ્ધ પોતાની માન્યતા પૂર્વપક્ષરૂપે રજુ કરે છે.) For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ६४९ अनेकान्तजयपताका - ( તુર્થ: विकल्प्यावावेकीकृत्य तबलात् प्रवर्तते, न तु शब्दाद् वस्त्वेव प्रतिपद्येति, तस्य ततोऽनवगतेः, प्रतिबन्धाभावात्, (४) तादात्म्य-तदुत्पत्त्यनुपपत्तेः, अनेकदोषप्रसङ्गात्, વ્યારણ્ય ततः-शब्दात् तम्-अन्यापोहमन्याभावं प्रतिपद्यते । ततश्च दृश्यविकल्प्यावर्थों-स्वसामान्यलक्षणरूपौ एकीकृत्य तद्बलात्-एकीकरणसामर्थ्यात् प्रवर्तते, न तु शब्दाद् वस्त्वेव प्रतिपद्य प्रवर्तत इति । कुत इत्याह-तस्य-वस्तुनः ततः-शब्दादनवगतेः-अपरिच्छेदात् । अनवगतिश्च प्रतिबन्धाभावात् वस्तु-शब्दयोः । प्रतिबन्धाभावश्च तादात्म्य-तदुत्पत्त्यनुपपत्तेः वस्तुशब्दयोरेव । इयं च अनेकदोषप्रसङ्गात् । तथाहि-वस्तु-शब्दयोस्तादात्म्ये क्षुरिका-ऽनला અનેકાંતરશ્મિ જ બૌદ્ધપૂર્વપક્ષઃ અગ્નિ વગેરે દરેક શબ્દો અન્યાપોહને કહેનારા છે તેથી અગ્નિ વગેરે શબ્દોથી પ્રમાતાને અન્યાપોહનો અન્યાભાવનો અગ્નિ સિવાયના પદાર્થના વ્યવચ્છેદનો બોધ થાય છે. પ્રશ્નઃ જો શબ્દથી અન્યાપોહ જ જણાતો હોય, તો તે પ્રમાતાની વસ્તુ વિશેની પ્રવૃત્તિ શી રીતે સંગત થાય ? (જેનું જ્ઞાન થયું હોય, તે વિશે જ પ્રવૃત્તિ થાય ને ?) ઉત્તર : જુઓ ભાઈ ! શબ્દ=વિકલ્પ, તેનો વિષય અન્યાપોહરૂપ સામાન્ય છે અને નિર્વિકલ્પદર્શનનો વિષય સ્વલક્ષણ છે અહીં ખરેખર તો શબ્દનો વિષય સામાન્ય જ છે. પણ (૧) દશ્ય=નિર્વિકલ્પનો વિષય સ્વલક્ષણ, અને (૨) વિકલ્પ શબ્દવિકલ્પનો વિષય અન્યાપોહરૂપ સામાન્ય... એ બંને વિષયોનું એકીકરણ કરીને, શબ્દનો વિષય વિકપ્ય હોવા છતાં પણ, એકીકરણનાં સામર્થ્યથી, પ્રમાતા, દશ્યને પણ વિષય તરીકે માની લે છે અને એટલે જ તે દૃશ્ય-સ્વલક્ષણ વસ્તુ વિશે પ્રવૃત્તિ કરે છે... આમ, એકીકરણનાં સામર્થ્યથી જ, શબ્દ દ્વારા વસ્તુ વિશે પ્રવૃત્તિ થાય છે... બાકી શબ્દથી વાસ્તવિક સ્વલક્ષણ જણાયા પછી પ્રવૃત્તિ થાય એવું નથી, કારણ કે શબ્દ દ્વારા ખરેખર તો વહુનો બોધ થતો જ નથી.. પ્રશ્નઃ પણ તેનું કારણ? બૌદ્ધઃ કારણ એ કે શબ્દ - વસ્તુનો ખરેખર તો પ્રતિબંધ =સંબંધ જ નૈથી. તે આ રીતે - - શબદ–અર્થના સંબંધનો નિરાસ - (૪) શબ્દ-અર્થ વચ્ચે (૧) તાદાભ્ય, કે (૨) તદુત્પત્તિ એકે સંબંધ ઘટતા નથી, કારણ કે તેવું માનવામાં અનેક દોષોની આપત્તિ આવશે. જુઓ - * "न च शब्दस्यार्थेन सह निश्चितान्वयव्यतिरेकता, प्रतिबन्धाभावात्, तादात्म्यतदुत्पत्त्यनुपपत्तेः ।" - नन्दीमलय० टीकायाम् पृ.८। રૂ. “સ્વતક્ષાસામાન્યરૂપી' ૨. ‘પ્રતિપદ્ય પ્રવર્તત તણ્ય' તિ ઈ-પ:. ૨. ‘ વિત્પાવથ' ત -પઢિ: –પટિ: I રૂતિ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ જ . अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६५० प्रतिबन्धमन्तरेणाप्यन्यतोऽन्यावगतावपन्यायः । (५) परमार्थंकतानत्वे च शब्दानाम જ વ્યારણ્યા ऽचलादिशब्दोच्चारणे वदनपाटन-दाह-पूरणप्रसङ्गः । तदुत्पत्तौ तु-वस्तुनः शब्दोत्पत्तौ वाह्लीकस्यापि प्रथमपनसदर्शने तच्छब्दोच्चारणप्रसङ्गः । शब्दाद् वा वस्तूत्पत्तौ विश्वादरिद्रता, शब्दादेव कटकादिभावादित्यनेकदोषप्रसङ्गः । प्रतिबन्धमन्तरेणापि वस्तु-शब्दयोरन्यतःशब्दादन्यावगतौ-वस्त्ववगतौ किमित्याह-अपन्यायः, अतिप्रसङ्ग इत्यर्थः । दोषान्तरमाह અનેકાંતરશ્મિ .. (૧) શબ્દ-અર્થનું તાદાત્મ માનો, તો અગ્નિશબ્દ અને અગ્નિ એક જ થઈ જતાં, અગ્નિશબ્દ પણ અગ્નિનું કાર્ય કરે અને તો અગ્નિ બોલવાથી જ મોટું સળગી જવું જોઈએ... તેમ “અચલ' શબ્દ અને પર્વત એક જ હોવાથી, “અચલ' બોલવા માત્રથી મોઢામાં પર્વત આવી જવો જોઈએ... તેમ ક્ષુરિકા બોલવા માત્રથી જ મોટું ફાટી જવું જોઈએ... પણ તેવું તો કદી થતું નથી. એટલે શબ્દઅર્થનું તાદાભ્ય ર્નથી... (૨) બંને વચ્ચે તદુત્પત્તિ સંબંધ પણ ત્યારે જ માની શકાય, કે જયારે (ક) અર્થમાંથી શબ્દની, કે (ખ) શબ્દમાંથી અર્થની ઉત્પત્તિ થતી હોય.. (ક) આપણને કોઈપણ વસ્તુ જોતાં તેનું નામ યાદ આવે છે, કારણ કે આપણને પૂર્વે કોઈએ તેનું નામ જણાવ્યું હોય છે... (સંકેત કર્યો હોય છે.) દા.ત. “ક” આવો આકાર કમળના ક નો, એવું શીખવાડાયું હોવાથી જેવો “ક” દેખાય કે આપણને ક જ યાદ આવે છે... પણ જેને આવું શીખવાડાયું ન હોય, તે તેને ઓળખી શકે નહીં. જો અર્થમાંથી શબ્દ ઉત્પન્ન થતા હોય, તો જેને પૂર્વે શીખવાડાયું નથી, તેવી વાલ્લીકદેશમાં રહેલ વ્યક્તિને. પહેલી જ વાર ફણસ જોવા છતાં પણ તેમાંથી ઉત્પન્ન થયેલા શબ્દોનું જ્ઞાન થઈ જાય અને તેથી તે વ્યક્તિ બોલતી જણાવી જોઈએ. (પરમાર્થ એ કે, જો અર્થમાંથી શબ્દ ઉત્પન્ન થતા હોય તો સંકેતની જરૂર નથી, સંકેત વિના પણ જ્ઞાન થઈ જાય...) જેવું કદી બનતું નથી... માટે અર્થમાંથી શબ્દ ઉત્પન્ન થાય, એવું માની શકાય નહીં... (ખ) જો શબ્દમાંથી અર્થ ઉત્પન્ન થતો હોય, તો “મને કરોડ સોના મહોર મળો” એવું બોલવા માત્રથી જ, કરોડ સોનામહોર ઉત્પન્ન થઈ જશે અને ગરીબ માણસને પણ મળી જશે... એ રીતે તો બધા માણસોની કરોડાદિની ઇચ્છા બોલવા માત્રથી જ પૂરી થઈ જતાં – અધૂરી ઇચ્છાવાળો કોઈ જ ન રહેવાથી – સંપૂર્ણ વિશ્વ ધનવાન બની જશે. વળી, એ રીતે તો શબ્દથી જ કટક (આભૂષણવિશેષ) *"तथाहि - न बाह्योऽर्थो रूपं शब्दानां, नापि शब्दो रूपमर्थानाम्, तथाप्रतीतेरभावात्, तत्कथमेषां तादात्म्यम् ? येन व्यावृत्तिकृतव्यवस्थाभेदेऽपि नान्तरीयकता स्यात् कृतकत्वानित्यत्ववद् । अपि च - यदि तादात्म्यमेषां भवेत्, ततोऽनलाचलक्षुरिकादिशब्दोच्चारणे वदनदहनपूरणपाटनादिदोषः प्रसज्येत, न चैवमस्ति, तद् न तादात्म्यम् ।" - नन्दीमलय० टीकायाम् પૃ. ૮ ! ૨. ‘વચ્છસ્થાપિ' ત -પઢિ: ટુ-પાકિસ્તુ ‘વાન્દીપ' રૂતિ . ૨. “ટામિવિ' રૂતિ -પઢિ: I For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका ( ચતુર્થ: निमित्ता न स्यात् प्रवृत्तिरर्थेषु चित्रतन्त्रान्तरगतेषु, परस्परविरोधित्वेन सर्वेषां तथाऽभावात्, अतीताऽजातयोश्चासत्त्वात्, (६) नं च स्यादनृतार्थता वाचः कस्याश्चिदपि, આવ્યાબા ६५१ કોઈ કહે કે “પ્રધાન=પ્રકૃતિ જ જગતનું કારણ છે” તો કોઈ કહે કે “ઈશ્વર જ જગતનું કારણ છે” – આમ, જુદા જુદા શાસ્ત્રોની જુદી જુદી માન્યતા છે. પણ એક વાત સ્પષ્ટ છે કે, જગતનું કારણ જો પ્રકૃતિ હશે, તો ઈશ્વર નહીં હોય અને ઈશ્વર હશે, તો પ્રકૃતિ નહીં હોય. આમ, પરસ્પર વિરોધી હોવાથી, પ્રકૃતિ-ઈશ્વરાદિ બધા તો જગતનું કારણ ન જ બની શકે... તો પણ તે તે શાસ્ત્રોમાં પ્રકૃતિ-ઈશ્વરાદિને ‘જગતકારણ’ શબ્દથી નવાજ્યા છે... હવે જો વસ્તુ વિના શબ્દની પ્રવૃત્તિ ન જ થતી હોય, તો તે શાસ્ત્રોમાં કરેલ, પ્રધાન-ઈશ્વરાદિ વસ્તુનો ઉલ્લેખ કઈ રીતે થયો ? કારણ કે ખરેખર તેવી પ્રધાનાદિ વસ્તુ જ નથી અને વસ્તુ ન હોવાથી તો તમારા મતે શબ્દની પ્રવૃત્તિ જ નહીં થાય (પણ થાય તો છે જ...) સાર : પ્રધાનાદિ વાસ્તવિક વસ્તુ ન હોવા છતાં પણ, તે તે શાસ્ત્રોમાં તેનો શબ્દરૂપે ઉલ્લેખ * " नापि तदुत्पत्तिः, तत्रापि विकल्पद्वयप्रसक्ते:, तथाहि वस्तुनः किं शब्दस्योत्पत्तिरुत शब्दाद्वस्तुनः ? तत्र वस्तुन: शब्दोत्पत्तावकृतसङ्केतस्यापि पुंसः प्रथमपनसदर्शने तच्छब्दोच्चारणप्रसङ्गः, शब्दाद्वस्तूत्पत्तौ विश्वस्यादरिद्रताप्रसक्तिः, तत एव कटककुण्डलाद्युत्पत्तेः । तदेवं प्रतिबन्धाभावात् न शब्दस्यार्थेन सह नान्तरीयकतानिश्चयः । " - नन्दीमलय० टीकायाम् પૃ. ૮ । ૬. ‘તથા ૬ ન સ્યાદ્॰' કૃતિ -૩-પાન: । For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६५२ स्ववाच्यनिष्ठत्वात्, तद्व्यतिरेकेण तदप्रवृत्तेः, (७) सङ्केतवशाच्च शब्दात् प्रतीतिस्तस्य चापोहमन्तरेणान्यत्र कर्तुमशक्यत्वात्, वस्तूनामानन्त्याद् व्यवहारानुपयोगादिति तद्वाच्यतैव ચાહ્યા .. इत्यादि भावनीयम् । तथा अतीताऽजातयोश्चापि वस्तुनोः असत्त्वात् कारणात् न स्यात् प्रवृत्तिरिति । तथा न च स्यादनृतार्थता वाचः कस्याश्चिदपि । कुत इत्याह-स्ववाच्यनिष्ठत्वाद् वाचः प्रतिबन्धभावेन तद्वयतिरेकेण-स्ववाच्यव्यतिरेकेण तदप्रवृत्तेः-वाचोऽप्रवृत्तेरिति । तथा सङ्केतवशाच्च शब्दात् प्रतीतिः, लोके तथादर्शनात् । तस्य च-सङ्केतस्य अपोहम અનેકાંતરશ્મિ .... કર્યો હોવાથી સિદ્ધ થાય છે કે, શબ્દ તે વસ્તુનિઇ નથી... (જો વસ્તુનિઇ હોત, તો પ્રધાનાદિ શબ્દોની પ્રવૃત્તિ જ ન થાત...) અતીત-અનાગતવિષયક શબ્દપ્રવૃત્તિનો અભાવ ત્રીજી વાત, (૧) “પહેલા રાજા થયો હતો” – એવા અતીત પદાર્થવિષયક શબ્દો, અને (૨) ભવિષ્યમાં રાજા થશે” એવા અનાગતપદાર્થવિષયક શબ્દો – આ બંને પ્રકારના શબ્દો વસ્તુ વિના પણ પ્રવર્તે છે, કારણ કે અતીત-અનાગત પદાર્થો વર્તમાનમાં અસત્ છે, છતાં પણ તે શબ્દો તેને વિષય કરે છે... હવે જો, વસ્તુ વિના શબ્દોની પ્રવૃત્તિ ન માનો, તો – અતીત/અનાગત વસ્તુ અવિદ્યમાન હોવાથી – અતીત/અનાગત વસ્તુવિષયક શબ્દોની પ્રવૃત્તિ સંગત થંશે નહીં... - મૃષાવાણીની અસંગતતા - (૬) ચોથી વાત, તમારા મતે શઠાદિ કોઈની પણ વાણી ખોટી નહીં ગણાય, કારણ કે તમે તો શબ્દ-વસ્તુનો પ્રતિબંધ (=સંબંધ) માન્યો છે. ફલતઃ બધા જ શબ્દો વસ્તુની સાથે પ્રતિબદ્ધ જ હોવાથી, કોઈપણ શબ્દોની પ્રવૃત્તિ, પોતાના વિષયને છોડીને નહીં થાય અને એટલે તો શઠાદિના શબ્દો પણ વસ્તુવિષયક જ હોવાથી મૃષા નહીં રહે ! પણ એવું તો કદી દેખાતું નથી.. અપોહમાં જ સંકેતની શક્યતા (૭) પાંચમી વાત, કોઈપણ પદાર્થની તે શબ્દ દ્વારા ત્યારે જ પ્રતીતિ થઈ શકે, કે જ્યારે તેને કોઈએ સંકેત કર્યો હોય કે – આને “ઘટ’ શબ્દથી કહેવો” – આવું જ લોકમાં દેખાય છે, કારણ કે સંકેત વિના કોઈને શબ્દથી પ્રતીતિ થતી નથી. છે “પ્રવૃત્તિરસવુજોડણર્થસન્ધવત્ ચંદ્રિા अतीतानागतं वाच्यं न स्यादर्थे तत्क्षयात ॥" प्रमाणवाति० २/१८ । ૨. ‘તથા ૧ ૮૦' રૂતિ -પાd: ૨. ‘વધાભાવેન' ત ટુ-પાટ: રૂ. ‘વીવાડpવૃત્ત' તિ -પઢિ: I For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ६५३ अनेकान्तजयपताका (વાર્થ: इति ।(८) एतदप्ययुक्तम्, भावार्थशून्यत्वेन वाङ्मात्रत्वात्, अन्यापोहाभिधायकत्वेऽपि वस्तुनि प्रवृत्त्यनुपपत्तेः, तस्य ततो व्यतिरिक्ताव्यतिरिक्तविकल्पदोषप्रसङ्गात् । व्यति ****** * સાહુના વ્યારડ્યા """" न्तरेणान्यत्र-वस्तुनि कर्तुमशक्यत्वात्, अशक्यत्वं च वस्तूनामानन्त्यात् प्रतिवस्तु समयाकरणेन व्यवहारानुपयोगात् सङ्केतस्य इति-एवं तद्वाच्यतैव-अपोहवाच्यतैव इति । एतदाशङ्क्याह-एतदप्ययुक्तं यदनन्तरमुक्तम् । कुत इत्याह-भावार्थशून्यत्वेन हेतुना वाङ्मात्रत्वात्, तस्य । वाङ्मात्रत्वं चान्यापोहाभिधायकत्वेऽपि शब्दस्य, किमित्याह-वस्तुनि प्रवृत्त्यनुपपत्तेः । अनुपपत्तिश्च तस्य-अपोहस्य ततः-वस्तुनः व्यतिरिक्ताव्यतिरिक्तविकल्पाभ्यां यो दोष અનેકાંતરશ્મિ . હવે “ઘટ’ વગેરે શબ્દોનો સંકેત, વસ્તુમાં કરવો બિલકુલ શક્ય નથી, કારણ કે સ્વલક્ષણરૂપ વસ્તુ તો અનંતી છે અને તે બધામાં સંત કરવો તો કોઈના દ્વારા સંભવિત નથી... અને જો દરેક વસ્તુમાં સંકેત ન થાય, તો તે સંકેત, વ્યવહારમાં ઉપયોગી બને નહીં.. આશય એ કે, ઘટ તો અનંત છે – દરેક ઘટમાં તો સંકેત કરવો શક્ય નથી. કેટલાક ઘટમાં સંકેત કરે તો તેનો વ્યવહારમાં કોઈ ઉપયોગ નથી, કારણ કે બધા ઘટ, ‘ઘટ” પદથી વાચ્ય નહીં બને. એટલે અઘટાપોહમાં જ “ઘટ’ પદનો સંકેત થાય છે અને તેથી જ બધા જ ઘટ ઘટ' પદવાચ્ય બની જાય છે. નિષ્કર્ષ આમ, (૧) શબ્દ-અર્થ વચ્ચેના સંબંધનો અભાવ, (૨) અતીતાદિ વિષયક શબ્દપ્રવૃત્તિનો ઉચ્છેદ, (૩) મૃષાવાદની અસંગતિ... આ બધા કારણોથી શબ્દને વસ્તુપ્રતિબદ્ધ માનવા યોગ્ય નથી. એટલે શબ્દથી વાચ્ય માત્ર અપોહ બનશે, વસ્તુ નહીં... ફલત વસ્તુ તો અનભિલાપ્ય જ સિદ્ધ થશે.. (આ બૌદ્ધપૂર્વપક્ષનું બરાબર અવધારણ કરી લેવું. હવે ગ્રંથકારશ્રી આ પૂર્વપક્ષની એકેક વાતોનું નખશીખ નિરાકરણ કરશે. આ ઉત્તરપક્ષ ઘણો વિસ્તૃત (પ્રાયઃ અડધા અધિકાર સુધી) ચાલશે..) બૌદ્ધપૂર્વપક્ષનો આમૂલચૂલ નિરાસ - સ્યાદ્વાદી - (૮) ઉત્તરપક્ષ તમારું આ કથન પણ યુક્ત નથી, કારણ કે આ સંપૂર્ણ કથન ભાવાર્થથી શૂન્ય હોઈ માત્ર બોલવા પૂરતું છે. તે આ પ્રમાણે - જો શબ્દો અન્યાપોહના વાચક હોય, તો તે શબ્દો દ્વારા વસ્તુ વિશે પ્રવૃત્તિ થઈ શકે નહીં. બૌદ્ધ પણ કેમ? સ્યાદ્વાદીઃ કારણ કે તેમાં વિકલ્પો દ્વારા દોષો આવે છે. તે આ પ્રમાણે – અપોહ (=ઈતરવ્યવચ્છેદ) તે પદાર્થથી (૧) ભિન્ન છે, કે (૨) અભિન્ન ? ૨. “સતાકરબેન' તિ -પઢિ: I ૨. “તોષતસ્ય પ્રસ' કૃતિ -પઢિ: | For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६५४ रिक्तत्वे, स च वस्तु अवस्तु वा, वस्तुत्वे, अपरनामा सामान्यवादस्तथा च तद्द्वारायाता अनिवारितप्रसरा दोषाः । न च तदभिधानेऽपि वस्तुनि प्रवृत्तिः । (९) न हि कश्चिद् दण्डं छिन्द्धि इत्युक्तो दण्डिनं छिनत्त्यन्यत्र शब्दार्थव्यवहारानभिज्ञादिति । अवस्तुत्वे तु વ્યારહ્યા છે. स्तत्प्रसङ्गात् । एनमेवाह-व्यतिरिक्तत्वे वस्तुनः अपोहस्य । किमित्याह-सः-अन्यापोहः वस्तु अवस्तु वा । किञ्चातः ? उभयथाऽपि दोष इत्याह-वस्तुत्वेऽपोहस्य व्यतिरिक्तस्य अपरनामा सामान्यवादस्तथा च-एवं च सति तद्वारायाताः-सामान्यद्वारायाताः अनिवारितप्रसरा दोषा वृत्तिविकल्पादिजनिताः । उपचयमाह न चेत्यादिना । न च तदभिधानेऽपि-अपोहाभिधानेऽपि शब्देन वस्तुनि प्रवृत्तिः, तस्य ततोऽन्यत्वात् । एतदेव निदर्शनेनाह न हीत्यादिना । न हि कश्चित्-माणवकः दण्डं छिन्द्धि इत्युक्तो विशेषेण दण्डिनं छिनत्ति तदुपलक्षितम्, अन्यत्र शब्दार्थव्यवहारानभिज्ञात्-एकान्तजडादिति । एवमिहोपलक्षणमपोहस्तदभिधाने कथं तदुपलक्षिते वस्तुनि प्रवृत्तिरित्यर्थः ।। અનેકાંતરશ્મિ - અપોહવાદનું વિકલ્પશઃ ઉમૂલન - (૧) જો અપોહને વસ્તુથી ભિન્ન કહેશો, તો તે અન્યાપોહ (ક) વસ્તુરૂપ માનશો, કે (ખ) અવસ્તુરૂપ? આ બંને પક્ષે દોષ આવે છે. તે આ રીતે - (ક) જો વસ્તુરૂપ માનશો, તો તો તમે વૈશેષિકકલ્પિત સામાન્યનું જ “અપોહ' એવું એક અલગ નામ આપી, ખરેખર તો સામાન્યતત્ત્વનો જ સ્વીકાર કર્યો, કારણ કે વસ્તુથી અલગ અને અનેક વસ્તુઓમાં અનુગત એવો અપોહ ખરેખર તો સામાન્ય જ છે અને આવા સામાન્યરૂપ અપોહનો જ તમે સ્વીકાર કર્યો. એટલે તો સામાન્યપક્ષભાવી જે દોષો હતા કે - “અનેક વસ્તુમાં તે સામાન્ય સંપૂર્ણપણે રહેશે કે એકદેશથી ?... વગેરે” – તે બધા દોષો અહીં અવશ્ય આવશે... બીજી વાત, આવા અપોહનું શબ્દ દ્વારા કથન થાય, તો પણ વસ્તુ વિશે તો પ્રવૃત્તિ ન જ થઈ શકે, કારણ કે વસ્તુથી તો આ અપોહ જુદો છે... (૯) જેમ કોઈ વ્યક્તિને કહ્યું કે – “તું દંડને કાપ” તો તે વ્યક્તિ માત્ર દંડને જ કાપે છે, પણ દંડથી ઉપલક્ષિત દંડીને (-પુરુષને) નહીં... હા ! જે શબ્દ-અર્થના વ્યવહારનો બિલકુલ જાણકાર નથી, તેવો સાવ જડ વ્યક્તિ કદાચ તેવું કરી પણ લે, પરંતુ પ્રાજ્ઞ તો તેવું ન જ કરે ને? અહીં દંડનું કથન થયે, જેમ દંડ વિશે જ કાપવાની પ્રવૃત્તિ થાય છે, પુરુષ વિશે નહીં... તેમ શબ્દથી જો અપોહનું કથન થતું હોય, તો અપોહ વિશે જ પ્રવૃત્તિ થાય, અપોહથી ઉપલક્ષિત વસ્તુ વિશે નહીં... આમ, શબ્દથી વસ્તુવ્યતિરિક્ત અપોહને વાચ્ય માનવામાં, વસ્તુ વિશેની પ્રવૃત્તિ અસંગત થશે... ૨. “શૂન્યાપોદ:' રૂતિ ઇ-પાઠ: I ૨. 'નિર્ણયન્ના' રૂતિ -પાઠ: I For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ६५५ अनेकान्तजयपताका (ચતુર્થ: तदभिधाने न किञ्चिदुक्तं स्यात्, कथमेवमवस्तुत्वप्रतिपत्तिपुरस्सरा तत्प्रवृत्तिः ? (१०) न च तत्प्रतिपत्तावर्थतो वस्तुप्रतिपत्तिः, तुच्छत्वेन तस्यैवाप्रतिपत्तेः, अन्यथाऽवस्तुत्वविरोधात्, तस्य तेनाप्रतिबन्धात्, सामर्थ्यासिद्धेश्च । अव्यतिरिक्तत्वे वस्तुन एवापोहत्वात् - થાક્યો ... द्वितीयं विकल्पमधिकृत्याह-अवस्तुत्वे पुनरपोहस्य तदभिधाने-अवस्त्वभिधाने । किमित्याह-न किञ्चिदुक्तं स्यात्-भवेत्, कथमेवमवस्तुप्रतीतिपुरस्सरा तत्प्रवृत्तिस्तस्मिन्वस्तुनि प्रवृत्तिः ? न च तत्प्रतिपत्तौ-अपोहप्रतिपत्तौ सत्यां शब्देन अर्थतः-अर्थापत्त्या तत्प्रतिबन्धान्यथाऽनुपपत्तिलक्षणया वस्तुप्रतिपत्तिः-स्वलक्षणप्रतिपत्तिः । कुत इत्याह-तुच्छत्वेन हेतुना तस्यैव-अपोहस्य अप्रतिपत्तेः शब्देन । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमेऽवस्तुत्वविरोधात् प्रक्रमादपोहस्य, तथा तस्य-तुच्छस्यापोहस्य तेन-वस्तुना सह अप्रतिबन्धात् तादात्म्याद्ययोगेन, तथा सामर्थ्यासिद्धेश्च तस्यैव तुच्छस्यापोहस्य । अनेन तद्व्यति અનેકાંતરશ્મિ .... તેથી વસ્તુવ્યતિરિક્ત અપોહને વસ્તુ માનવારૂપ પ્રથમપક્ષ ઉચિત નથી... (ખ) જો વસ્તુતિરિક્ત અપોહને અવસ્તુ માનો, તો તેવા અને કહેવા દ્વારા ખરેખર તો શબ્દ દ્વારા કશું જ કહેવાય નહીં... આશય એ કે, સત્ વસ્તુને તો તમે શબ્દવાચ્ય માનતાં નથી અને અપહરૂપ અસત્ વસ્તુને શબ્દવાચ્ય કહો છો... પણ અપોહ જો અસતું હોય, તો તેને શબ્દ શી રીતે કહે ? ફલતઃ તે શબ્દ દ્વારા કોઈનું પણ કથન થાય નહીં. વળી, શબ્દ દ્વારા અપહરૂપ અવસ્તુની પ્રતીતિ થયે, વસ્તુ વિશે પ્રવૃત્તિ શી રીતે સંગત બને? (શું પ્રતીતિ અસત્ પદાર્થની અને પ્રવૃત્તિ સત્ પદાર્થ વિશે – એવું કદી બને ?). (૧૦) બૌદ્ધ : અપોહ તે વસ્તુ વિના હોઈ શકે જ નહીં – એમ અપોહ/વસ્તુ વચ્ચે પ્રતિબંધ (=સંબંધ) હોવાથી, શબ્દ દ્વારા અપોહનો બોધ થયે, અથપત્તિથી સ્વલક્ષણરૂપ વસ્તુનો પણ બોધ થાય... ફલતઃ વસ્તુ વિશે પ્રવૃત્તિ અસંગત નહીં રહે... સ્યાદાદીઃ આ વાત પણ બરાબર નથી, કારણ કે અપોહ તો તુચ્છ (=અવસ્તુરૂપ) હોવાથી, તે અપોહનો શબ્દ દ્વારા બોધ શક્ય જ નથી... બૌદ્ધ : (અન્યથાક) અવસ્તુરૂપ હોવા છતાં પણ, તેનો બોધ માની લઈએ તો? સ્યાદ્વાદીઃ તો તો તેને અવસ્તુ માનવું અસંગત ઠરશે, કારણ કે બોધ થાય તો તેને અવસ્તુ કેમ કહેવાય ? (અને અવસ્તુ હોય તો તેનો બોધ કેમ થાય?) એટલે અપોહનો બોધ જ સંગત નથી, તો અર્થોપત્તિ દ્વારા વસ્તુનો બોધ પણ શી રીતે સંગત બને ? બીજી વાત, અપોહ તો તુચ્છરૂપ હોઈ, તેની સાથે પ્રતિબંધ (=સંબંધો પણ સંભવિત નથી, કારણ કે વસ્તુ-અવસ્તુ વચ્ચે (૧) તાદાભ્ય સંબંધ પણ ન ઘટે, અને (૨) તદુત્પત્તિ સંબંધ પણ ન ૨. “શબ્દન' રૂતિ પાડો ઇ-પુતછે નાતિ | For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६५६ तदभिधायकत्वं शब्दानामिति व्यर्थस्तत्प्रतिक्षेपाभिनिवेशः ॥ (૨૨) માદન વ્યર્થ:, વીર્ઘ વત્નક્ષUાં પુરો થાય વ્યાવૃત્તિ-વ્યાવૃત્તિ તોस्तत्त्वाभिधानात् । न च तच्छब्दार्थः साक्षात्, अपि तु विकल्पपरिनिष्ठित आन्तरः, - વ્યાડ્યા .......... रिक्तविकल्पदोषोऽवसेयः । यदाह-अव्यतिरिक्तत्व इत्यादि । अव्यतिरिक्तत्वे 'तुच्छापोहस्य वस्तुनः अभ्युपगम्यमाने' इति प्रक्रमः । किमित्याह-वस्तुन एवापोहत्वात् कारणात् तदभिधायकत्वं-वस्त्वभिधायकत्वं शब्दानामिति-एवं व्यर्थः-निष्फलः तत्प्रतिक्षेपाभिनिवेशःशब्दानां वस्त्वभिधायकत्वप्रतिक्षेपाभिनिवेशः ।। आहेत्यादि । आह पर:-न व्यर्थो यथोदितोऽभिनिवेशः । कुत इत्याह-बाह्यं स्वलक्षणं पुरोधाय-अग्रतः कृत्वा व्यावृत्ति-व्यावृत्तिमतोस्तत्त्वाभिधानात्-एकत्वाभिधानाद् भवता । न च तच्छब्दार्थः-बाह्यं स्वलक्षणं साक्षात्-अव्यवधानेन, अपि तु विकल्पपरिनिष्ठित आन्तरः - અનેકાંતરશ્મિ - ઘટે... એમ એકે સંબંધ ન હોવામાં, અપોહનો બોધ થયે પ્રતિબંધવિધયા વસ્તુનો બોધ શી રીતે મનાય? અને તુચ્છ અપોહમાં એવું સામર્થ્ય પણ સિદ્ધ નથી, કે જેથી પોતાનો બોધ થયે વસ્તુનો બોધ કરાવે.. તેથી વસ્તુતિરિક્ત અપોહને અવસ્તુ માનવારૂપ બીજો પક્ષ પણ ઉચિત નથી... આમ, પુષ્કળ દોષો હોવાથી, અપોહને વસ્તુભિન્ન માનવો યોગ્ય નથી, એટલે પ્રથમવિકલ્પ તો અયુક્ત છે. (૨) જો અપોહને વસ્તુથી અભિન્ન કહેશો, તો વસ્તુ-અપોહ બંને એક થઈ જશે, અર્થાત્ અપોહ પણ વસ્તુરૂપ બનશે... અને તેથી તો “શબ્દ તે અપોતાનું સ્વલક્ષણરૂપ વસ્તુનું કથન કરે છે” – એમ શબ્દોની વસ્તુવાચકતા જ માનવી રહી... સાર ઃ તેથી “શબ્દ તે વસ્તુવાચક બને” – એ વાતનો પ્રતિક્ષેપ કરવાનો કદાગ્રહ વ્યર્થ છે... એટલે વસ્તુ શબ્દથી વાચ્ય બને જ અને તેથી તે વસ્તુ અભિલાપ્ય પણ બને જ... - આંતરધર્મીની શદવાચ્યતાનો નિરાસ - (૧૧) બૌદ્ધ: “શબ્દ તે વસ્તુવાચક બને” એ વાતનો પ્રતિક્ષેપ કરવાનો અમારો અભિનિવેશ વ્યર્થ નથી, કારણ કે ઉપર તમે બાહ્ય સ્વલક્ષણને આગળ કરીને કહ્યું હતું કે “અન્યાપોહ (=અન્યવ્યાવૃત્તિ) અને તે વ્યાવૃત્તિવાળો પદાર્થ બંને એક છે અને તેથી અન્યાપોહ વાચ્ય બનતાં, તદભિન્ન વ્યાવૃત્તિવાળો પદાર્થ પણ વાચ્ય બને જ' - તે વિશે અમારે એ કહેવું છે કે, શબ્દનો વિષય સાક્ષાતુ=અવ્યવધાનરૂપે=સીધો જ બાહ્ય સ્વલક્ષણ નથી. પ્રશ્ન તો કોણ છે? ૧. “પ્રતિવેધનવેશ:' રૂતિ -પાd: I For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ६५७ अनेकान्तजयपताका (વાર્થ: तस्माच्च धर्मिणो व्यावृत्तयस्तत्त्वान्यत्वेनानिर्वचनीया इति न, इत्थमपि ततो वस्तुनि प्रवृत्त्यनुपपत्तेः, तत्प्रतिपत्त्यभावात्, एवमपि प्रवृत्तावतिप्रसङ्गात्, आन्तरार्थ एव शब्दस्य - વ્યારહ્યા છે.... शब्दार्थः । तस्माच्च धर्मिणः-आन्तराद् विकल्पपरिनिष्ठितात् । किमित्याह-व्यावृत्तयस्तत्त्वान्यत्वेनानिर्वचनीया इति कृत्वा न व्यर्थस्तत्प्रतिक्षेपाभिनिवेश इति क्रिया । एतदाशङ्क्याह-न, इत्थमपि ततः प्रक्रमाच्छब्दात् । किमित्याह-वस्तुनि प्रवृत्त्यनुपपत्तेः । अनुपपत्तिश्च तत्प्रतिपत्त्यभावात्-वस्तुप्रतिपत्त्यभावात् ततः शब्दादिति । एवमपि-ततः प्रतिपत्त्यभावेऽपि प्रवृत्तौ अभ्युपगम्यमानायां किमित्याह-अतिप्रसङ्गात् सर्वत्र प्रवृत्त्यापत्त्या । - અનેકાંતરશ્મિ છે જવાબ : વિકલ્પથી ઊભો થયેલ સામાન્યાકાર ( બુદ્ધિપ્રતિભાસિત આંતરાકાર) જ શબ્દનો ષય છે... અને આવા વિકલ્પજન્ય સામાન્યાકારરૂપ આંતરાકારથી અન્યાપોહ (=અન્યવ્યાવૃત્તિ) ‘ભિન્ન છે, કે અભિન્ન એવું નિર્વચન થઈ શકે નહીં. એટલે ‘વસ્તુથી અપોહ ભિન્ન છે કે અભિન્ન' – એવા બધા દોષો પણ નહીં આવે અને તેથી વિકલ્પજન્ય આંતરાકાર જ શબ્દવાચ્ય બનશે, વસ્તુ નહીં... ફલતઃ અમારા ઈષ્ટની સિદ્ધિ હોવાથી, અમારો અભિનિવેશ વ્યર્થ નથી... (આશય એ કે, બૌદ્ધ શબ્દવાચ્ય અન્યાપોહ માને છે અને તેનો અર્થ સાથે પ્રતિબંધ હોવાથી અર્થપ્રતિપત્તિ માને છે ત્યાં “અર્થ' એટલે ઘટાદિ સ્વલક્ષણ લઈને જૈને આપત્તિ આપી કે તે ભિન્ન/ અભિન્ન? વગેરે... ત્યાં બૌદ્ધ કહે છે, “અર્થ એટલે સ્વલક્ષણ નથી, પણ અંદર ઊભો થતો વિકલ્પજન્ય આકાર એ જ અર્થ છે... અને તેની સાથે અપોહના ભિન્નભિન્નત્વ વિકલ્પ થઈ શકે નહીં કે જેનાથી આપત્તિ અપાય...) સ્યાદ્વાદીઃ તમારું આ કથન પણ બરાબર નથી, કરણ કે આવું કહેવામાં પણ વસ્તુ વિશેની પ્રવૃત્તિ તો અસંગત જ રહે... જુઓ, ઉપરોક્ત કથનમાં તમે, વિકલ્પજન્ય આંતરસામાન્યાકાર વિશે જ શબ્દને ચરિતાર્થ માન્યો, અર્થાત્ શબ્દથી માત્ર આંતરનો જ બોધ માન્યો, સ્વલક્ષણરૂપ વસ્તુનો નહીં... હવે જો શબ્દથી સ્વલક્ષણરૂપ વસ્તુનો બોધ જ ન થાય, તો તે શબ્દ દ્વારા વસ્તુ વિશે પ્રવૃત્તિ શી રીતે થાય ? પ્રશ્નઃ વસ્તુનો બોધ ન થવા છતાં પણ, તે શબ્દ દ્વારા વસ્તુ વિશે પ્રવૃત્તિ માની લઈએ તો? ઉત્તર : અરે ! તો તો સર્વત્ર પ્રવૃત્તિ થવાનો અતિપ્રસંગ આવશે.... ભાવ એ કે, ઘટનો બોધ થયા વિના પણ, ‘ઘટ’ શબ્દથી જેમ ઘટ વિશે પ્રવૃત્તિ થાય છે, તેમ પટાદિ તમામ પદાર્થ વિશે પણ “તેન વિન્ધપ્રતિવિખ્ય દ્વામિતિ યત્વતિપન્ન તપ પ્રતિક્ષપ્તમવયમ, તત્રપિ વિન્ધપ્રતિવિષ્ય शब्देन प्रतिपन्ने वस्तुनि प्रवृत्त्यनुपपत्तेः ।" - इति नन्दीमलय० टीकायाम् पृ० १२ ॥ १. द्रष्टव्यं ६५६तमं पृष्ठम् । For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ६५८ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता चरितार्थत्वादिति । (१२) दृश्यविकल्प्याथैकीकरणाद् वस्तुनि प्रवृत्तिरिति चेत्, न, तदेकीकरणासिद्धेः, दृश्यविकल्प्ययोरत्यन्तभिन्नत्वात्, साधायोगात्, एकस्योभयानुभवितुरभावात् तदा द्वयदर्शनादर्शनविकल्पानुपपत्तेः । आद्यपक्षे भेदेनैवोभयप्रतिपत्तेः ............... व्याख्या ............. आपत्तिश्च सर्वत्र प्रतिपत्त्यभावेन । प्रतिपत्त्यभावश्च आन्तरार्थ एव शब्दस्य चरितार्थत्वादिति भावनीयम् । दृश्येत्यादि । दृश्यविकल्प्याथैकीकरणात्-स्व-सामान्यलक्षणैकीकरणात् वस्तुनिबाह्ये स्वलक्षणे प्रवृत्तिः । इति चेत्, एतदाशङ्क्याह-नेत्यादि । न-नैतदेवम् । कुत इत्याहतयोः-दृश्यविकल्प्ययोः एकीकरणासिद्धेः । असिद्धिश्च दृश्यविकल्प्ययोः-स्वसामान्यलक्षणयोः अत्यन्तभिन्नत्वात् । अत्यन्तभिन्नत्वे साधायोगात्, साधर्म्यं चैकीकरणनिमित्तमित्यभिप्रायः । तथा एकस्येत्यादि । एकस्य-कस्यचिदुभयानुभवितुः-स्वसामान्यलक्षणा ............... मनेतिरश्मि * પ્રવૃત્તિ કેમ ન થાય? (પછી ભલે ને પટાદિનો બોધ પણ ન થતો હોય) તેથી શબ્દથી વસ્તુના બોધ વિના, વસ્તુ વિશે પ્રવૃત્તિ મનવી ન્યાયસંગત નથી... ને બૌદ્ધકૃત પ્રવૃત્તિસમંજસતાનો નિરાસ (१२) बौद्ध : २७६ द्वा२। यद्यपि वियर्नु ४ जथन थाय छे, ५९ प्रमाता, (१) दृश्य સ્વલક્ષણ, અને (૨) વિકથ્ય સામાન્યાકાર... એ બંનેનું એકીકરણ કરી સ્વલક્ષણરૂપ વસ્તુ વિશે प्रवर्ते छ... (म वस्तु विशे प्रवृत्ति संगत ४ छे...) સ્યાદ્વાદીઃ આ કથન પણ બરાબર નથી, કરણ કે પહેલી વાત તો એ જ કે દશ્ય અને વિકધ્યનું मेडी४२९॥ ०४ सिद्ध नथी... प्रश्न : ५९॥२५॥ ? ઉત્તરઃ કારણ એ જ કે, એકીકરણ કરવા બેનું સાદશ્ય હોવું જરૂરી છે. (સમાનતા હોય તો જ तेमोन मेडी २९॥ संभावित छ, अन्यथा नही...) ५९। स्वसाक्षए।-सामान्य तो अत्यंतभिन्न होवाथी, તેઓનું સાદૃશ્ય જ નથી, તો તેઓનું એકીકરણ શી રીતે સંભવે ? બીજી વાત, બૌદ્ધમતમાં તો દશ્ય-વિકધ્ય બંને પદાર્થનો અનુભવ કરનાર, કોઈ એક પ્રમાતા *"अपि च - अर्थक्रियार्थी प्रेक्षावान् प्रमाणमन्वेषयति, न चाभिप्रायविषयं विकल्पप्रतिबिम्बं विवक्षितार्थक्रियासमर्थं, किन्तु बाह्यमेव वस्तु, न च वाच्यम् - अभिप्रायविषयं विकल्पप्रतिबिम्बं ज्ञात्वा बाह्ये वस्तुनि प्रवर्तिष्यते तेनायमदोष इति, अन्यस्मिन् ज्ञाते अन्यत्र प्रवृत्त्यनुपपत्तेः न हि घटे परिच्छिन्ने पटे प्रवृत्तिर्युक्ता ।" - इति नन्दीमलय० टीकायाम् पृ० १२ । *"दृश्यविकल्प्यार्थावेकीकृत्य वस्तुनि प्रवर्तते इति चेत्, तथाहि तदेव विकल्पप्रतिबिम्बकं बहीरूपतयाऽध्यवस्यति ततो बहिः प्रवर्तते तेनायमदोष ईति, न, तयोरेकीकरणासिद्धेः, अत्यन्तवैलक्षण्येन साधायोगात्, साधर्म्यं चैकीकरणनिमित्तम्, अन्यथाऽतिप्रसङ्गात् ।" - इति नन्दीमलय० टीकायाम् पृ. १२ । १. 'तथा' इत्यधिकः क-पाठः । For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ६५९ अनेकान्तजयपताका ( ચતુર્થ किमेकीकरणेन ? चरमपक्षे तु तदप्रतिपत्तेः कथं तेनैवैकीकरणम् ? तद्भावेऽपि दृश्यस्य એ વ્યારા नुभवितुः प्रमातुरभावात् परपक्षे । तथा तदेत्यादि । तदा-तस्मिन्नेकीकरणकाले द्वयं-दृश्यविकल्प्याख्यं तस्य दर्शनादर्शने ते एव विकल्पौ एताभ्यामनुपपत्तिः-अघटमानता ततस्तदेकीकरणासिद्धिः । एतदुक्तं भवति-दृश्य-विकल्प्याथैकीकरणकाले तद्वयदर्शनमदर्शनं वा स्यात् । तत्र आद्यपक्षे-द्वयदर्शनपक्षे किमित्याह-भेदेनैव-असङ्कीर्णत्वेनैव उभयप्रतिपत्तेः, प्रक्रमात् दृश्य-विकल्प्यप्रतिपत्तेः, किमेकीकरणेन प्रयोजनाभावात् ? न किञ्चिदित्यर्थः । चरमपक्षेतु-द्वयादर्शनपक्षे तु किमित्याह-तदप्रतिपत्तेः-साधादधिकृतदृश्याप्रतिपत्तेः कारणात् कथं तेनैव-दृश्येनैव एकीकरणम् ? अदर्शनाविशेषे किमित्यनेन एवेति भावः । अभ्युच्चयमाहतद्भावेऽपीत्यादिना । तद्भावेऽपि-दृश्य-विकल्प्याथैकीकरणभावेऽपि । किमित्याह-दृश्यस्य ... અનેકાંતરશ્મિ ... ન હોવાથી તો, એકીકરણ કોણ કરે? વળી, વક્ષ્યમાણ વિકલ્પની અસંગતિ જ થશે. તે આ રીતે - પ્રમાતા, જે વખતે દશ્ય-વિકધ્યનું એકીકરણ કરે છે, તે વખતે તે બેનું દર્શન (૧) છે, કે (૨) નહીં? (૧) જો દશ્ય-વિકપ્ય બંનેનું દર્શન હોય, તો તો બંનેનો અસંકીર્ણરૂપે (=જુદા જુદા રૂપે) જ બોધ માનવો પડે. (તો જ તે “બે’નું દર્શન કહેવાય) અને એ રીતે જો જુદા જુદા રૂપે જ દર્શન થાય તો તે પ્રમાતા તેઓનું એકીકરણ શા માટે કરે ? (એટલે કોઈ પ્રયોજન ન હોવાથી એકીકરણ થશે નહીં.) આશય : પ્રયોજન એટલા માટે નથી કે માત્ર વિકધ્યનું દર્શન થતું હોય, દશ્યનું ન થતું હોય તો દશ્યમાં પ્રવૃત્તિની ઉપપત્તિ માટે દશ્યની પ્રતિપત્તિ અને તેના માટે વિકલ્થ સાથે એકીકરણ માનવું પડે. જો બંનેનું દર્શન થઈ જ જતું હોય તો તેનાથી જ પ્રવૃત્તિની ઉપપત્તિ થઈ જશે, એકીકરણની જરૂર જ નથી... તેથી પ્રથમવિકલ્પ તો યુક્ત નથી.. (૨) જો દશ્ય-વિકલ્પ બંનેનું દર્શન ન થાય (અર્થાત્ માત્ર વિકધ્યનો જ બોધ થાય), તો દશ્યનો (=સ્વલક્ષણનો) સાધરૂપે બોધ થાય જ નહીં અને તો માત્ર દશ્યની સાથે જ એકીકરણ કરવાનું કેમ કહો છો? આશય એ કે, અદર્શન તો ઘણા પદાર્થનું છે, તો તે બધાને છોડીને માત્ર દશ્યની સાથે જ એકીકરણ કેમ ? (તાત્પર્ય : જો બેનું દર્શન નથી, તો સાધમ્પનું ગ્રહણ ન થાય અને તો તેના વિના દશ્યપ્રતિપત્તિ જ ન થાય અને તો પછી તેની સાથે એકીકરણ કઈ રીતે થાય?) માટે, બીજો વિકલ્પ પણ યુક્ત નથી... આમ, બંને વિકલ્પ પ્રમાણે દશ્ય વિકધ્યની એકીકરણતા અસંભવિત છે... કદાચ તે બંનેની એકીકરણતા માની લો, તો પણ વસ્તુ વિશે તો પ્રવૃત્તિ ન જ ઘટે, કારણ કે ૨. ‘ટ્રસ્થાá' કૃતિ -પટિ: I For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ................... अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६६० विकल्प्येनैकीकृतत्वाद् विकल्पमात्रतापत्तेः, तदवगमाद् वस्तुन्यप्रवृत्तिरेव । (१३) न वै स्वविभिन्नदृश्यस्य विकल्प्येनात्मसात्करणमेकीकरणम्, अपि त्वस्यैवाध्यवसिततद्भावता । तथाहि-विकल्प्यमेव दृश्यमित्यध्यवस्य प्रवर्तत इति । एतदप्यनालोचितमनोहरम्, तस्यैवाध्यवसिततद्भावताऽसिद्धेः, अतदाभेन तद्भावाध्यवसायविरोधात्, ..... .व्याख्या ........ स्वलक्षणस्य विकल्प्येन-सामान्यलक्षणेन एकीकृतत्वात् कारणात् विकल्पमात्रतापत्तेः हेतोः तदवगमात्-विकल्प्यावगमात् कारणाद् वस्तुनि-स्वलक्षणे अप्रवृत्तिः एव, तदनवगमादित्यर्थः । पराकूतमाह न वै इत्यादिना । न वै-नैव स्वविभिन्नदृश्यस्य, विकल्प्यापेक्षया विकल्प्यात्मनो विभिन्नदृश्यस्येत्यर्थः । विकल्प्येनात्मसात्करणमेकीकरणमिह गृह्यते, अपि त्वस्यैवविकल्प्यस्य अध्यवसिततद्भावता-विनिश्चितदृश्यभावता । एतद्भावनायैवाह-तथाहीत्यादि । तथाहीति पूर्ववत् । विकल्प्यमेव दृश्यमित्यध्यवस्य-विनिश्चित्य प्रवर्तत इति । एतदाशङ्क्याह-एतदपि-अनन्तरोदितमनालोचितमनोहरम् । कुत इत्याह-तस्यैव-विकल्प्यस्य अध्यवसिततद्भावताऽसिद्धेः । असिद्धिश्च अतदाभेन-अतदाकारेण विकल्प्येन तद्भावाध्यव ... मनेतिरश्मि * દશ્યનું વિકથ્યની સાથે એકીકરણ થવાથી તો – સ્વલક્ષણનો પણ સામાન્યરૂપે જ બોધ થવાથી - માત્ર સામાન્યાકારરૂપ વિકષ્ણ જ શેષ રહેશે. અને તેથી તો માત્ર વિકધ્યનો (=સામાન્યાકારનો) જ બોધ થવાથી, સ્વલક્ષણ વસ્તુ વિશે પ્રવૃત્તિ થશે નહીં. વસ્તુ વિશે પ્રવર્તક તદધ્યવસાયનો નિરાસ - (१३) बौद्ध : तमे अभा२। 'मेडी४२९।' ४डेवाना माशयने सम४या नही... "सामान्या२ વિકધ્યથી અત્યંતભિન્ન સ્વલક્ષણદેશ્યનું, સામાન્યાકારની સાથે આત્મસા=અભિન્ન=એકમેક થવું” - तेने समे सही४२९॥ नथी डेतi. પણ, “વિકધ્યનો જ દશ્યરૂપે નિશ્ચય થવો, અર્થાત્, સામાન્યાકારનો જ સ્વલક્ષણરૂપે અધ્યવસાય થવો” - તેને જ અમે એકીકરણ કહીએ છીએ... આવા એકીકરણથી તો વસ્તુ વિશે પ્રવૃત્તિ પણ સંગત થશે, કારણકે શબ્દથી પ્રતિપાદ્ય સામાન્યાકાર હોવા છતાં, તેમાં સ્વલક્ષણનો અધ્યવસાય (=निश्चय) २ (ते ४ स्वस छ तेj मानी) प्रमातानी स्वतः। विशे निधि प्रवृत्ति थशे... સ્યાદ્વાદી : આ કથન પણ ન વિચારીએ ત્યાં સુધી જ મનોહર લાગે એવું છે, કારણ કે પહેલી વાત તો એ જ કે, વિકધ્યનો દશ્યરૂપે અધ્યવસાય થવો જ સિદ્ધ નથી... કારણ કે, વિકધ્યમાં દશ્યનો આકાર નથી તેથી વિકધ્યથી દશ્યનો અધ્યવસાય થઈ ન શકે. प्रश्न : (अन्यथा=) 40.1२ न होवा छतi ५९l, सामान्या२मा स्वलक्षानो अध्यवसाय ............. १. 'विकल्पो नैकी०' इति ग-पाठः । For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ६६१ अनेकान्तजयपताका (चतुर्थः अतिप्रसङ्गात्, नीलाकारबोधेन पीताध्यवसायापत्तेः, इत्यसमञ्जसत्वेन व्यवहारोच्छेदप्रसङ्गात् ॥ (१४) किञ्च कः खलु विकल्प्यमेव दृश्यमित्यध्यवस्यति ? विकल्प एवेति चेत्, न, तत्र सामान्यावभासनात्, अन्यथा विकल्पत्वायोगात् । अन्य इति चेत्, न, ............ व्याख्या ............. सायविरोधात्-दृश्यभावाध्यवसायविरोधात् । विरोधश्च अतिप्रसङ्गात् । अतिप्रसङ्गश्च नीलाकारबोधेन पीताध्यवसायापत्तेः अध्यवसिततद्भावतया । इति-एवमसमञ्जसत्वेन व्यवहारोच्छेदप्रसङ्गात् 'एतदप्यनालोचितमनोहरम्' इति । दूषणान्तरमाह किञ्चेत्यादिना । किञ्च कः खलु-प्रमाता विकल्प्यमेव दृश्यमित्यध्यवस्यति ? विकल्प एवेति चेत्, एतदाशङ्क्याह-न, तत्र-विकल्पे सामान्यावभासनात्, अन्यथा-दृश्याध्यवसाये सति विकल्पत्वायोगात् । अन्य इति चेत्-विकल्पादन्यो विकल्प्यमेव ............. मनेतिरश्मि ...... (=निश्चय) मानी समेतो? ઉત્તરઃ તો તો અતિપ્રસંગ એ આવશે કે, નીલાકાર બોધથી પણ પીતનિશ્ચય થવા લાગશે ! કારણકે ઉપરોક્ત રીતે તો નીલપદાર્થમાં અસમાન પણ પીતપદાર્થનો નિશ્ચય થવો શક્ય છે... અને એ રીતે તો – “નીલજ્ઞાનથી પીતનો નિશ્ચય, પીતજ્ઞાનથી રક્તનો નિશ્ચય, ઘટજ્ઞાનથી ગર્દભનો निश्चय..." - मेवी मधी अस४सतानो हामी थवाथी, सर्व व्यवहा२नो ७७६ थशे ! તેથી વિકધ્યમાં દશ્યનો અધ્યવસાય થવો બિલકુલ સંભવિત નથી, એટલે તમારું કથન અનાલોચિત મનોહર જ છે. _ (१४) पी पात, मेयो यो भाता छ,४ विप्यने ४ दृश्य तरी निश्चय ४२ छ ? मानो पडेल तभे ४ाजमापो... पौद्ध : 'विप्यशान'... अर्थात् मावि८५४, विप्यने दृश्य तरी निश्चय ४२ छे.. સ્યાદ્વાદી : અરે ! વિકલ્પમાં તો માત્ર સામાન્યાકારરૂપ વિકષ્ણનો જ બોધ થાય છે, બાકી જો તેનાથી દશ્ય=સ્વલક્ષણનો બોધ માનો, તો તો તેની વિકધ્યરૂપતા જ નહીં રહે ! કારણ કે ટ્વલક્ષણનો *"अपि च कश्चैतावेकीकरोतीति वाच्यम्, स एव विकल्प इति चेत्, तद् न, तत्र बाह्यस्वरूपलक्षणानवभासात्, अन्यथा विकल्पत्वायोगात्, अनवभासितेन चैकीकरणासम्भवात्, अतिप्रसक्तेः।" - इति नन्दीमलय० टीकायाम् पृ. १२ । *"अथ विकल्पादन्य एव कश्चिद्विकल्प्यमेवार्थं दृश्यमित्यध्यवस्यति, हन्त तर्हि स्वदर्शनपरित्यागप्रसङ्गः, एवमभ्युपगमे सति बलादात्मास्तित्वप्रसक्ते:, तथाहि - निर्विकल्पकं न विकल्प्यमर्थं साक्षात्करोति तदगोचरत्वात्, ततो न तत् दृश्यमर्थं विकल्पेन सहैकीकर्तुमलं, न च देशकालस्वभावव्यवहितार्थविषयेषु शब्दविकल्पेषु तद्विषये निर्विकल्पकसम्भवः, तत्कथं तत्र तेन दृश्यविकल्पार्थकीकरणम्, ततो विकल्पादन्यः सर्वत्र दृश्यविकल्पावर्थावेकीकुर्वन् बलादात्मैवोपपद्यते, न च सोऽभ्युपगम्यते, तस्माच्छब्दो बाह्यस्यार्थस्य वाचक इत्यकामेनापि प्रतिपत्तव्यम् ।" - इति नन्दीमलय० टीकायाम् पृ. १२ । For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩થાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६६२ आत्मवादापत्तेः, तत्तथाऽध्यवसायनिमित्ताभावाच्च । (१५) तथाविधशब्दात् तथाविधविकल्पजन्मैवाध्यवसिततद्भावतेति चेत्, अभ्युपगतं तर्हि शब्दस्यार्थवाचकत्वम् । तथाहिइदमेवास्य तद्वाचकत्वं यत् तथा तदाकारविकल्पजनकत्वम् । तच्चेदिष्यत एव तथा दृश्यमित्यध्यवस्यति, एतदाशङ्याह-न, आत्मवादापत्तेः स एव विकल्पादन्यो बोध आत्मेत्यापद्यते । दूषणान्तरमाह-तत्तथाऽध्यवसायनिमित्ताभावाच्च तस्य-विकल्प्यस्य दृश्याध्यवसायनिमित्ताभावाच्च । तथाविधेत्यादि । तथाविधशब्दात्-विशिष्टविकल्पनिबन्धनात् । तथाविधविकल्पजन्मैव-विशिष्टविकल्पोत्पाद एव अध्यवसिततद्भावता । इति चेत्, एतदाशङ्क्याह-अभ्युपगतं तर्हि शब्दस्य अर्थवाचकत्वम् । एतदेवाभिधातुमाह तथाहीत्यादिना । तथाहीत्युपप्रदर्शने । इदमेवास्य-शब्दस्य तद्वाचकत्वम्-अर्थवाचकत्वं यत् तथा અનેકાંતરશ્મિ .... અધ્યવસાય કરનારને તો તમે ‘નિર્વિકલ્પ’ કહો છો..., તેથી વિકધ્યનો દશ્ય કરીકે અધ્યવસાય વિકલ્પ કરે છે, એવું તો ન માની શકાય. બૌદ્ધ વિકલ્પથી બીજો જ કોઈ પ્રમાતા, વિકથ્યને દશ્ય તરીકે નિશ્ચય કરે છે... સ્યાદ્વાદી: અરે ! એ બીજા કોઈ પ્રમાતા તરીકે તો તમારે, વિકલ્પથી જુદો “જ્ઞાનસ્વરૂપ આત્મા” જ સ્વીકારવો રહ્યો... અને એટલે તો આત્મવાદની આપત્તિ આવશે. ભાવ: બૌદ્ધો જુદું કોઈ આત્મતત્ત્વ નથી માનતાં, પણ જ્ઞાનસંતાનને જ આત્મા કહે છે... પ્રસ્તુતમાં વિકધ્યને દશ્ય તરીકે અધ્યવસાય કરનાર પ્રમાતા તરીકે, નિર્વિકલ્પ કે વિકલ્પ એકે જ્ઞાનસંતાન ઘટતી નથી.. હવે એ પ્રમાતા તરીકે જો કોઈ બીજાને માનો, તો એ “બીજા' તરીકે આત્માની જ સિદ્ધિ થશે... ફલતઃ બૌદ્ધને પણ આત્મા માનવો પડશે... (જે બિલકુલ ઇષ્ટ નથી.) ત્રીજી વાત, જો વિકધ્યમાં, દશ્યના અધ્યવસાય થવાનું કોઈ નિમિત્ત હોય, તો કદાચ તેવું માની પણ લેવાય.. પણ તેમાં તેવું કોઈ નિમિત્ત જ નથી, કે જેના આધારે તેમાં દશ્યનો અધ્યવસાય થાય.. તો તમારું કથન શી રીતે વ્યાજબી ગણાય ? આ વિશિષ્ટ વિકલ્પ માનવામાં અર્થવાચકતાનું આપાદાન (૧૫) બૌદ્ધ : (વિકલ્પથી શબ્દની, શબ્દથી વિકલ્પની, પછી તે વિકલ્પથી શબ્દની ઉત્પત્તિ થાય.. એવો બૌદ્ધનો મત ધ્યાનમાં લેવો.) વિશિષ્ટ પ્રકારના વિકલ્પનું કારણ એવા શબ્દથી વિશિષ્ટ વિકલ્પની ઉત્પત્તિ માની લઈએ તો? આશય એ કે, વિકલધ્ય-દશ્યનું એકીકરણ કોઈ કરતું નથી, થતું નથી... એટલે પૂર્વોક્ત દોષોને અવકાશ નથી. પણ શબ્દથી એવો વિકલ્પ જ ઉત્પન્ન થાય છે કે જેમાં વિકથ્ય, દશ્યરૂપે ભાસે છે અને તેથી દશ્યની પ્રતિપત્તિ-પ્રવૃત્તિ થાય છે... સ્યાદ્વાદી : અરે, વાહ ! આવું કહેવાથી તો તમે, શબ્દની અર્થવાચકતા જ સ્વીકારી લીધી, અથવા તો એમ કહેવું કે, વિકલ્પ તો તમે તેને જ કહો છો, કે જે સામાન્યાકારનો અધ્યવસાય કરતો હોય.. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ६६३ ( ચતુર્થ: विधात् ततस्तथाविधविकल्पोत्पत्त्यभ्युपगमेनेति । एवं च तदेव अस्य निर्व्याजमस्तु, किमनेनाकाशकुसुमोद्गमसमानेन दृश्यविकल्प्याथैकीकरणव्याजेन ? ( १६ ) 'ततश्च दृश्यविकल्प्यावर्थावेकीकृत्य तद्बलात् प्रवर्तते, न तु शब्दाद् वस्त्वेव प्रतिपद्य तस्य ततोऽनवगतेः' इति शब्दगडुमात्रमेव, वस्तुन एव शब्देनावगतेः, *બાબા < अनेकान्तजयपताका तन्निमित्तशब्दारूषितार्थप्रवृत्त्याद्यङ्गत्वेन तदाकारविकल्पजनकत्वम्-अर्थाकारविकल्पजनकत्वम् । तच्चेदित्यादि । तच्चेत्-अर्थाकारविकल्पजनकत्वं यद् इष्यते एव भवता तथाविधात्विशिष्टात् ततः-शब्दात् तथाविधविकल्पोत्पत्त्यभ्युपगमेन - तन्निमित्तशब्दारूषितार्थप्रवृत्त्याद्यङ्गभूतविशिष्टविकल्पोत्पत्त्यभ्युपगमेन इति । एवं च कृत्वा तदेव - अर्थवाचकत्वमेव अस्यशब्दस्योक्तनीत्या निर्व्याजम्- अपेतमायास्थानमस्तु-भवतु, किमनेनाकाशकुसुमोद्गमસમાનેન ? નિન્તેનેત્યર્થ:। દૃશ્ય-વિન્ધ્યાર્થેળીરાવ્યાબેન-માયાસ્થાનેન ।। ‘ततश्च दृश्यविकल्प्यावर्थावेकीकृत्य तद्बलात् प्रवर्तते, न तु शब्दाद् वस्त्वेव प्रतिपद्य तस्य ततोऽनवगतेः' इति शब्दगडुमात्रमेव - पूर्वपक्षोदितं वचः । कुत इत्येतदेव * અનેકાંતરશ્મિ છું. ܀ અર્થાત્ શબ્દ તે અર્થનો વાચક બને – એવું જ માની લીધું. તે આ રીતે - પહેલા શબ્દની ‘અર્થવાચકતા' એટલે શું ? તે સમજી લઈએ - શબ્દજન્ય જે શબ્દારૂષિત અર્થમાં પ્રવૃત્તિ, તેના કારણભૂત જે અર્થાકારવિકલ્પ તે જ અર્થવાચકતા છે. : ભાવાર્થ : ‘ઘટ લાવ’ એમ કહે તે સાંભળીને ઘડો લાવે. ‘ઘટ’ એ શબ્દ, તદારુષિત અર્થ=ઘડો. તેને લાવવાની પ્રવૃત્તિ થઈ તે શબ્દનિમિત્તક છે. તે પ્રવૃત્તિ માટે, પહેલા શબ્દથી અર્થકા વિકલ્પ થવો જોઈએ, તે જ અર્થવાચકતા છે... અને તેવું અર્થાકારવિકલ્પજનકત્વ તો તમે શબ્દમાં માન્યું જ, કારણ કે શબ્દથી તથાવિધવિકલ્પ માન્યો કે જે વિકલ્પ્સમાં દશ્યનો અવભાસ કરે છે અને તેનાથી પ્રવૃત્તિ થાય છે... આમ વિકલ્પને, પ્રવૃત્તિના કારણભૂત માન્યો, શબ્દજન્ય માન્યો, તો એ જ તો અર્થવાચકતા છે ! ઉપદેશ ઃ તેથી હે બૌદ્ધો ! નિષ્કપટપણે શબ્દની અર્થવાચકતા જ માની લો ને ! આકાશપુષ્પની ઉત્પત્તિસમાન સાવ નિષ્ફળ એવી, દશ્ય અને વિકલ્પ્સની એકીકરણરૂપ માયા શા માટે કરો છો ? ઊલટાનું તેવું માનવાથી તો, અર્થપ્રવૃત્તિ વગેરેની સ્પષ્ટ હાનિ થશે... * શબ્દની વસ્તુવાચકતાની નિર્બાધસ્થાપના (૧૬) પ્રસ્તુત અધિકારગત, પ્રારંભપૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે → “તેથી દશ્ય/વિકલ્પ્ય - બંને અર્થનું એકીકરણ કરીને, એકીકરણના બળે જ પ્રમાતા વસ્તુ વિશે પ્રવર્તે છે, બાકી શબ્દથી વસ્તુને જાણીને પ્રવર્તે એવું નથી, કારણ કે શબ્દથી તો વસ્તુનો બોધ થતો જ નથી” - તે કથન પણ માત્ર ૧-૨. દ્રવ્ય ૬૪૮-૬૪૬તમે પૃષ્ઠ । For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता प्रतिबन्धभावात् । वाच्यवाचकलक्षणो हि शब्दार्थयोः प्रतिबन्धः । तथाहि-वाच्यस्वभावा अर्था वाचकस्वभावाश्च शब्दा इति तज्ज्ञप्तिवादः । ( १७ ) यद्येवं कथं न सङ्केतमन्तरेणैव ततस्तदवगतिः ? उच्यते - तथाविधक्षयोपशमाभावात् । न हि रूपप्रकाशनस्वभावोऽपि व्याख्या ६६४ . द्रढयन्नाह-वस्तुन एव-बाह्यस्य शब्देनावगतेः कारणात् । अवगतिश्च प्रतिबन्धभावात् । वस्तुशब्दयोः प्रतिबन्धमाह- वाच्य वाचकलक्षणो हि शब्दार्थयोः प्रतिबन्धः । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहि वाच्यस्वभावा अर्थाः घटादयो वाचकस्वभावाश्च शब्दा:घटादिशब्दा इति तंज्ज्ञप्तिवादः-शब्दार्थज्ञप्तिवचनम् । अतत्स्वभावत्वे कथं शब्दादर्थप्रतीतिः कथं वा न घटात् पट इति परिभावनीयम् । आह - यद्येवं वाच्यवाचकलक्षणः शब्दार्थयोः प्रतिबन्धः, कथं न सङ्केतमन्तरेणैव ततः - शब्दात् तदवगति:- अर्थावगति: ? एतदाशङ्क्याह... अनेअंतरश्मि Do નિરર્થક શબ્દરૂપ છે, કારણ કે શબ્દથી ખરેખર તો વસ્તુનો જ બોધ થાય છે.. પ્રશ્ન : પણ સંબંધ વિના, શબ્દથી વસ્તુનો બોધ શી રીતે મનાય ? ઉત્તર : અરે ભાઈ, સંબંધ પણ છે જ, કારણ કે શબ્દ અર્થ વચ્ચે વાચ્ય-વાચકભાવરૂપ સંબંધ રહેલો જ છે. તે આ રીતે → (૧) અર્થનો ‘વાચ્યસ્વભાવ' માનવો જોઈએ, બાકી જો તેવો સ્વભાવ જ ન હોય, તો શબ્દથી તે અર્થની પ્રતીતિ શી રીતે થાય ? અથવા ‘ઘટ’ શબ્દ, જો અવાચ્યસ્વભાવી હોય, તો અવાચ્યસ્વભાવી (ઘટ શબ્દથી અવાચ્ય રહેવાના સ્વભાવવાળા) એવા પટનો વાચક પણ प्रेम न जने ? (૨) શબ્દનો પણ ‘વાચકસ્વભાવ' માનવો જોઈએ, નહીંતર શબ્દ દ્વારા અર્થનું કથન શી રીતે થાય ? ‘ઘટ’ શબ્દમાં, જો ઘટવાચક સ્વભાવતા ન હોવા છતાં ઘટની પ્રતીતિ થાય તો ‘ઘટ’ શબ્દમાં પટવાચકસ્વભાવતા ન હોવા છતાં પટની પ્રતીતિ પણ કેમ ન થાય ? – આ બધી વિચારણાઓથી, શબ્દ અર્થ વચ્ચે વાચ્ય-વાચક સંબંધ સ્પષ્ટ જણાઈ આવે છે... આ શબ્દાર્થજ્ઞપ્તિવચન છે. (શબ્દથી અર્થની પ્રતીતિ માનનારાની આ પ્રતિજ્ઞા છે.) * શબ્દની ક્ષયોપશમસાપેક્ષ અર્થવાચકતા (१७) जौद्ध : भे शब्द / अर्थ वय्ये वाय्य-वाय संबंध होय, तो संकेत विना पा (નાળિયેરદ્વીપવાસી જેવા સાવ અજાણ વ્યક્તિને, પનસાદિ) તે શબ્દોથી તે અર્થોની પ્રતીતિ કેમ થતી * " यत्पुनरुक्तं - न शब्दस्यार्थेन सह निश्चितान्वयव्यतिरेकता, प्रतिबन्धाभावादिति, तदसमीचीनं, वाच्यवाचकभावलक्षणेन प्रतिबन्धान्तरेण नान्तरीयकतानिश्चयात्, शब्दो हि बाह्यवस्तुवाचकस्वभावतया तन्नान्तरीयकः, ततस्तन्नान्तरीयकतायां निश्चितायां शब्दाद् निश्चितस्यैवार्थस्य प्रतिपत्तिर्न विकल्पितरूपस्य, निश्चितं च प्रापयत् विषयवदेव शाब्दं ज्ञानमिति । " - इति नन्दीमलय० टीकायाम् पृ. ९ । १. 'तद्ज्ञातवाद:' इति ङ-पाठ: । For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ६६५ अनेकान्तजयपताका (ચતુર્થ: दीपोऽसति चक्षुषि तत् प्रकाशयति, चक्षुष्कल्पश्च क्षयोपशमः । (१८) स च सङ्केत्ततप વ્યારા .. उच्यते-तथाविधक्षयोपशमाभावात् न सङ्केतमन्तरेणैव ततस्तदवगतिः । एतदेव भावयतिन हि रूपप्रकाशनस्वभावोऽपि प्रदीपोऽसति चक्षुषि अन्धस्य तत्-रूपं प्रकाशयति, तदर्शनाभावात् । न च तस्यापि प्रकाशितं तदिति न्याय्यं वचः । दर्शननिमित्तस्वभावस्य प्रकाशनत्वाभ्युपगमादतोऽनेकस्वभाव एव तस्मिश्चक्षुष्मदादीनां दर्शनादर्शने नान्यथेति परिभावनीयमित्यलं प्रसङ्गेन । प्रकृतं प्रस्तुमः-चक्षुष्कल्पश्च क्षयोपशमः । स चेत्यादि । स च - અનેકાંતરશ્મિ છે નથી? (જો શબ્દમાં જ વાચકસ્વભાવ હોય, તો સાવ અજાણને પણ તે શબ્દો સાંભળી અર્થપ્રતીતિ થવી જોઈએ ને ?) સ્યાદ્વાદીઃ કારણ કે તેવા પ્રકારનો ક્ષયોપશમ ન હોવાથી, તે વ્યક્તિઓને, સંકેત વિના શબ્દથી અર્થપ્રતીતિ થતી નથી. આ જ વાતને ગ્રંથકારશ્રી દષ્ટાંતપૂર્વક સમજાવે છે – ભાવાર્થ : જેમ દીવો, રૂપનો પ્રકાશ કરવાના સ્વભાવવાળો હોવા છતાં, અંધાદિને ચક્ષુના અભાવમાં, તેઓને રૂપનો પ્રકાશ કરાવી શકતો નથી, કારણ કે હજારો દીવાઓ ભેગા મળીને પણ અંધને રૂપનો પ્રકાશ ન કરાવે, એવું સ્પષ્ટ દેખાય છે. (અહીં અવાંતર ચર્ચા જોઈએ – પ્રશ્નઃ તે પ્રદીપ, રૂપનો પ્રકાશ જેમ ચક્ષુવાળા વ્યક્તિને કરાવે, તેમ અંધને પણ કેમ ન કરાવે? પ્રકાશનસ્વભાવ તો તેનો ત્યારે પણ છે જ ને? ઉત્તરઃ આવું વચન ઉચિત નથી, કારણ કે “દર્શનમાં નિમિત્ત બનનાર સ્વભાવ” તે જ ખરેખર પ્રકાશનસ્વભાવ છે, અને તેથી – (૧) ચક્ષુવાળા વ્યક્તિને આશ્રયીને, પ્રદીપનો પ્રકાશનસ્વભાવ છે, કારણ કે તે વ્યક્તિને થતાં દર્શનમાં તે જરૂર નિમિત્ત બને છે, અને (૨) અંધવ્યક્તિને આશ્રયીને અપ્રકાશનસ્વભાવ છે, કારણ કે તે વખતે તે દર્શનમાં નિમિત્ત બનતો નથી – આમ, પ્રદીપની અનેકસ્વભાવતા હોવાથી, જુદા જુદા વ્યક્તિને આશ્રયીને, તેની પ્રકાશન/અપ્રકાશનસ્વભાવતા બાધિત નથી...) પ્રસ્તુતમાં (૧) પ્રદીપઃશબ્દ, (૨) રૂપ=પદાર્થ, અને (૩) ચક્ષુઃશયોપશમ... એટલે અજ્ઞાત વ્યક્તિ પાસે, જો ચહ્યુસમાન ક્ષયોપશમ ન હોય, તો તે વ્યક્તિને વાચકસ્વભાવી શબ્દથી પણ અર્થપ્રતીતિ જ વિવરVIK , अथाभिलाप्यानभिलाप्याधिकारे किञ्चिद् व्याख्यायते । 1. अतोऽनेकस्वभाव एव तम्मिश्चक्षुष्मदादीनां दर्शनादर्शने इति । चक्षुष्मत: प्रतीत्य प्रकाश: एकस्वभाव: प्रदीप: तदितरांशाप्रकाशरूप इति अनेकस्वभावता प्रदीपस्य ।। For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता श्चरणभावनादिजन्यः, तथोपलब्धेः, सङ्केतादिभ्यः समुपजातक्षयोपशमादिभावानां लौकिकयतिमुनीनां शब्दादर्थाच्च सम्यग्वाच्यवाचकभावावगमात् । (१९) तथाहि-सर्व ......... व्याख्या ............. क्षयोपशमः सङ्केत-तपश्चरणभावनादिजन्यः । कुत इत्याह-तथोपलब्धेः-सङ्केतादिभावेऽर्थावगत्याः कार्यतः क्षयोपशमोपलब्धेः । तथा चाह-सङ्केत्तादिभ्यः, 'आदि'शब्दात् तपश्चरणभावनादिग्रहः, समुपजातक्षयोपशमादिभावानाम्, 'आदि'शब्दात् क्षायिकभावग्रहः, लौकिकयतिमुनीनां मुनयो वीतरागा एव शब्दादर्थाच्च सकाशात् केवलादेव सम्यक्अवैपरीत्येन वाच्यवाचकभावावगमात् कारणात् तथोपलब्धेरिति सिद्धम् । तथाहीत्यादि । * मनेतिरश्मि .. थईश नही... (१८) प्रश्न : ५९। सावो क्षयोपशम शेनाथी थाय? उत्तर : (१) संत, (२) त५, (3) यरित्र, (४) भावना... वगेरे ॥२५॥थी तेवो धर्म ક્ષયોપશમ થાય છે, કારણ કે સંકેતાદિથી અવશ્ય વ્યક્તિઓમાં ક્ષયોપશમ થતો દેખાય છે... જો કે આ ક્ષયોપશમ સ્પષ્ટ નથી દેખાતો, પણ અર્થબોધરૂપ કાર્યથી તેનું અનુમાન થાય છે, એટલે કે જે વ્યક્તિને સંકેતાદિ થયા હોય, તે વ્યક્તિને શબ્દોથી અર્થબોધ થાય છે અને એ અર્થબોધરૂપ કાર્યથી ४, तेसोमा तेवो क्षयोपशम थयान अनुमान थाय छे... સંકેતાદિથી થયેલા ક્ષયોપશમના પ્રભાવને કહે છે – (१) संत, (२) त५, (3) य२९, (४) भावना माहि ॥२५ोथी उत्पन्न येत. क्षयोपशम કે ક્ષાયિકભાવવાળા લૌકિક્વતિઓ અને સર્વજ્ઞરૂપ મુનિવરોને, કેવળ શબ્દથી કે કેવળ અર્થથી પણ विपरीत५ो वाय-पाय मावनी बो५ थाय छे... (माशय मे संत विना (3) qण शने सांमजीने ५९ तेना वाय्य पार्थने, मने (५) * "स्यादेतत् - यदि वास्तवसंबन्धपरिकरतमूर्तयः शब्दाः, तर्हि समाश्रयतु निरर्थकतामिदानीं संकेतः, स खलु संबन्धो यतोऽर्थप्रतीतिः, स चेद् वास्तवो निरर्थकः सङ्केतः, तत एवार्थप्रतीतिसिद्धः, तदेतदत्यन्तप्रमाणमार्गानभिज्ञत्वसूचकं, यतो न विद्यमान इत्येव संबन्धोऽर्थप्रतीतिनिबन्धनं, किन्तु स्वात्मज्ञानसहकारी, यथा प्रदीपः, तथाहि-प्रदीपो रूपप्रकाशनस्वभावोऽपि यदि स्वात्मज्ञानसहकारिकृतसाहाय्यकः, ततो रूपं प्रकाशयति, नान्यथा, ज्ञापकत्वात्, न खलु धूमादिकमपि लिङ्गं वस्तुवृत्त्या वयादिप्रतिबद्धमपि सत्तामात्रेण वह्यादेर्गमकमुपजायते, यदुक्तमन्यैरपि - 'ज्ञापकत्वाद्धि सम्बन्धः, स्वात्मज्ञानमपेक्षते। तेनासौ विद्यमानोऽपि, नागृहीतः प्रकाशकः ॥'" - इति नन्दीमलय० टीकायाम् प० ९ । * "सम्बन्धस्य च परिज्ञानं तदावरणकर्मक्षयक्षयोपशमाभ्यां, तौ च सङ्केततपश्चरणभावनाद्यनेकसाधनसाध्यौ।" - इति नन्दीमलय० टीकायाम् पृ. ९।। * "ततः तपश्चरणभावनासङ्केतादिभ्यः समुत्पन्नतदावरणकर्मक्षयक्षयोपशमानां शब्दादर्थाच्च केवलादप्यवैपरीत्येन वाच्यवाचकभावलक्षणः सम्बन्धोऽवगमपथमृच्छति ।" - इति नन्दीमलय० टीकायाम् प. ९ । १. 'भावानां नो लौकिक०' इति ग-पाठः । २. 'सिद्धः' इति ङ-पाठः । For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ६६७ O (चतुर्थ: एव सर्वज्ञाः 'सुमेरु 'प्रभृतींस्तच्छब्दवाच्यानेव प्रतिपद्यन्ते, तैरेव तथाप्ररूपणात् । अन्यैरेवं प्ररूपिता इति तथाप्ररूपणमिति चेत्, तेषामेव तथाप्ररूपणे को हेतुः ? अन्यप्ररूपणेति अनेकान्तजयपताका * व्याख्या तथाहीत्युपप्रदर्शने । सर्व एव सर्वज्ञाः - भगवन्तो बुद्धा: शाक्यमुन्यादय: 'सुमेरु 'प्रभृतीन् पदार्थान्, प्रभृतिग्रहणात् 'जम्बूद्वीपा 'दिग्रहः, तच्छब्दवाच्यानेव - सुमेर्वादिशब्दवाच्यानेव प्रतिपद्यन्ते । कुत इत्याह-तैरेव- सुमेर्वादिशब्दैः । तथा विशिष्टयैवानुपूर्व्या 'सुमेरु' - 'जम्बूद्वीपा’'दिलक्षणया प्ररूपणात् । अन्यैः - सर्वज्ञैः कालान्तरवर्तिभिः विपश्यादिभिरेवं- सुमेर्वादिशब्दवाच्यतया प्ररूपिता इति कृत्वा तथा विशिष्टयैवानुपूर्व्या 'सुमेरु' - 'जम्बूद्वीपा 'दिलक्षणया प्ररूपणम् । इति चेत्, एतदाशङ्क्याह - तेषामेव - अन्येषां तथाप्ररूपणे को हेतुः ? अन्यप्ररूपणेति चेत्, अन्ये कल्पान्तरवर्तिनो गृह्यन्ते । एतदाशङ्क्याह - अत्रापि - अन्यप्ररूपणायां .....अनेअंतरश्मि કેવળ અર્થને દેખીને પણ તેના વાચક શબ્દને તેઓ જાણી લે છે. આ પ્રભાવ ક્ષયોપશમનો જ છે...) નિષ્કર્ષ : તેથી સિદ્ધ થાય છે કે, દરેક શબ્દ/અર્થમાં વાચ્ય-વાચક સંબંધ રહેલો છે, પણ જેને ક્ષયોપશમ હોય, તેને જ તે શબ્દોથી અર્થબોધ થાય... અને જે નાળિયેર દ્વીપવાસીને સંકેતાદિ સામગ્રી ન મળ્યે તેવો ક્ષયોપશમ થયો નથી, તેને વાચકસ્વભાવી શબ્દથી પણ અર્થબોધ ન થાય, કારણ કે જેની પાસે ચક્ષુ જ ન હોય, તેને રૂપપ્રકાશી પ્રદીપ પણ શું કરે ? (१८) प्रश्न : क्षयोपशम थये, वाय्य-वाय भावनो जोध शी रीते थाय ? जे ४२रा जतावशी ? उत्तर : हा ४३२... खो → अधा ४ सर्वज्ञ भगवंतो वीतराग, शुद्ध, शाझ्य वगेरे मुनिखो, (१) सुमेरु, (२) भंजूद्वीप वगेरे पहार्थोने (१) सुमेरु, (२) भंजूद्वीप आहि शब्दोथी ४ वाय्य उहे छे... -> પ્રશ્ન : પણ એવી તમને શી રીતે ખબર પડી કે તેઓ આ રીતે જ કહે છે ? ઉત્તર : કારણ કે તે બધાએ સુમેર-જંબુદ્રીપાદિ શબ્દોથી જ તે પદાર્થોની પ્રરૂપણા કરી છે... પૂર્વપક્ષ : ‘સુમેરુ આદિમાં વાચ્ય-વાચક સંબંધ હોવાથી જ, બધાએ તેવી પ્રરૂપણા કરી છે’ - એવું તમે શી રીતે કહી શકો ? કારણ કે ઘણીવાર તો આવું પણ બની શકે કે → પૂર્વકાળમાં થયેલ ‘વિપશ્યા’ વગેરે સર્વજ્ઞો વડે સુમેરુ આદિરૂપે પ્રરૂપણા કરાઈ હોય, તો તેનું આલંબન લઈ બુદ્ધાદિએ પણ તેવી જ પ્રરૂપણા કરી હોય.. સ્યાદ્વાદી : અરે, ભલા ભાઈ ! પહેલા એ તો સમજો કે, વિપશ્યા વગેરે સર્વજ્ઞોએ પણ, તે તે ** “तथाहि - सर्वे एव सर्ववेदिनः सुमेरुजम्बूद्वीपादीनर्थानगृहीतसङ्केता अपि तत्तच्छब्दवाच्यानेव प्रतिपद्यन्ते, तैरेव तथाप्ररूपणात् ।" - इति नन्दीमलय० टीकायाम् पृ० ९ । * "कल्पान्तरवर्तिभिरन्यैरेवं प्ररूपिता इति तैरपि तथा प्ररूपिता इति चेत्, ननु तेषामपि कल्पान्तरवर्त्तिनां तथाप्ररूपणे को हेतुरिति वाच्यम्, तदन्यैरेवं प्ररूपणादिति चेत्, अत्रापि स एव प्रसङ्गः, समाधिरपि स एवेति चेत्, ननु तर्हि सिद्धः १. “विपश्यादयः सप्त बुद्धाः कण्ठे रेखात्रयाङ्किताः सर्वज्ञा देवाः” षड्दर्शनवृत्त्याम् का० ४ । 1 For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६६८ चेत्, अत्रापि समानः प्रसङ्गः । (२०) समाधिरपि समान एवेति चेत्, तत्सम्बन्धसिद्धिः, सर्वैरेव तथा तज्ज्ञानाभिधानात् । अनादौ संसारे कदाचित् कैश्चिदन्यथा सा कृतेति चेत्, .......... .... व्याख्या ...................... समानः प्रसङ्गः । तेषामेव तथाप्ररूपणे को हेतुरित्ययम् । समाधिरपि-परिहारः अपि समान एवेति चेत्, अन्यप्ररूपणाहेतुरित्यम् । एतदाशब्याह-तत्सम्बन्धसिद्धिः तयोः-सुमेर्वादिपदार्थसुमेर्वादिशब्दयोः सम्बन्धसिद्धिः । कुत इत्याह-सर्वैरेव-कल्पान्तरवतिभिरपि सर्वजैस्तथा-सुमेर्वादिशब्दवाच्यत्वादिना प्रकारेण तज्ज्ञानाभिधानात्-सुमेर्वादिज्ञानाभिधानात् । अनादौ संसारे कारणाभावात् कार्याभावेन कदाचित् कैश्चित्-सर्वज्ञैः अन्यथा सा-प्ररूपणा *.......................... ...... मनेतिरश्मि ................ સુમેરુ આદિ શબ્દોથી જ તે પદાર્થોને કેમ કહ્યા? પૂર્વપક્ષઃ કારણ કે તેમની પહેલા થયેલા સર્વજ્ઞોએ પણ તેવી જ પ્રરૂપણા કરી હશે... स्यावाही : अरे ! सही ५९ प्रसंग समान छे... (अर्थात् पडेसाना सर्वशोभे ५९॥ तेवी ४ પ્રરૂપણા શા માટે કરી ?). (૨૦) પૂર્વપક્ષ અહીં પણ અમારું સમાધાન એ જ છે કે, તેમના પૂર્વજોએ પણ તેવી જ પ્રરૂપણા शे... સ્યાદ્વાદી : બસ, હવે તો વાચ્ય-વાચક સંબંધની સિદ્ધિ થઈ જ ગઈ ! કારણકે બધા કલ્પમાં જન્મેલા સર્વજ્ઞો વડે પણ “આ પદાર્થ સુમેરુ આદિ શબ્દોથી વાચ્ય છે” – એ પ્રમાણે જ, સુમેરુ વગેરે પદાર્થોનું જ્ઞાન અને કથન થાય છે. આમ, બધા સર્વજ્ઞોને એક સરખા જ શબ્દ,જ્ઞાન થવાથી સિદ્ધ થાય છે કે, (૧) સુમેરુ આદિ પદાર્થો વાચ્ય, અને (૨) સુમેરુ આદિ શબ્દો વાચક – એમ શબ્દ અર્થનો વાચ્ય-વાચક સંબંધ નિબંધ *.............. પૂર્વપક્ષ પણ બધા સર્વજ્ઞોએ તે રૂપે જ તે પદાર્થનું જ્ઞાન/કથન કર્યું છે, એવું તમે શી રીતે કહી શકો? કારણ કે સંસાર એનાદિ હોવાથી તો, કોઈ સર્વજ્ઞએ કદાચ જુદી પણ પ્રરૂપણા કરી હોઈ શકે, ......* विवरणम् - 2. कारणाभावात् कार्याभावेनेति । संसारानादित्वे साध्येऽयं हेतुस्ततोऽयमर्थ:-संसारस्य सादित्वे साध्ये नास्ति किञ्चित् कारणम्, सर्ववादिसम्मतत्वात् संसारानादिताया: । अत: संसारसादिता-कारणस्य कस्याप्यभावात् संसारसादितालक्षणस्य कार्यस्याप्यभावः, तेन कारणाभावात् कार्याभावेन अनादित्वं संसारस्येति ।। सुमेर्वाद्यर्थानां तदभिद्यायकानां च वास्तवः सम्बन्धः, सर्वकल्पवर्त्तिभिरपि सर्ववेदिभिस्तेषां सुमेर्वादिशब्दवाच्यतया प्ररूपणात्" - इति नन्दीमलय० टीकायाम् अक्षरशः भासते प्रस्तुतो ग्रन्थः । पृ० ९ । *प्रश्न : संसार अनामिछ? (उत्तर भाटे ५. ६६८ मो.) For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका ( ચતુર્થ: 7, न अत्र प्रमाणम्, अतीन्द्रियत्वात् । (२१) विपर्ययेऽपि समानमेतदिति चेत्, इदानीन्तनप्रयोगतोऽसमानत्वसिद्धेः, (२२) अन्यथा धूम - धूमध्वजादिषु अपि समान *વ્યાબા ६६९ – बिन्दुकादिशब्दप्रयोगरूपा कृता । इति चेत्, एतदाशङ्क्याह-न अत्र प्रमाणमन्यथा कृतेति । कुत इत्याह-अतीन्द्रियत्वात् अस्य वस्तुनः । विपर्ययेऽपि न कृतेत्यस्मिन् समानमेतन्नात्र प्रमाणमित्यादि यदुक्तम् । इति चेत्, एतदाशङ्क्याह- नेत्यादि । न-नैतदेवमिदानीन्तनप्रयोगतः शाक्यमुनेः सुमेर्वादौ सुमेर्वादिशब्दप्रयोगतः कारणात् असमानत्वसिद्धेः अधिकृतविपर्ययेऽतँत्स्वभावात् सकृदपि तथा तद्भावविरोध इत्यभिप्रायः । एतदुक्तं भवति सङ्केतद्वारेणापि सुमे..... અનેકાંતરશ્મિ ܀ અર્થાત્ સુમેરુ આદિ શબ્દપ્રયોગને બદલે કદાચ બિંદુકાદિરૂપે પણ શબ્દપ્રયોગ કર્યો હોય... શું અનાદિ સંસારમાં તેવું ન બન્યું હોય? સ્યાદ્વાદી : પરંતુ “બીજાએ જુદી પ્રરૂપણા કરી હશે' - એ વાતમાં કોઈ પ્રમાણ નથી, કારણ કે એ વાત તો અતીન્દ્રિય હોઈ, આપણી ઇન્દ્રિયના વિષયોથી અતીત છે... એટલે આપણે તો તેવું શી રીતે કહી શકીએ કે, તેઓએ જુદી Öરૂપણા પણ કરી હશે... (૨૧) પૂર્વપક્ષ : પણ આ વાત તો તમારા મતે પણ સમાન છે, અર્થાત્ ‘બીજાએ તેવી પ્રરૂપણા નથી જ કરી' - એ વાતમાં પણ ક્યાં કોઈ પ્રમાણ છે. સ્યાદ્વાદી : જુઓ ભાઈ ! (અસમાનત્વસિષ્ઠે:=) તમારી સમાન તર્ક, અમારા મતે (બીજાએ પ્રરૂપણા નથી જ કરી - એવા મતે) લાગતો નથી, કારણ કે વર્તમાનકાળે સુમેરુ વગેરે પ્રયોગ થતો હોય છે, બિંદુકાદિ નહીં. એટલે પૂર્વકાલીન સુમેરુ વગેરે માટે વર્તમાનકાલીન સુમેરુ વગેરે પ્રયોગ પ્રમાણ છે... ભાવાર્થ : જો સુમેરુ આદિ શબ્દનો પ્રતિનિયત પદાર્થને કહેવાનો સ્વભાવ ન હોય, તો તે * વિવરળક્ 3. अतत्स्वभावात् सकृदपि तथा तद्भावविरोध इति । अतत्स्वभावात् - प्रतिनियतपदार्थवाचकत्वलक्षणस्वभावविकलात् सुमेर्वादिध्वनेः सकाशात् सकृदपि - एकामपि वेलां तथाप्रतिनियतेन ध्वनिना ઉત્તર : જુઓ; ‘સંસાર સાદિ છે' - એ વાત સિદ્ધ કરવા કોઈ કારણ જોઈએ, પણ તેવું કોઈ કારણ જ નથી, કારણ કે સર્વવાદીઓને સંસાર અનાદિરૂપે જ અભિપ્રેત છે... (જો સાદિતાનું કોઈ કારણ હોત, તો બધા વાદીને તેવું અભિપ્રેત ન જ હોત...) એટલે સંસારસાદિતાનું કોઈ કારણ ન હોવાથી, ‘સંસારસાદિતા’રૂપ કાર્યનો પણ અભાવ થાય છે. ફલતઃ સંસારની અનાદિતા જ સિદ્ધ થશે... (અલબત્ત વિવરણકારે આ જ અર્થ કર્યો છે, પણ આ વાતને જુદી રીતે પણ વિચારી શકાય. જુઓ, સંસાર આદિ માનો તો તેની ઉત્પત્તિમાં કારણ જોઈએ અને તે સંભવિત નથી, કારણ વિના તે પૂર્વે તો કંઈ હતું જ નહીં. એટલે સંસારોત્પત્તિરૂપ કાર્ય સંભવિત ન હોવાથી સંસાર અનાદિ છે...) ** “अनादित्वात्संसारस्य कदाचित्कैश्चिदन्यथापि सा प्ररूपणा कृता भविष्यतीति चेत्, न अतीन्द्रियत्वेनात्र प्रमाणाभावात् । " - इति नन्दीमलय० टीकायाम् पृ० ९ । For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६७० मेतत् । तथा च नैरात्म्यादिभावनाया अपि सदा रागादिप्रहाणनिबन्धनत्वेऽनाश्वास इति ............................ વ્યારહ્યા છે......... ............................. र्वादौ सुमेर्वादिशब्दप्रयोगो नातत्स्वभावत्वे तयोर्भवति । तत्स्वभावत्वे च सिद्ध एव मदीयोऽभ्युपगमस्तदानीमपि तयोस्तत्स्वभावत्वादिति । विपक्षे बाधामाह-अन्यथेत्यादि । अन्यथाएवमनभ्युपगमे धूम-धूमध्वजादिष्वपि-हेतुफलस्वभावेषु समानमेतदनादौ संसारे व्यभिचारचोदनमिति परिभावनीयम् । एवं लौकिकाविनाभावनियमानियममभिधाय लोकोत्तर. . .... .............અનેકાંતરશ્મિ ...... ... શબ્દોથી, એકવાર પણ સુમેરુ આદિ પદાર્થનું અભિધાન ન થાય... ભાવ એ કે, જો (૧) સુમેરુ આદિ શબ્દમાં વાચક–સ્વભાવ, અને (૨) સુમેરુ આદિ પદાર્થમાં વાચ્યવસ્વભાવ ન હોય, તો સંકેત કરવાથી પણ, તે તે શબ્દોથી તે બધા અર્થોનું પ્રતિપાદન ન થાય... હવે જો શબ્દ અર્થમાં વાચ્ય-વાચકસ્વભાવ માનશો, તો તો અમારા મતનો જ સ્વીકાર થયો, કારણ કે અમે પણ એ જ કહીએ છીએ કે, (૧) શબ્દમાં સુમેરુ આદિનો વાચક બનવાનો સ્વભાવ, અને (૨) પદાર્થમાં સુમેરુ આદિ શબ્દથી વાચ્ય બનવાનો સ્વભાવ... અને આવો સ્વભાવ તો, વર્તમાનકાળની જેમ કાલાંતરમાં પણ હતો જ.... એટલે તો તેવા સ્વભાવને આશ્રયીને, તે કાળના સર્વજ્ઞોએ પણ તેવી જ પ્રરૂપણા કરી હંશે.. સારઃ તેથી શબ્દ અર્થનો નિયતપણે વાચ્ય-વાચકસ્વભાવ માનવો જ રહ્યો... * લૌકિક-લોકોત્તર નિયમનનો ઉચ્છેદ - (૨૨) જો શબ્દ અર્થમાં વાચ્ય-વાચકસ્વભાવ ન માનો, તો તો તેવા તર્કથી તો તમારા મતે (૧) લૌકિક, (૨) લોકોત્તર નિયમનનો ઉચ્છેદ થશે. તે આ પ્રમાણે – (૧) “અગ્નિમાં કારણતાસ્વભાવ અને ધૂમમાં કાર્યતાસ્વભાવ' - એવું તમે શી રીતે કહો છો? જો કહેશો કે – “હંમેશાં તેવું જ દેખાય છે... - તો અમે પણ કહીશું કે – “કાલાંતરમાં કદાચ અન્યથા (=અગ્નિ વિના બીજાથી ધૂમની ઉત્પત્તિ - એવું) પણ બન્યું હોય તો શી ખબર?” – એનો જવાબ તમે શી રીતે આપશો? ફલતઃ લોકપ્રસિદ્ધ કાર્યકારણવ્યવસ્થાનો પણ વિલોપ થશે... यस्तस्य-सुमेर्वादेरभिधेयस्य स्वभाव:-वाच्यतालक्षणं स्वरूपं तस्य विरोध: । भावितं चैतत् स्वयमेव वृत्तिવૃકતા || * "सर्वैरपि तथैव सा प्ररूपणा कृतेत्यत्रापि न प्रमाणमिति चेत्, न, अत्र प्रमाणोपपत्तेः, तथाहि - शाक्यमुनिना सम्प्रति सुमेर्वादिकोऽर्थः सुमेर्वादिशब्देन प्ररूपितः, स च सुमेर्वादौ सुमेर्वादिशब्दप्रयोगः सङ्केतद्वारेणाप्यतत्स्वभावतायां तयोर्नोपपद्यते, तत्स्वभावत्वाभ्युपगमे च सिद्धं नः समीहितम्, अनादावपि काले तयोः तत्स्वभावत्वात्, तत्समानपरिणामस्य प्रवाहतो नित्यत्वात् तत्र सम्बन्धाभ्युपगमात् ।" - इति नन्दीमलय० टीकायाम् पृ. ९ । ૨. “નૈતરસ્થિતિ' તિ -પશ્ચિન્દ: I For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ६७१ ( વતુર્થ: यत्किञ्चिदेतत् ॥ (२३) एवमपि सङ्केततो वाच्यान्तरवाचकत्वं शब्दस्यायुक्तमिति चेत्, न, तर्तश्चित्रशक्तिमत्त्वेन योगात् । तथा च सर्वे शब्दाः प्रायः सर्वार्थवाचकशक्तिमन्तः, सर्वे < अनेकान्तजयपताका ♦વ્યાબા જ मेनमधिकृत्याह तथा चेत्यादि । तथा च एवं च सति नैरात्म्यादिभावनाया अपि सदा रागादिप्रहाणनिबन्धनत्वे किमित्याह - अनाश्वासः सुमेर्वादिशब्दस्येव सुमेर्वादिनिबन्धनत्वे इतिएवं यत्किञ्चित्-असारमेतत्-विपर्ययेऽपि समानमेतदित्यादि ॥ एवमपीत्यादि । एवमपि सति सङ्केततः सङ्केतेन वाच्यान्तरवाचकत्वं शब्दस्य घटादेः પટાવિાષત્વમિત્યર્થ:, અયુમ્-બન્યાય્યમ્ । તિ શ્વેત, તવાશાહ-નેત્યાવિ । નनैतदेवं ततः-सङ्केतत: चित्रशक्तिमत्त्वेन, शब्दस्येति प्रक्रमः, योगाद् वाच्यन्तरवाचकत्वस्य । * અનેકાંતરશ્મિ .. ܀ (૨) બીજી વાત “નૈરાત્મ્ય (=આત્મા છે જ નહીં એવી) ભાવનાથી રાગાદિની હાનિ થાય’ - એવું પણ તમે શી રીતે કહી શકો ? કારણ કે કાલાંતરમાં અન્યથા (−તેવી ભાવનાથી રાગાદિની વૃદ્ધિનો) પણ બનાવ બન્યો હોય તો શું ખબર ? અને એટલે તો, લોકોત્તર શાસ્ત્રમાં વર્ણવેલ વાત પર પણ વિશ્વાસ નહીં રહે.. ܀ જો એવું કહો કે - “વર્તમાનમાં તેવું દેખાવાથી, કાલાંતરમાં પણ માની લઈશું કે (૧) અગ્નિમાં ધૂમજનનસ્વભાવ અને ધૂમમાં અગ્નિજયત્વસ્વભાવ... (૨) ભાવનામાં રાગાદિપ્રહાણજનનસ્વભાવ અને રાગાદિપ્રહાણમાં ભાવનાજન્યત્વસ્વભાવ...’' તો અમારી વાત પણ આવી જ છે કે – “વર્તમાનમાં તેવું દેખાવાથી, કાલાંતરમાં પણ શબ્દ-અર્થમાં સુમેરુ આદિરૂપે જ વાચ્ય-વાચકસ્વભાવ માનવો જોઈએ.” * શબ્દ/અર્થમાં વિચિત્રશક્તિવશાત્ વ્યવહારસંગતિ (૨૩) બૌદ્ધ : જો (૧) ઘટશબ્દમાં ઘટપદાર્થવાચકત્વસ્વભાવ, અને (૨) ઘટમાં ઘટશબ્દવાચ્યત્વસ્વભાવ હોય, તો તે ઘટશબ્દથી, સંકેતવશાત્ પણ પટની પ્રતીતિ તો નહીં જ થાય ને ? આશય એ કે, કોઈ વ્યક્તિને એવો સંકેત કર્યો હોય કે કપડાને “ઘટ” કહેવો, તો તે વ્યક્તિને ઘટશબ્દથી કપડાની પ્રતીતિ થાય છે. પણ પૂર્વોક્ત રીતે જો ઘટશબ્દમાં માત્ર ઘટવાચકત્વ સ્વભાવ જ હોય, તો તે ઘટશબ્દથી ઘટનું જ કથન થયે, પટની પ્રતીતિ શી રીતે સંગત થાય ? સ્યાદ્વાદી : તમારી આશંકા યુક્ત નથી, કારણ કે શબ્દ તો અનેકસ્વભાવી હોવાથી અલગઅલગ શક્તિવાળો છે અને તેથી તે શબ્દનો, જુદા જુદા સંકેત પ્રમાણે, પટાદિ જુદા જુદા વાચ્યોને * "इत्थं चैतदङ्गीकर्त्तव्यमन्यथाऽनादित्वात्संसारस्य कदाचिदन्यतोऽपि धूमादेर्भावो भविष्यतीत्येवं व्यभिचारशङ्का धूम-धूमध्वजादिषु प्रसरन्ती दुर्निवारेत्यलं दुर्मतिविस्पन्दितेषु प्रयासेन ।" - इति नन्दीमलय० टीकायाम् पृ. ९ । ૨. ‘તતસ્તન્વિત્રશÞિo' તિ -પાટ: I For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता चार्थाः सर्वशब्दवाच्यशक्तियुक्ता इति विचित्रक्षयोपशमादिसहकारियोगस्तथा तथा प्रवर्तन्त इति न काचिद् बाधा । (२४) एतेन 'न रूपप्रकाशनस्वभावो दीपो ऽरूपं प्रकाशयति, तद्वदेव घटादिवाचकस्वभावः शब्दः प्रयोगादपि नाघटं प्रकाशयेत्' इत्यपि ६७२ * व्याख्या एतद्भावनायाह-तथा चेत्यादि । तथा च सर्वे शब्दाः घटादयः प्रायः - बाहुल्येन स्वभावतो वन्ध्यशब्दान् मुक्त्वा प्रधानादीन् सर्वार्थवाचकशक्तिमन्तः, तथाफलदर्शनात्; सर्वे चार्था:घटादयः सर्वशब्दवाच्यशक्तियुक्ता उक्तादेव हेतोरिति एवं विचित्रक्षयोपशमादिसहकारियोगतः, 'आदि' शब्दात् तत्तत्प्रयोजन- देश - कालादिग्रहः । तथा तथा तेन तेन प्रकारेण प्रवर्तन्त इति - एवं न काचिद् बाधा सङ्केततो वाच्यान्तरवाचकत्वे शब्दस्य । एतेन - अनन्तरोदितेन न रूपप्रकाशनस्वभावो दीप: अरूपं प्रकाशयति रसादि तद्वदेव-एवमेव घटादिवाचकस्वभावः शब्दः प्रयोगादपि सङ्केतेन नाघटं प्रकाशयेत्-अभिदध्यादित्याद्यपि ...अनेअंतरश्मि Co हेवानो स्वभाव पाछे ४... આ જ વાતનો ભાવ કહે છે - (૧) સ્વભાવથી વ— એવા પ્રધાનાદિ શબ્દોને (=જેનો કોઈ વાચ્યાર્થ વિદ્યમાન નથી એવા શબ્દોને) છોડીને બધા શબ્દો બધા અર્થવાચક શક્તિવાળા છે... કારણ એ જ કે તેવું ફળ સ્પષ્ટ દેખાય છે... જુઓ; કોઈને તેવો સંકેત કરવામાં આવે, તો તે વ્યક્તિની ઘટશબ્દથી ગર્દભ વિશે પણ પ્રવૃત્તિप्राप्ति थाय छे... (૨) અને ઘટાદિ બધા જ પદાર્થો, પટાદિ બધા જ શબ્દોથી વાચ્ય થવાની શક્તિવાળા છે અને એટલે જ તો, તેવા સંકેતવાળો વ્યક્તિ, ઘટ વિશે પણ ગર્દભશબ્દનો પ્રયોગ કરે છે... खावु होवा छतां पा, अलग-अलग अझरना (१) क्षयोपशम, (२) तेवुं प्रयोशन, (3) તેવો દેશ, (૪) તેવો કાળ... વગેરે જુદા જુદા સહકારીના યોગે, તે તે પદાર્થો વિશે તે તે શબ્દની प्रवृत्ति थाय छे... એટલે તેવા સંકેતાદિને કારણે, ઘટશબ્દ તે કપડાદિનો વાચક બને, એવું અમારા મતે અસંગત नथी... * ઘટશબ્દથી અન્યપદાર્થના અથનનો નિરાસ (૨૪) ઉપરોક્ત કથનથી,જે લોકો એમ કહે છે કે – “જેમ રૂપને પ્રકાશ કરવાના સ્વભાવવાળો પ્રદીપ, માત્ર રૂપને જ પ્રકાશે છે, બીજા રસ-ગંધાદિસ્વભાવને નહીં, તેમ ઘટને કહેવાના સ્વભાવવાળો ઘટશબ્દ પણ, માત્ર ઘટને જ પ્રકાશે, તેવો સંકેત કરી દો તો પણ તે પટાદિને પ્રકાશે નહીં'' – તે १. 'स्ववाच्ये वन्ध्य०' इति ङ-पाठः । २. ‘प्रकाशयति स्वभावरसादि' इति पूर्वमुद्रितपाठः, अत्र तु घ-पाठ: । - For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ (વાર્થ ६७३ अनेकान्तजयपताका प्रत्युक्तम्, विचित्ररूपप्रकाशनस्वभावदीपवदेव चित्रवाच्यवाचकस्वभावत्वात् शब्दस्य, अशेषाभिधानेऽपि तु सहकारिक्षयोपशमभेदतोऽर्थितादिभेदेन प्रदीपात् प्रकाश्ये वाच्ये प्रतिपत्तिः । (२५) न च दीपप्रकाशिता अपि सर्वे निम्नोन्नतादयः सर्वैरेव प्रतीयन्ते, चक्षुःसामर्थ्यानुरूपं प्रतीतिभेदोपलब्धेः । इति शब्दार्थयोर्वाच्यवाचकलक्षणप्रतिबन्धसिद्धिः तादात्म्यादिविचारविषयास्तु दोषा अनभ्युपगमादेव न नो बाधायै भवन्ति ॥ વ્યાવ્યા છે . प्रत्युक्तम् । कथमित्याह-चित्ररूपप्रकाशनस्वभावदीपवदेव सितेतराद्यपेक्षया चित्रवाच्यवाचकस्वभावत्वात् शब्दस्य, अशेषाभिधानेऽपि तत्त्वेन पुनः सहकारिक्षयोपशमभेदतः अर्थितादिभेदेन एव, प्रदीपादिति निदर्शनं प्रकाश्ये-सितादौ वाच्ये प्रतिपत्तिघटादौ । चित्रास्तरणे दीपात् समं सितादिप्रतिपत्ति वं शब्दाद् वाच्येष्वित्येतन्निरासायाह-न च दीपप्रकाशिता अपि सर्वे निम्नोन्नतादयः सर्वैरेव प्रतीयन्ते प्रमातृभिः । कुत इत्याह-चक्षुःसामर्थ्यानुरूपं प्रतीतिभेदोपलब्धेः । इति-एवं शब्दार्थयोर्वाच्यवाचकलक्षणप्रतिबन्धसिद्धिः । - અનેકાંતરશ્મિ જ લોકોના આ કથનનો પણ નિરાસ થાય છે, કારણ કે જેમ શ્વેત-કૃષ્ણાદિ જુદા જુદા રૂપોને પ્રકાશ કરવાના સ્વભાવવાળો દીપક, જુદા જુદા રૂપોને પ્રકાશે છે... તેમ શબ્દ પણ (માત્ર ઘટને કહેવાના સ્વભાવવાળો નહીં, પણ) જુદા જુદા અનેક પદાર્થોને કહેવાના સ્વભાવવાળો હોવાથી, તેના દ્વારા પટાદિ બીજા પદાર્થો પણ વાચ્ય બનવા સમુચિત જ છે... પૂર્વપક્ષ: જો ઘટશબ્દ પટાદિ બધાને કહેવાના સ્વભાવવાળો હોય, તો તેનાથી, બધાને પટાદિની પ્રતીતિ કેમ થતી નથી ? સ્યાદ્વાદીઃ જુઓ, ભાઈ ! યદ્યપિ તે શબ્દો બધા પદાર્થને કહેવાના સ્વભાવવાળા છે, પણ તે શબ્દોથી, તે તે પદાર્થને જાણવામાં, (૧) ક્ષયોપશમ, (૨) પ્રયોજન આદિ સહકારી છે. એટલે જે વ્યક્તિને જેવા ક્ષયોપશમ-પ્રયોજનાદિ હોય, તે વ્યક્તિને, તે પ્રમાણે તે શબ્દોથી તે તે અર્થનો બોધ થાય... (૨૫) જેમ કે પ્રદીપથી પ્રકાશ્ય તો ઘણા પદાર્થો છે, પણ વ્યક્તિને ક્ષયોપશમાદિ સહકારીના યોગે, જુદા જુદા પ્રયોજનને આશ્રયીને તે તે પ્રકાશ્યનો જ બોધ થાય છે... પ્રશ્ન : ચિત્રપટમાં દીપકથી એક સાથે શ્વેતકૃષ્ણાદિની પ્રતિપત્તિ થાય છે. જ્યારે શબ્દથી એક સાથે બધા વાચ્યોની પ્રતિપત્તિ થતી નથી... ઉત્તર : ના, એવું નથી, કારણ કે પ્રદીપ પ્રકાશિત તો નીચાણ-ઊંચાણાદિ ઘણા પદાર્થો હોય છે, પણ બધાને બધા જ પદાર્થોની પ્રતીતિ થાય એવું નથી, પરંતુ ચક્ષુના સામર્થ્યને અનુસારે જુદી જુદી પ્રતીતિઓ થતી દેખાય છે. તેમ પ્રસ્તુતમાં પણ સમજવું. (અર્થાત્ શબ્દોથી બધા જ પદાર્થો કથિત થવા છતાં પણ, ક્ષયોપશમના સામર્થ્યને અનુસાર, તે તે પદાર્થોની જ પ્રતીતિ થાય છે...) ૨. “વાળેધ્વન્નિાલા' કૃતિ -પઢિ:. ૨. “સમ્બન્ધ૦' રૂતિ -પટિ: I For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६७४ (२६) यच्चोक्तं-'परमार्थंकतानत्वे च शब्दानामनिमित्ता न स्यात् प्रवृत्तिरर्थेषु चित्रतन्त्रान्तरगतेषु परस्परविरोधित्वेन सर्वेषां तथाऽभावात्' इत्येतदप्ययुक्तम्, मृषा...................................... व्याख्या ................... ............... तादात्म्यादिविचारविषयास्तु दोषा:-क्षुरिकादिशब्दोच्चारणे वदनपाटनादयः अनभ्युपगमादेव तादात्म्यादेः । किमित्याह-न नो बाधायै भवन्ति ॥ यच्चोक्तमित्यादि । यच्चोक्तं पूर्वपक्षग्रन्थे-परमार्थंकतानत्वे च शब्दानामनिमित्तान स्यात् प्रवृत्तिरर्थेषु चित्रतन्त्रान्तरगतेषु प्रधानादिषु परस्परविरोधित्वेन हेतुना सर्वेषां तथाऽभावात्-केवलप्रधानादित्वेनाभावात् इत्येतदप्ययुक्तं पूर्वपक्षोक्तम् । कुत इत्याह-मृषाभाषा ... मनेतिरश्मि ... તેથી (૧) શબ્દમાં વાચક–સ્વભાવ, અને (૨) અર્થમાં વાચ્યત્વસ્વભાવ – આમ બંનેનો नियतसंच सिद्ध थाय छे.... अने तेथी तमे पूर्वपक्षमा ४ थुतुं - "श६-मर्थनो (१) તાદાભ્યસંબંધ માનો, તો યુરિકા શબ્દ બોલતાં જ મોટું ફાટવાદિ રૂપ દોષ આવશે, અને (૨) તદુત્પત્તિસંબંધ માનો, તો સંપૂર્ણ વિશ્વ ધનવાન બની જવારિરૂપ દોષ આવશે...” - તે દોષ પણ અમને બાધાકારક નથી, કારણ કે અમે તેવું (શબ્દ-અર્થની તાદાભ્ય તદુત્પત્તિ) માનતાં જ નથી. સારઃ આમ, બંનેનો વાચ્ય-વાચકસંબંધ હોવાથી, શબ્દથી વસ્તુનું કથન નિબંધ થઈ શકે અને तेथी ते वस्तु अमिताप्य डोवामा ओछविरोध न २३... * પ્રધાનાદિશબ્દની નિર્નિમિત્તક પ્રવૃત્તિની નિબંધસિદ્ધિ (२६) पूर्वपक्षमा तमे ४ “ठो ६२४ शो ५२भार्थथा वस्तुनि ४ डोय, તો એકે શબ્દોની પ્રવૃત્તિ નિમિત્ત વિના ન થાય, પણ થાય તો છે જ, કારણ કે સાંખ્યાદિના શાસ્ત્રોમાં વર્ણવેલ પ્રધાનાદિ કેટલાક શબ્દો તો વસ્તુ વિના પણ દેખાય છે... પણ શું ખરેખર તેવી કોઈ વસ્તુ છે? ના, કારણ કે પરસ્પર વિરોધી હોવાથી (=જગતનું કારણ જો પ્રધાન હોય તો ઈશ્વર શી રીતે? એમ શબ્દોનો પરસ્પર વિરોધ હોવાથી) શબ્દો વસ્તુરહિત જ જણાય છે...” - તે કથન પણ યુક્ત नथ.... प्रश्न : ५९ ॥२५॥ ? ઉત્તર : કરણ એ જ કે, અમે બધા જ શબ્દોને વસ્તુસંબદ્ધ નથી માનતા... પ્રધાનાદિ કેટલાક * "ननु यदि पारमार्थिकसम्बन्धनिबद्धस्वरूपत्वादिमे शब्दाः तात्त्विकार्थाभिधानप्रभविष्णवः तर्हि दर्शनान्तरनिवेशिपुरुषपरिकल्पितेषु वाच्येष्वेतेषां प्रवृत्तिर्नोपपद्येत, परस्परविरुद्धत्वेन तेषामर्थानां स्वरूपतोऽभावात्, यदपि च विनष्टमनुत्पन्नं वा तदपि स्वरूपेण न समस्तीति तत्रापि वाचो न प्रवर्तेरन्, अपि च - यदि वाचां सद्भतार्थमन्तरेण न प्रवृत्तिः, तर्हि न कस्याश्चिदपि वाचोऽलीकता भवेत्, न चैतत् दृश्यते, तस्मात् सर्वमपि पूवोक्तं मिथ्या ।" - इति नन्दीमलय० टीकायाम् पृ० ९-१०। * "तदप्ययुक्तम्, इह द्विधा शब्दा: - मृषाभाषावर्गणोपादाना: सत्यभाषावर्गणोपादानाच, तत्र ये मृषाभाषावर्गणोपादानास्ते १-२. ६५०-६५१तमे पृष्ठे । For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ६७५ अनेकान्तजयपताका (चतुर्थः भाषावर्गणोपादानशब्दानां निमित्तभेदवैचित्र्येण बहुभेदानामनर्थकत्वाभ्युपगमात् । (२७) ते हि तदर्थप्राप्त्यादिप्रसवविकला वन्ध्याबला इव केवलं तथाविधसंवेदनसम्भोगमात्रफला एव, स्वरूपालोचनादिभ्यस्तु प्रमाणादिवेतरस्य अर्थवच्छब्देभ्य ... ..... ...... व्याख्या ............... ................ वर्गणोपादानशब्दानां-प्रधानादीनां निमित्तभेदवैचित्र्येण-तदारम्भकपुद्गलादिवैचित्र्येण हेतुना बहुभेदानाम् । किमित्याह-अनर्थकत्वाभ्युपगमात् एतदप्ययुक्तमिति । ते हीत्यादि । ते यस्मात् प्रधानादिशब्दाः तदर्थप्राप्त्यादिप्रसवविकलाः प्रधानाद्यर्थप्राप्त्याद्येव प्रसवस्तद्विकलाः, 'आदि'शब्दादर्थक्रियादिग्रहः, वन्ध्याबला इव निदर्शनम्, केवलं तथाविधसंवेदनमेवसमारोपतो निर्विषयसंवेदनमेव सम्भोगमात्रमिति विग्रहस्तदेव फलं येषां ते तथाविधा इति । न हि वन्ध्यायाः सम्भोगेऽप्यपत्यमुत्पद्यते, न चासौ न सम्भोगः । एवं न तत् संवेदनमर्थप्राप्त्यादिमत्, न च न संवेदनमिति भावनीयम् । कथमितरेभ्यस्तद्विशेषावसाय इत्याह-स्वरूपालोचनादिभ्यः पुनः, 'आदि'शब्दात् तद्विषयपूर्वापरविरोधादिग्रहः, प्रमाणादिवेतरस्य-प्रमाणा .... मनेतिरश्मि શબ્દોને તો અમે નિર્નિમિત્તક-અનર્થક-વસ્તુવિનાના પણ માનીએ છીએ. તે આ રીતે પ્રધાનાદિ શબ્દોનું ઉપાદાનકારણ મૃષાવર્ગણાના પુદ્ગલો છે... આવા પુદ્ગલોથી તે શબ્દો બને છે અને તે શબ્દોનાં આરંભક (=કારણસામગ્રીભૂત) પુદ્ગલાદિની વિચિત્રતાને લીધે, તે શબ્દોના ઘણા ભેદો ५ छ - सावा शहोने समे निरर्थ (=वस्तुनिमित्त विनाना) भानामे छी... (२७) प्रश्न : लो आ हो वस्तुने विषय न रे, तो साढे ४३ शुं ? उत्तर : हुमी; (१) ४ qimell स्त्री पुत्रने उत्पन्न न ४३, तेम प्रधान हो ५९, અર્થપ્રાપ્તિ-અર્થક્રિયાદિ કશું જ કરતાં નથી, અને (૨) જેમ વાંઝણી સ્ત્રી માત્ર વિષયાસેવનરૂપ ફળ આપે છે, પુત્રપ્રાપ્તિ કરાવતી નથી, તેમ પ્રધાનાદિ શબ્દો પણ, તે પદાર્થનાં તેવાં આભાસિક સંવેદનરૂપ ३ण मापे छ... (मेट, प्रधानाहिशो मात्र तमोनु सामासि संवेहन ४ ४२।वे छ, प्राप्ति माहि नही. छतi ते संवेहन नथी तेवू तो नथी...) પ્રશ્ન : વસ્તુસંબદ્ધ શબ્દો કરતાં, આવા શબ્દોનો ભેદ શી રીતે જણાય ? उत्तर : (१) स्व३५नी विया२९८, (२) तेना विषयमा माती पूर्वाप२विरोध... माहिनी વિચારણાથી, પ્રમાણથી પ્રમાણાભાસની જેમ, વસ્તુસંબદ્ધ જીવાદિ શબ્દોથી મૃષાવર્ગણાથી બનેલા तु तीर्थान्तरीयपरिकल्पिता: कुशास्त्रसम्पर्कवशसमुत्थवासनासम्पादितसत्ताका: प्रधानरूपं जगत् ईश्वरकृतं विश्वम् इत्येवमाकाराः, तेऽनर्थका एवाभ्युपगम्यन्ते ।" - इति नन्दीमलय० टीकायाम् पृ. १० । *"ते हि वन्ध्याऽबला इव तदर्थप्राप्त्यादिप्रसवविकलाः, केवलं तथाविधसंवेदनभोगफला इति न तैर्व्यभिचारः।" - इति नन्दीमलय० टीकायाम् पृ. १० । १. 'चेतर०' इति क-पाठः। २. 'दि चेतर०' इति क-पाठः । For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६७६ स्तद्विशेषावसायः । तथाहि-दृश्यन्त एव केचिद् विमलमतयः श्रवणमात्रादेवानृतत्वादियथात्म्यमवधारयन्तो ध्वनेः, (२८) अपोहमात्राभिधायकत्वेऽपि चैषां समान एवायं ...... ......... व्याख्या ........ ..... भासस्य अर्थवच्छब्देभ्यः-जीवादिवाचकेभ्यः सकाशात् । किमित्याह-'तद्विशेषावसायः' तेषांमृषाभाषावर्गणोपादानानामनर्थकप्रधानादिशब्दानां विशेषावसाय इति । न चैतदलौकिकमित्याहतथाही-त्यादि । तथाहीति पूर्ववत् । दृश्यन्त एव केचिद् विमलमतयः-श्रोतारः श्रवणमात्रादेव सकाशादनृतत्वादियाथात्म्यमवधारयन्तो ध्वनेः-शब्दस्य । दोषान्तरमाह-अपोहाभिधायक .......... मनेतिरश्मि ... નિરર્થક એવા પ્રધાનાદિ શબ્દોનો ભેદ પણ ગંખ્ય જ છે. દા.ત. ઘટશબ્દ તે જે વિષયનું પ્રતિપાદન કરે, તે વિષયનું સ્પષ્ટદર્શન, તેના અસ્તિત્વમાં અવિરોધ, તેની પ્રાપ્તિ આદિ થાય છે અને એટલે જ તેની વસ્તુસંબદ્ધતા જણાઈ આવે છે... પણ પ્રધાનાદિ શબ્દો તો મૃષા ભાષાવર્ગણાથી બનેલા છે, તેઓ જે વિષયનું પ્રતિપાદન કરે, તે વિષયમાં પૂર્વાપરવિરોધ સ્પષ્ટ દેખાય છે અને એટલે જ જણાય છે કે, તેઓ વસ્તુસંબદ્ધ નથી.. આમ, બંનેનો ભેદ પારખવો અસંભવિત નથી, કારણ કે નિર્મલબુદ્ધિવાળા તેવા ઘણા શ્રોતાઓ દેખાય છે કે, જેઓ શબ્દશ્રવણમાત્રથી જ તે શબ્દોની યથાર્થ-અયથાર્થતાનો નિશ્ચય કરી લે છે... સાર તેથી પ્રધાનાદિ શબ્દોની નિરર્થકતા, અમારા મતે પણ અસંભવિત નથી... એટલે ઘટાદિ शहोनी वस्तुपायता निधि सिद्ध थाय छे... *"अथ तेऽपि सत्याभिमतशब्दा इव प्रतिभासन्ते तत्कथमयं सत्यासत्यविवेको निर्धारणीयः?, ननु प्रत्यक्षाभासमपि प्रत्यक्षमिवाभासते ततः तत्रापि कथं सत्यासत्यविवेकनिर्धारणम् ?, स्वरूपविषयपर्यालोचनयेति चेत्, तथाहि-अभ्यासदशामापन्नाः स्वरूपदर्शनमात्रादेव प्रत्यक्षस्य सत्यासत्यत्वमवधारयन्ति, यथा मणिपरीक्षकाः मणेः, अनभ्यासदशामापन्नास्तु विषयपर्यालोचनया, यथा-किमयं विषयः, सत्य उताहो नेति, तत्रार्थक्रियासंवाददर्शनत: तद्गतस्वभावलिङ्गदर्शनतो वा सत्यत्वमवगच्छन्ति, अन्यथा त्वसत्यत्वमिति, तदेतत्स्वरूपविषयपर्यालोचनया सत्यासत्यत्वविवेकनिर्धारणमिहापि समानम्, तथाहि-दृश्यन्त एव केचित् प्रज्ञातिशयसमन्विताः शब्दश्रवणमात्रादेव पुरुषाणां मिथ्याभाषित्वममिथ्याभाषित्वं वा सम्यगवधारयन्तः, विषयसत्यासत्यत्वपर्यालोचनायां तु किमेष वक्ता यथावदाप्त उत नेति ? तत्र यदि यथावदाप्त इति निश्चितं ततो विषयसत्यत्वमितरथा त्वसत्यत्वम्, आप्तेतरविवेकोऽपि परिशीलनेन लिङ्गतो वा कुतश्चिदवसेया, निपुणेन हि प्रतिपत्रा भवितव्यम्।" - इति नन्दीमलय० टीकायाम् पृ. १०। * બૌદ્ધ કહેતો હતો કે, શબ્દોને વસ્તુસંબદ્ધ માનશો, તો પ્રધાનાદિ શબ્દો પણ વસ્તુસંબદ્ધ માનવા પડશે, જે तभने अमने आनेट नथी... तोषने ६२ ४२वानी से ०४ उपाय छ, शहोने वस्तुसंसद्ध न मानवा.... (અર્થાત્ શબ્દોને વસ્તુવાચક નહીં, પણ અપોહવાચક માનવા...) એટલે તે પ્રધાનાદિ શબ્દોની વસ્તુસંબદ્ધતા નહીં २४... ५९ अंथ.१२ श्रीस,तेजने होनो मेहनतावी, ७५रोत घोषनो निरास ध्यो... अनेछ , अपोडवाय શબ્દમતે પણ બંને શબ્દનો ભેદ માનવો જ રહ્યો, નહીંતર તો તેને અપોહવાચક માનવાથી પણ છુટકારો થાય નહીં... આમ, શબ્દોને અપોહવાચક માનવામાં કોઈ લાઘવ ન હોવાથી, તેઓને વસ્તુવાચક જ માનવા જોઈએ... For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ६७७ <– Hi, अनेकान्तजयपताका तथाविधापोहस्यापि सर्वत्राभावात्, अप्रधानाद्यपोहस्य क्वचिदनुपपत्तेः, *વ્યાહ્યા . " त्वेऽपि चैषां शब्दानामिति प्रक्रमः । किमित्याह - समान एवायम् - अनन्तरोदितः प्रसङ्गः । कुत इत्याह-तथाविधापोहस्यापि अंपोह्यापोढाश्रयस्य सर्वत्राभावात् । अभावश्च अप्रधानाद्य ( ચતુર્થ: સર્વ * અનેકાંતરશ્મિ *. * શબ્દને અપોહવાચક માનવામાં પણ આપાદિત દોષોની તદવસ્થતા (જેમ અમે ઘટાદિશબ્દને વસ્તુસંબદ્ધ અને પ્રધાનાદિશબ્દને વસ્તુ અસંબદ્ધ માનીએ છીએ, તેમ તમે પણ બંનેમાં વિશેષતા માનો જ છો - કઈ રીતે માનો છો તે ગ્રંથકારશ્રી બતાવે છે -) - (૨૮) શબ્દને જો અપોહવાચક માનશો, તો તમારા મતે પણ પૂર્વોક્ત દોષ આવશે જ... ભાવાર્થ : (૧) અમે શબ્દને વસ્તુવાચક માનતાં હતાં, તો પ્રધાનાદિશબ્દને પણ વસ્તુવાચક માનવા પડવાથી, તે શબ્દોની નિર્નિમિત્ત પ્રવૃત્તિ ઘટતી ન હતી... તેમ તમારે પણ દોષ આવશે + ઘટશબ્દ, તે તેવા અપોહનો વાચક છે કે જે અપોહ અપોહ્યઅપોઢરૂપ આશ્રયમાં રહે છે, એટલે કે અપોહ્ય–જેને જુદું પાડવાનું છે તે=પટાટિ, તેનાથી અપોઢ=વ્યાવૃત્ત=ઘટ, આ ઘટ જેનો આશ્રય છે એવો ઘટાપોહ... (=પટાદિથી વ્યાવૃત્ત ઘટરૂપ આશ્રયમાં રહેલ અપોહ...) આ રીતે ઘટશબ્દથી વાચ્ય ઘટાપોહ, જેમ અપોહ્યઅપોઢ એવાં ઘટરૂપ આશ્રયમાં રહે છે, તેમ પ્રધાનશબ્દથી વાચ્ય પ્રધાનાપોહ પણ, અપોહ્યઅપોઢ એવા પ્રધાનરૂપ આશ્રયમાં માનવો પડશે... (અર્થાત્ અપોહ્ય=અપ્રધાનાદિ, તેનાથી અપોઢ=વ્યાવૃત્ત=પ્રધાન, તે જેનો આશ્રય છે એવો અપોહ, એટલે પ્રધાનાપોહ...) ← આ રીતે તો, જેમ ઘટશબ્દ વસ્તુમૂલક છે (કારણ કે તે જે અપોહનું કથન કરે છે, તે અપોહનો આશ્રય ઘટાદિ વસ્તુ છે...), તેમ પ્રધાનાદિ શબ્દ પણ વસ્તુમૂલક ઠરશે, તો તમારા મતે પણ તેઓની નિર્નિમિત્તકતા ક્યાં રહી ? ܀ (૨) તે દોષને દૂર કરવા, જેમ અમે મૃષાભાષાવર્ગણારૂપ ઉપાદાનને લઈને, ઘટ-પ્રધાનશબ્દનો ભેદ બતાવ્યો, તેમ તમે પણ નીચે પ્રમાણે જ બંનેનો ભેદ સાબિત કરો છો કે - ઘટશબ્દથી વાચ્ય ઘટાપોહ તે અપોહ્યઅપોઢરૂપ (અપોહ્યુ=પટાદ, તેનાથી અપોઢ=ઘટ, તદ્રૂપ) આશ્રયમાં રહ્યો છે... પણ તેની જેમ બધા જ અપોહ અપોહ્યઅપોઢરૂપ આશ્રયમાં નથી રહ્યા... દા.ત. પ્રધાનાપોહ – ઈશ્વરાપોહ આદિ... (તેઓ અપોહ્યઅપોઢરૂપ આશ્રયમાં નથી રહ્યા...) * વસ્તુમૂલક એટલે વસ્તુવિષયક ન સમજવું, કારણ કે વિષય તો અપોહ જ છે. વસ્તુસંબદ્ધ છે – એમ અર્થ કરવો... ૨. ‘સ્થાપિ ૫ સર્વત્રા' કૃતિ -પા: । * વિવરમ્ .. 4. अपोह्यापोढाश्रयस्येति । अपोह्यन्ते-पृथक् क्रियन्तेऽपोह्याः घटाद्यन्यतरपदार्थापेक्षया पटादयः पदार्थास्तेभ्योऽपोढः-विलक्षणो घटादिः पदार्थः, स आश्रयः परम्परया यस्य घटाद्युल्लेखिनोऽपोहस्य स For Personal & Private Use Only . પણ તે શબ્દ પરંપરાએ Page #53 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६७८ भावानामेव तत्त्वतोऽप्रधानादिरूपत्वात्, (२९) बुद्धिपरिकल्पिततदपोहाभ्युपगमे च तदन्यतो विशेषात्, रूपादिविज्ञानाद्यपोहस्यातथाभूतत्वात्, वस्तुबलप्रवृत्तेः रूपादीनां ચાહ્યા पोहस्य क्वचिदपि-प्रधानादौ अनुपपत्तेः । कथमित्याह-सर्वभावानामेव तत्त्वतः-परमार्थतः अप्रधानादिरूपत्वात् । बुद्धिपरिकल्पिततदपोहाभ्युपगमे च-प्रधानाद्यपोहाङ्गीकरणे च । किमित्याह-तदन्यतः-अपोहाद् विशेषात् । विशेषमेवाह रूपादीत्यादिना । रूँपादिविज्ञानाद्यपोहस्य बुद्धिपरिकल्पितस्यापि अरूपविज्ञानं न भवतीति रूपविज्ञानमित्येवम्भूतस्य अतथा - અનેકાંતરશ્મિ કે પ્રશ્ન : શું પ્રધાનાપોહાદિનો તેવો કોઈ આશ્રય નથી? ઉત્તર : ના, કારણ કે અપોહ્ય અપ્રધાન, તેનાથી અપોઢ પ્રધાન... પ્રધાનાપોહનો આશ્રય આ પ્રધાન બને. પણ, તે પ્રધાન જેવા કોઈ તત્ત્વનું અસ્તિત્વ જ નથી કે જે પ્રધાનાપોહનો આશ્રય બને અને તેનું અસ્તિત્વ ન હોવાનું) કારણ એ કે પરમાર્થથી બધા જ પદાર્થો અપ્રધાનરૂપ છે, પ્રધાનરૂપ નહીં. (એટલે જ તેવા કોઈ તત્ત્વનું અસ્તિત્વ નથી...) આમ તમે, (૧) ઘટશબ્દથી વાચ્ય ઘટાપોહને અપોહ્યઅપોઢ આશ્રયગત (વસ્તુસંલગ્ન) માન્યો, અને (૨) પ્રધાનશબ્દથી વાચ્ય પ્રધાનાપોહને અપોહ્યઅપોઢ આશ્રયગત ન માન્યો... એટલે તો બૌદ્ધને પણ બંનેને જુદા પાડવારૂપ સ્યાદ્વાદશૈલી અપનાવવી જ પડી... (૨૯) બૌદ્ધઃ પ્રધાન-ઈશ્વરાદિ શબ્દથી વાચ્ય, પ્રધાનાપોહ-ઈશ્વરાપોહાદિને અમે બુદ્ધિકલ્પિત મોંની લઈશું... (ભાવ : પ્રધાનાદિ બધા અપોહ – ઘટાદિ અપોહ પણ – તે અપોહ્યાપોઢાશ્રય નથી, કલ્પિત જ છે. એટલે તેવો ભેદ છે જ નહીં...) સ્યાદ્વાદી : તો પણ બીજા અપોહથી તો તેઓ વિલક્ષણ જ ઠરશે, કારણ કે બુદ્ધિપરિકલ્પિત એવા પણ (૧) રૂપવિજ્ઞાનાપોહ (જે અરૂપવિજ્ઞાન નથી, તે “રૂપવિજ્ઞાન' આવી કલ્પના તે જ ...............વિવUK तथा तस्य । अयमत्राशय:-बौद्धमतेऽपि योऽयं घटाद्यपोहः स परम्परया घटादिपदार्थाश्रय: । यस्तु प्रधानाद्यपोहः स नैवंविधः, प्रधानादीनामभावात् ।। 5. रूपादिविज्ञानाद्यपोहस्येति । अत्र प्रथमेनादिशब्देन रसादिज्ञानापोहपरिग्रहः, द्वितीयेन तु घटपटादिज्ञेयपदार्थप्रतिबद्धापोहस्येति ।। બૌદ્ધનો આશય એ લાગે છે કે, તેની જેમ ઘટાપોહાદિ પણ બુદ્ધિકલ્પિત છે... અને એટલે પ્રધાનાદિ શબ્દોની નિર્નિમિત્તપ્રવૃત્તિ પણ ઘટી જશે અને પ્રધાનાપોહ-ઘટાપોહ આદિના વાચક શબ્દોમાં ભેદ પણ નહીં માનવો પડે, જે લાઘવભૂત ઉપાય છે... ૨. “પદ્રિાના' ત ઘ-પાd: I For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ६७९ अनेकान्तजयपताका (ચતુર્થ रसादिभ्यो भेदात् तथाविधतबुद्धीनामपि पारम्पर्येण तन्निमित्तत्वाभ्युपगमात्, (३०) "वस्तुभेदो वासनाप्रकृतिश्च तस्या आश्रयः' इत्यादिवचनप्रामाण्यात्, प्रधानादिबुद्धि ચાહ્યા .......... भूतत्वात्, प्रधानाद्यपोहरूपेणाभूतत्वादित्यर्थः । कथमित्याह-वस्तुबलप्रवृत्तेः इयं च रूपादीनां वस्तुसतां रसादिभ्यो भेदात् तथाविधतबुद्धीनामपि-विकल्पिकानां पारम्पर्येण तन्निमित्तत्वाभ्युपगमात्-रूपादिनिमित्तत्त्वाभ्युपगमात् । एनमेवाह-वस्तुभेदः स्वलक्षणरूपो वासनाप्रकृतिश्च बोधनिबन्धना तस्या:-रूपादिसामान्यबुद्धेराश्रय इत्यादिवचनप्रामाण्यात् । ... અનેકાંતરશ્મિ ... રૂપવિજ્ઞાનાપોહ કહેવાય...) તેમ (૨) રસવિજ્ઞાનાપોહ, (૩) ઘટાપોહ-પટાપોહાદિ... આ બધા અપોહો પ્રધાનાપોહ જેવા નથી, પણ તેનાથી વિલક્ષણ છે... પ્રશ્ન: પણ તેમાં કારણ? ઉત્તર : કારણ એ જ કે, પ્રધાનાપોહ તો વસ્તુ વિના માત્ર બુદ્ધિકલ્પિત છે... જયારે રૂપવિજ્ઞાનાપોહાદિ તો બુદ્ધિકલ્પિત હોવા છતાં પણ, વસ્તુબળે જ પ્રવર્તે છે. બૌદ્ધઃ વસ્તુબળે શી રીતે પ્રવર્તે, એ જરા બતાવશો? સ્યાદ્વાદીઃ જુઓ; રૂપ-રસાદિ સ્વલક્ષણ વસ્તુઓ જુદી જુદી છે અને એ સ્વલક્ષણરૂપ નિમિત્તને લઈને જ, રૂપ-રસાદિ સવિકલ્પ જ્ઞાન થાય છે, આવી રૂપાદિવિજ્ઞાનની વસ્તુનિમિત્તકતા તો તમે પણ માનો છો... (૩૦) તમે જ કહ્યું છે કે – “(૧) નિમિત્તકારણરૂપ સ્વલક્ષણ, અને (૨) ઉપાદાનકારણ રૂપ વાસનાપ્રકૃતિ (=વાસનાનો સ્વભાવ)... આ બંને રૂપાદિસામાન્યબુદ્ધિનો આશ્રય છે...” (પરમાર્થઃ રૂપવિજ્ઞાનાપોહ તે “અરૂપવિજ્ઞાન નથી તેથી રૂપવિજ્ઞાન છે” એવી બુદ્ધિરૂપ છે... પ્રધાનાપોહ તે “અપ્રધાન નથી તેથી પ્રધાન છે” એવી બુદ્ધિરૂપ છે.. હવે આ બંને બુદ્ધિમાં ભેદ છે, કારણ કે “રૂપવિજ્ઞાન એવી બુદ્ધિ એ વસ્તુબળે પ્રવૃત્ત થઈ છે અને પ્રધાન” એવી બુદ્ધિ વસ્તુ વિના પ્રવૃત્ત થઈ છે... હવે ઉદાહરણ તરીકે “રૂપવિજ્ઞાન' એવી બુદ્ધિના બદલે ‘રૂપ' એવી બુદ્ધિ લીધી છે. તેનો ભાવ એ કે, રૂપ-સ્વલક્ષણનો રસાદિ સ્વલક્ષણથી ભેદ છે તેથી રૂપસ્વલક્ષણથી ‘રૂપ એવી જ બુદ્ધિ થાય, ‘રસ એવી નહીં. માટે “રૂપ બુદ્ધિમાં રૂપસ્વલક્ષણ નિમિત્ત છે...) - વિવરમ્ . 6. वासनाप्रकृतिश्चेति । वासनाया: सम्बन्धी स्वभाव इत्यर्थ: ।। । . “વિક્રમ્પનાં' તિ -પઢિ: 1 For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ૬૮૦ भेदसिद्धेरिति ॥ (३१) न चासामप्यधिकृतभेद एवाश्रयः अतत्प्रतिभासत्वात् तद्रूपाच्च ततस्तदतत्प्रतिभासत्वानुपपत्तेः अतिप्रसङ्गाद् रूपाद्यन्यतमभेदादेव बुद्धीनां रसादिप्रतिभास - વ્યારથી किमित्याह-प्रधानादिबुद्धिभेदसिद्धेः तस्या एव । 'आदि'शब्दादीश्वरादिबुद्धिग्रहः । इति 'अपोहमात्राभिधायकत्वेऽपि चैषां समान एवायं प्रसङ्गः' इति सर्वत्र क्रियायोगः ।। न चासामपि-प्रधानादिबुद्धीनामधिकृतभेद एव रूपादिस्वलक्षणरूप आश्रयः । कुत इत्याह-अतत्प्रतिभासत्वात्-अरूपादिप्रतिभासत्वात् प्रधानादिबुद्धीनां । तद्रूपाच्च-रूपादिरूपाच्च ततः-अधिकृतभेदात् किमित्याह-तदतत्प्रतिभासत्वानुपपत्तेः तासां-प्रधानादिबुद्धीनामतत्प्रतिभासत्वानुपत्तेः, अरूपादिप्रतिभासत्वानुपपत्तेरित्यर्थः । अनुपपत्तिश्च अतिप्रसङ्गात् । एनमेवाह-रूपाद्यन्यतमभेदादेव सकाशाद् बुद्धीनां रसादिप्रतिभासत्वापत्तेः प्रधानादिप्रति ... અનેકાંતરશ્મિ .... આમ, રૂપવિજ્ઞાનાદિ તો વસ્તુનિમિત્તક છે, જ્યારે પ્રધાનબુદ્ધિ-ઈશ્વરબુદ્ધિ વગેરે તો વસ્તુનિમિત્તક પણ નથી. એટલે રૂપબુદ્ધિ અને પ્રધાનબુદ્ધિ - બંને બુદ્ધિનો ભેદ અવશ્ય સિદ્ધ થશે અને તેથી તેઓના અપોહમાં પણ, વસ્તુસંલગ્નતા અસંલગ્નતાને લઈને ભેદ માનવો જ પડશે.. સારાંશ : આમ, શબ્દને અપોહવાચક માનો તો પણ બે અપોઇને જુદા જુદા તો માનવા જ પડે, અમે વસ્તુનિમિત્ત માનવા છતાં ભેદ પાડીએ છીએ. એટલે બંનેને સમાનતા જ છે... * પ્રધાનાદિબુદ્ધિની વસ્તુસંબદ્ધતાનો નિરાસ - (૩૧) બૌદ્ધ : રૂપાદિબુદ્ધિનો જે રૂપસ્વલક્ષણાદિ આશ્રય છે, તે જ સ્વલક્ષણરૂપ શ્રય પ્રધાનાદિબુદ્ધિનો પણ માની લઈએ તો? સ્યાદ્વાદીઃ પણ તેવું ન મનાય, કારણ કે પ્રધાનાદિબુદ્ધિ તો અરૂપનો પ્રતિભાસ કરે છે... જો પ્રધાનબુદ્ધિ રૂપસ્વલક્ષણથી જ થાય, તો તેના દ્વારા અરૂપનો પ્રતિભાસ થઈ શકે જ નહીં... બૌદ્ધ રૂપસ્વલક્ષણજન્ય હોવા છતાં પણ, તેનાથી અરૂપનો પ્રતિભાસ માની લઈએ તો? સ્યાદ્વાદીઃ તો તો અતિપ્રસંગ એ આવશે કે, રૂપસ્વલક્ષણજન્ય પ્રધાનબુદ્ધિ, જેમ અરૂપનો પ્રતિભાસ કરાવે છે, તેમ રૂપસ્વલક્ષણજન્ય રૂપાદિબુદ્ધિ પણ અરૂપનોરસાદિનો પ્રતિભાસ કરાવશે - આમ રૂપસ્વલક્ષણથી જ, રસપ્રતિભાસી આદિ બુદ્ધિની સંગતિ થઈ જતાં, રસાદિ સ્વલક્ષણોને જ વિવરમ્ . 7. તરચા છત પવિસામાન્યવૃદ્ધ / * અહીં આશ્રય વિષયતાસંબંધથી જાણવો... રૂપવિજ્ઞાન વિષયતાસંબંધથી રૂપસ્વલક્ષણમાં રહે છે... ૨. દ્રષ્ટચ્ચે ૬૭૬-૬૭૭તમે પૃષ્ઠ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका ( ચતુર્થ: त्वापत्तेः तदसत्त्वप्रसङ्गादित्युक्तम् । ( ३२ ) न च वासनाप्रकृत्युपादानभेदतस्तत एवासामतत्प्रतिभासता, तस्य तत्त्वतो निरंशत्वात्, अनेकसहकारित्वाभावात् यथाकथञ्चिदेकसहकारिस्वभावत्वे तदन्यसहकारिस्वभावत्वविरोधात् स्वभावभेदानुपपत्तेः, तमन्तरेण फलभेदायोगादिति । ( ३३ ) केवलवासनाप्रकृतिनिबन्धनत्वे तु प्रधानादि ६८१ < * બાબા भासवत् । ततः किमित्याह तदसत्त्वप्रसङ्गात्-रसाद्यसत्त्वप्रसङ्गात् इत्युक्तं प्राक् । न चेत्यादि । न च वासनाप्रकृत्युपादानभेदतः- प्रधानादिवासनाप्रकृत्युपादानभेदेन तत एव - वस्तुभेदाद् रूपादेरासां- प्रधानादिबुद्धीनामतत्प्रतिभासता - अरूपादिप्रतिभासता । कुतो न चेत्याह-तस्यवस्तुभेदस्य तत्त्वतः-परमार्थतः निरंशत्वात् एकस्वभावत्वात्, अनेकसहकारित्वाभावात् । अभावश्च यथाकथञ्चिदेकसहकारिस्वभावत्वे-रूपादिबुद्धिसहकारिस्वभावत्वे तदन्यसहकारिस्वभावत्वविरोधात् - प्रधानादिबुद्धिसहकारिस्वभावत्वविरोधात् । विरोधश्च स्वभावभेदानुपपत्तेः । न च यदेव रूपादिबुद्धिसहकारिस्वभावत्वं तदेव प्रधानादिबुद्धिसहकारिस्वभाव* અનેકાંતરશ્મિ .. માનવાની કોઈ જરૂર નહીં રહે... (અર્થાત્ રસાદિનો અભાવ થઈ જશે...) આ બધું અમે પહેલાં જ કહી ગયા. તેથી રૂપસ્વલક્ષણથી, માત્ર રૂપપ્રતિભાસી બુદ્ધિ જ માનવી યોગ્ય છે, અરૂપપ્રતિભાસી પ્રધાનબુદ્ધિ નહીં... (૩૨) બૌદ્ધ : રૂપબુદ્ધિની જેમ, પ્રધાનબુદ્ધિ પણ રૂપસ્વલક્ષણથી જ જન્ય છે, પણ (૧) રૂપબુદ્ધિનું ઉપાદાનકારણ વાસનાસ્વભાવ, અને (૨) પ્રધાનબુદ્ધિનું ઉપાદાનકારણ વાસનાસ્વભાવ... બંને જુદા જુદા છે અને એટલે જ, નિમિત્ત એક હોવા છતાં પણ, પ્રધાનબુદ્ધિ તે રૂપનો પ્રતિભાસ નથી કરતી, અર્થાત્ અરૂપનો પ્રતિભાસ કરે છે... (એટલે આવું માનવાથી પ્રધાનબુદ્ધિની અરૂપપ્રતિભાસિતા પણ ઘટશે અને આશ્રય તરીકે રૂપસ્વલક્ષણ પણ માની શકાશે...) સ્યાદ્વાદી : આવું માનવું ઉચિત નથી, કારણ કે ખરેખર તો તે રૂપસ્વલક્ષણ નિરંશ=સર્વથા એકસ્વભાવી છે, તો તે રૂપબુદ્ધિ-પ્રધાનબુદ્ધિ આદિ જુદી જુદી અનેક બુદ્ધિનો સહકારી શી રીતે બને ? ન જ બને... પ્રશ્ન : પણ કારણ ? ઉત્તર ઃ કારણ કે રૂપસ્વલક્ષણનો જો (૧) રૂપબુદ્ધિને સહકાર કરવાનો સ્વભાવ માનો, તો તેનો (૨) પ્રધાનબુદ્ધિને સહકાર કરવાનો સ્વભાવ ન ઘટે, કારણ કે એકાંત એકસ્વભાવીમાં બે જુદા જુદા સ્તંભાવ અસંગત છે... * (૧) રૂપબુદ્ધિને સહકાર કરવાનો સ્વભાવ, (૨) પ્રધાનબુદ્ધિને સહકાર કરવાનો સ્વભાવ... આ બધા સ્વભાવ એક નથી, પણ જુદા જુદા છે... For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ••• """" व्याख्या-विवरण-विवेचनसमन्विता ६८२ बुद्धीनामागत एव मदीयोऽभ्युपगमः, तदन्यापोहबुद्धीनामतथाविधत्वात्, तथाविधापोहस्यापि सर्वत्राभाव एवेति युक्तिसिद्धेः । (३४) तद्विषयशब्दानां चोपादानभेदात् વ્યા . त्वमिति स्वभावभेदः, तमन्तरेण-स्वभावभेदं विना फलभेदायोगात्-रूपादिप्रधानादिबुद्धिफलभेदायोगात् । 'न च वासनाप्रकृत्युपादानभेदतस्तत एवासामतत्प्रतिभासता' इति सर्वत्र क्रियायोगः । केवलवासनाप्रकृतिनिबन्धनत्वे पुनः प्रधानादिबुद्धीनां किमित्याह-आगत एव मदीयोऽभ्युपगमः । कथमित्याह-तदन्येत्यादि । तदन्यापोहबुद्धीनाम्-अरूपाद्यपोहबुद्धीनामतथाविधत्वात् अप्रधानाधपोहबुद्धिसदृशास्तथाविधा न तथाविधा अतथाविधाः तद्भावस्तस्मात्, अप्रधानाद्यपोहबुद्धिविलक्षणत्वादित्यर्थः । तथाविधापोहस्यापि-प्रक्रमादपोह्यापोढाश्रयस्य वस्तुबलप्रवृत्तस्य सर्वत्र-प्रधानादौ अभाव एवेति युक्तिसिद्धेः । तद्विषय - અનેકાંતરશ્મિ . બૌદ્ધ રૂપસ્વલક્ષણમાં જુદા જુદા સ્વભાવ વિના, કોઈ એક સ્વભાવથી જ તેના દ્વારા રૂપપ્રધાનાદિ બુદ્ધિને સહકાર કરવાનું માની લઈએ તો ? સ્યાદ્વાદીઃ તો તો ફળભેદ જ નહીં રહે... આશય એ કે, જો તેને એકસ્વભાવે જ બંને બુદ્ધિનો સહકારી માનશો, તો તો બંને બુદ્ધિઓ એકસરખા સહકારીથી જન્ય હોઈ, બે વચ્ચે કોઈ વિલક્ષણતા જ નહીં રહે, અર્થાત્ બંને એક થઈ જશે... ફલતઃ રૂપસ્વલક્ષણથી રૂપબુદ્ધિ-પ્રધાનબુદ્ધિ આદિરૂપ જુદા જુદા કાર્યો સંગત નહીં થાય.. સાર ઃ તેથી પ્રધાનબુદ્ધિને રૂપસ્વલક્ષણનિમિત્તક ન મનાય, તો તમે શી રીતે કહી શકો કે – “વસ્તુરૂપ નિમિત્ત બંનેનું એક હોવા છતાં, બે જુદા જુદા વાસના સ્વભાવરૂપ ઉપાદાનભેદથી તેનો રૂપ/અરૂપ-પ્રતિભાસિતરૂપે ભેદ પડે છે...” (૩૩) બૌદ્ધઃ તો સ્વલક્ષણથી નહીં, પણ માત્ર વાસના સ્વભાવ રૂપ ઉપાદાનથી જ, પ્રધાનબુદ્ધિ આદિની ઉત્પત્તિ માનીશું, તો ? સ્યાદ્વાદીઃ તો તો અમારા મતનો જ સ્વીકાર થશે, કારણ કે આ રીતે તો તમે બંને બુદ્ધિને વિલક્ષણ માની : (૧) રૂપબુદ્ધિઃઅરૂપઅપહબુદ્ધિ તે વસ્તુ + વાસનાથી જન્ય, અને (૨) પ્રધાનબુદ્ધિ અપ્રધાનાપોહબુદ્ધિ તે માત્ર વાસનાથી જન્ય : આમ, રૂપબુદ્ધિ કરતાં પ્રધાનબુદ્ધિને વિલક્ષણ માની, એટલે તમે બંને બુદ્ધિનો વિષય (=અપોહ) અલગ-અલગ માન્યો. નિષ્કર્ષ : તેથી વસ્તુબલે પ્રવર્તનાર અપોહ્યઅપોઢરૂપ આશ્રયવાળો અપોહ પ્રધાનાદિ બધે જ ઠેકાણે નથી, એવું યુક્તિથી સિદ્ધ થાય છે. એટલે (૧) ઘટશબ્દથી વા ઘટાપોહ તે અપોહ્યઅપોઢ (પટાદિથી વ્યાવૃત્ત) એવા ઘટરૂપ આશ્રયમાં રહ્યો છે અને એટલે તે વસ્તુમૂલક છે, જ્યારે (૨) પ્રધાનશબ્દથી વાચ્ય પ્રધાનાપોહનો તો અપોહ્યઅપોઢ (અપ્રધાનાદિથી વ્યાવૃત્ત) એવો પ્રધાનરૂપ આશ્રય १. द्रष्टव्यं ६८१तम पृष्ठम्। २. 'सदृश्यस्तथा' इति पूर्वमुद्रितपाठः, अत्र तु क-पाठः। ३. 'तद्विषये शब्दानां' રૂતિ ૫--પાટ: I For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ६८३ अनेकान्तजयपताका (ચતુર્થ: अन्यथा विषयभेदाभावात् तत्तत्स्वभावत्वेन तद्वाचकत्वापत्तेरिति सूक्ष्मधिया भावनीय शब्दानां च प्रधानादिरूपाणां किमित्याह-उपादानभेदात्, अन्यथा-उपादानभेदमन्तरेण विषयभेदाभावात्-अपोह्यापोढाश्रयेतरापोहविषयभेदाभावात् । एनमेव विषयभेदाभावमाह-तत्तत्स्वभावत्वेन तेषां-विवक्षितापोहाभिधायकोपादानस्वभावत्वेन हेतुना तद्वाचकत्वापत्तेः-विवक्षितापोहवाचकत्वापत्तेः, आगत एव मदीयोऽभ्युपगम इति सर्वत्र क्रियायोग इति । एतत् सूक्ष्मधिया भावनीयम्-न ह्यभिन्नाभिधायकोपादानस्वभावानां शब्दानामपोह्यापोढाश्रयेतरापोहवाचकत्वं અનેકાંતરશ્મિ .... જ નથી, એટલે તે વસ્તુમૂલક પણ નથી.. આમ અમારી જેમ, તમારે પણ વસ્તુસંબદ્ધતા - અસંબદ્ધતાને લઈને ઘટપ્રધાનશબ્દનો ભેદ પાડવો જ પડશે... - બંને શબ્દોના ઉપાદાનનો ભેદ (૩૪) (૧) ઘટાદિ શબ્દો, અને (૨) પ્રધાનાદિ શબ્દો - બંને પ્રકારના શબ્દોનું વર્ગણારૂપ ઉપાદાન પણ ભિન્ન-ભિન્ન જ માનવું જોઈએ. (પ્રધાનાદિ શબ્દોનું ઉપાદાન મૃષાભાષાવર્ગણા છે અને ઘટાદિ શબ્દોનું ઉપાદાન સત્યભાષાવર્ગણા છે...) બૌદ્ધ : જો ન માનીએ તો? સ્યાદ્વાદીઃ તો બંને શબ્દનો વિષય, જુદો જુદો સિદ્ધ નહીં થાય.. આશય એ કે, બંને શબ્દના વિષય જુદા જુદા છે : (૧) ઘટાદિ શબ્દો અપોહ્યઅપોઢ એવા ઘટાદિ આશ્રયગત ઘટાપોહાદિને કહે છે, જ્યારે (૨) પ્રધાનાદિ શબ્દો માત્ર પ્રધાનાપોહને કહે છે. (જે અપોહ્યઅપોઢરૂપ આશ્રયગત નથી...) પણ જો બંનેનું ઉપાદાન એક માનવામાં આવે, તો તો ઘટ-પ્રધાનાદિ બંને પ્રકારના શબ્દો એકસ્વભાવી સાબિત થાય અને એટલે તો ઘટશબ્દની જેમ પ્રધાનશબ્દ પણ વિવક્ષિત અપોહનો અભિધાયકસ્વભાવી બનવાથી, તે શબ્દ પણ વિવક્ષિત અપોહનો વાચક બનશે... અર્થાતુ, જેમ (૧) ઘટશબ્દ અપોહ્યઅપોઢગત અપોહનો જ અભિધાયક છે, તેમ (૨) પ્રધાનશબ્દ પણ અપોહ્યઅપોઢગત અપોહનો જ અભિધાયક બનશે ! જે તમને બિલકુલ ઇષ્ટ નથી... આ પદાર્થ ઘણો ગહન છે, સૂક્ષ્મબુદ્ધિથી વિચારવો... ભાવાર્થ : ત્રણ ભુવનની અંદર રહેલા પુરુષોમાંથી (૧) ભિલૂપાસકાદિ કેટલાક પુરુષો દેવપૂજનાદિ સારા કાર્યોમાં પ્રવર્તે છે, જયારે (૨) માછીમારાદિ કેટલાક પુરુષો માછલી પકડવાદિરૂપ ખરાબ કાર્યોમાં પ્રવર્તે છે... હવે આ બંને પુરુષોનું ઉપાદાન જો એક સરખું હોય, તો તેઓની જુદી ઇષ્ટ એટલા માટે નથી, કારણ કે પ્રધાનશબ્દ જો તેના અપોહનો અભિધાયક હોય, તો તે અપોહના આશ્રય તરીકે ઘટાદિની જેમ પ્રધાનનું પણ અસ્તિત્વ માનવું પડે, જે તમારે મતે અસ્વીકૃત છે... ૨. “મેદ્રમાદ' તિ -પ: | For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६८४ मित्यलं प्रपञ्चेन ॥ ..................................................................... व्याख्या ...................................................................* न्याय्यमित्यलं प्रसङ्गेन । नाभिन्नोपादानस्वभावाः पुरुषा अपि कृत्येतरभावे तयोः प्रवर्तन्ते, तत्प्रवृत्तौ च तद्भिन्नोपादानस्वभावतेति भावना ।। .... मनेतिरश्मि ...... જુદી પ્રવૃત્તિ ન થઈ શકે, પણ તેવી પ્રવૃત્તિના બળે માનવું જ રહ્યું કે, બંનેનું ઉપાદાન ભિન્ન ભિન્ન છે. (१) तेम (१) घाशिहोम अपोपोटात अपोउनी वायता, अने (२) प्रधानाશબ્દોમાં માત્ર અપોહની વાચકતા... હવે જો બંનેનું ઉપાદાન એક હોય, તો તેઓ જુદા જુદા અપોહના वायन बने. ५९॥ बने तो छ ४.. એટલે જો ઉપાદાનભેદ માનો, તો તો અમારા મતનો જ સ્વીકાર થશે, કારણ કે અમે જ તો બેના ઉપાદાનનો ભેદ બતાવ્યો છે... (ઘટશબ્દનું ઉપાદાન સત્યભાષાવર્ગણાના પુદ્ગલો અને प्रधान। - हान भृषाभाषा पुतो छ...) ફલિતાર્થ: આ રીતે શબ્દને અપોહવાચક માનવામાં પણ, પ્રધાનાદિની નિર્નિમિત્તકતાનો અભાવ ४ थाय... मे होप २ ४२१८ (१) वस्तुसंसनत/असंलग्नता, (२) भिन्न भिन्न उपाहानता... એ બધાનો આશ્રય જો તમને પણ કરવો પડે, તો તમારા મનમાં નવાઈ શું? એટલે શબ્દને વસ્તુવાચક भानवो ४ युतिसंगत छ... . विवरणम् ........... ____8. नाभिन्नोपादानस्वभावा: पुरुषा अपि कृत्येतरभावे तयोः प्रवर्तन्ते, तत्प्रवृत्तौ च तद्भिन्नोपादानस्वभावतेति । न-नैवाभिन्नोपादानस्वभावा: सन्त: पुरुषा अपि, आसतां तावदपोह्यापोढाश्रयेतरापोहवाचका ध्वनयो भेदेन प्रवर्तन्त इत्यपि शब्दार्थ: । किमित्याह-तयोः कृत्येतरयोः पदार्थयोः प्रवर्तन्ते, केचित् कृत्येषु प्रवर्तन्ते, केचिच्चाकृत्येष्वित्यर्थ: । कस्मिन् सतीत्याह-कृत्येतरभावे कृत्येतरयोर्भाव:-सत्ता कृत्येतरभाव:, केषाञ्चित् कृत्यत्वं केषाञ्चिदकृत्यत्वमित्यर्थः, तस्मिन् सति । अथ प्रवर्तन्ते तर्हि तत्प्रवृत्तौ च-कृत्येतरभावयोर्भेदेन प्रवृत्तौ पुन: सत्यां किमित्याह-तद्भिन्नोपादानस्वभावता तेषां-पुरुषाणां भिन्नोपादानस्वभावा: स्वरूपलाभो येषां पुरुषाणां ते तथा तद्भावस्तत्ता, भिन्नोपादानजन्यता इत्यर्थः । अयमस्य वाक्यस्य परमार्थ:येऽमी त्रिभुवनोदरान्तर्वर्तिन: पुरुषास्तेषां मध्यात् केचिद् भिक्षूपासकप्रभृतयः कृत्येषु-देवपूजनादिषु प्रवर्तन्ते । अन्ये तु धीवरादयो मत्स्यबन्धनादिष्वकृत्येषु । न चैतदेकोपादानतायां तेषां युज्यते युक्त्यभावात्, अतोऽभ्युपगन्तव्य एव तेषामुपादाने भेदः, यथा च तेषामुपादाने भेद एवं ध्वनीनामप्यपोह्यापोढाश्रयेतरापोहवाचकानामिति ।। १. 'तरेऽपोह०' इति च-पाठः। २. 'रयोर्भेदनप्रवृत्तौ' इति क-पाठः । For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ६८५ अनेकान्तजयपताका (વાર્થ: (३५) अतीताजातयोश्च सर्वथाऽसत्त्वमसिद्धम्, सतः सर्वथाऽसत्ताऽयोगात्, तदुत्पत्त्याद्यापत्तेः, असतश्च सत्ताविरोधात् अतिप्रसङ्गात् । इति तत्तथाभिधाने न कश्चिद् - વ્યારા .... दोषान्तरपरिजिहीर्षयाऽऽह-अतीतेत्यादि । अतीताजातयोश्च, प्रक्रमाद् भावयोः सर्वथासर्वैः प्रकारैः असत्त्वमसिद्धम् । कुत इत्याह-सतः सर्वथा असत्ताऽयोगात् । अयोगश्च तदुत्पत्त्याद्यापत्ते:-असत उत्पत्त्याद्यापत्तेः, 'उत्पत्तिनाशेतरोन्मज्जनप्रसङ्गात्' इत्युक्तं प्राक् । ... અનેકાંતરશ્મિ સામ્યતાદર્શક કોઠો | | | જૈનદર્શન | બૌદ્ધદર્શન | શબ્દ | ઘટશબ્દ | પ્રધાનશબ્દ | ઘટશબ્દ પ્રધાનશબ્દ વાચ્ય ધટ ઘટાપોહ આશ્રયરહિત પ્રધાનાપોહ (૨) | ઉપાદાનભેદ ભાષાવર્ગણા | મૃષાભાષાવર્ગણા | વિલક્ષણવાસના | વિલક્ષણવાસના (૩) | વસંબદ્ધતા ૪ (પરંપરાએ) - અતીત-અનાગતવિષયક શબ્દપ્રવૃત્તિની સંગતિ ને (૩૫) તમે જે કહ્યું હતું કે – “શબ્દને જો વસ્તુસંબદ્ધ માનશો, તો અતીત-અનાગતવિષયક શબ્દો શી રીતે પ્રવર્તશે? કારણ કે અતીત-અનાગતકાલીન કોઈ વસ્તુ વિદ્યમાન જ નથી” – તે કથનનો પણ નિરાસ થાય છે, કારણ કે “અતીત/અનાગત વસ્તુ સર્વથા અવિદ્યમાન છે” એવું સિદ્ધ નથી. બૌદ્ધ ઃ તો શું અતીત-અનાગત વસ્તુ હમણાં પણ છે ?! સ્યાદ્વાદી: હા, કારણ કે સત્ પદાર્થો કદી સર્વથા અસત્ ન બને, નહીંતર (સને અસત્ માનો તો) સત્નો નાશ=અસતની ઉત્પત્તિ, પછી બીજી ક્ષણે ઉત્પન્ન થયેલાનો નાશ થવાથી, ઉત્પન્ન એવા અસત્નો નાશ - આમ, અસત્તા ઉત્પત્તિ-નાશાદિની આપત્તિ આવશે ! પણ શું ખપુષ્પાદિ અસનાં કદી ઉત્પત્તિ નાશ થાય છે? ... આ બધું અમે બીજા અધિકારમાં વર્ણવી ગયા છીએ... આમ, સત્ પદાર્થનો સર્વથા નાશ ન થવાથી, અતીતકાલીન સત્ પદાર્થનું પણ, કોઈક અપેક્ષાએ *"यदप्युक्तं - यदपि च विनष्टमनुत्पन्नं वा तदपि न स्वरूपेण समस्तीत्यादि - तत्रापि यदि विनष्टानुत्पन्नयोतिमानिकविद्यमानरूपाभिधायकः शब्दः प्रवर्तते तर्हि स निरर्थकोऽभ्युगम्यत एव, ततो न तेन व्यभिचारः, यदा तु ते अपि विनष्टानुत्पन्ने विनष्टानुत्पन्नतयाऽभिधत्ते शब्दः तदा तद्विषयसार्वज्ञज्ञानमिव सद्भूतार्थविषयत्वात् स प्रमाणम्, इत्थं चैतदङ्गीकर्तव्यम्, अन्यथाऽतीतकल्पान्तरवर्तिपार्थादिसर्वज्ञदेशना भविष्यच्छङ्खचक्रवादिदेशना च सर्वथा नोपपद्येत, तद्विषयज्ञाने शब्दप्रवृत्त्यભાવાત્ ” – તિ નન્દીમાં ટીપામ્ પૃ. ૨૦ | ૨. દૃશ્યતાં ૬૬૨તમ પૃષ્ઠમ્ | For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ધાર:). व्याख्या-विवरण-विवेचनसमन्विता ६८६ -~> दोषः । (३६) न च न स्यादनृतार्थता वाचः कस्याश्चिदपि, मृषाभाषावर्गणोपादानायास्तथात्वाविरोधात्, तस्या ह्यर्थाभावेऽपि भावात्, परपक्षेऽपि तद्विवक्षाभेदोपपत्तेः, - વ્યારડ્યા प्रकृतसमर्थनार्यवाह-असतश्च सत्ताविरोधात् प्रतिनियतशक्त्याऽभावेन अतिप्रसङ्गात् । असकृद् भावितमेतत् । इति-एवं तत्तथाऽभिधाने तयोः-अतीताजातयोस्तथा-तेन प्रकारेणाभिधाने न कश्चिद् दोषः । दूषणान्तरमेव परिहरन्नाह-न च न स्यादनृतार्थता वाचः कस्याश्चिदपि, किन्तु स्यादेव । कुत इत्याह-मृषाभाषावर्गणोपादानाया अस्याः तथात्वाविरोधात्-अनृतार्थत्वाविरोधात् । तस्या हि-मृषाभाषावर्गणोपादानाया वाच: अर्थाभावेऽपि भावात् । एवं स्वपक्षमधिकृत्य दोषाभावमभिधाय परपक्षेऽपि तुल्यतामाह-परपक्षेऽपि-बौद्धमते तद्विवक्षा અનેકાંતરશ્મિ . તો હમણાં પણ અસ્તિત્વ છે જ.. અને જે અસતુ હોય તે કદી સત્ ન બને, કારણ કે અસત્પદાર્થમાં એવી કોઈ પ્રતિનિયત શક્તિ નથી કે જેથી તે સત્ બની શકે, નહીંતર તો શશશૃંગ જેવા અસતપદાર્થનું પણ સત્ત્વ માનવાનો અતિપ્રસંગ આવે.. આ બધું અમે અનેકવાર કહી ગયા છીએ... તેથી ભવિષ્યકાલીન પદાર્થ, જો હમણા સર્વથા અસત્ હોય, તો શશશૃંગની જેમ તેનું ભવિષ્યમાં પણ સત્ત્વ અસંભવિત થાય... એટલે તેનું, કોઈક અપેક્ષાએ તો હમણાં પણ અસ્તિત્વ માનવું જ રહ્યું... ફલિતાર્થઃ અતીત/અનાગત વસ્તુનું હમણાં પણ અસ્તિત્વ હોવાથી, તેઓનું તે તે પ્રકારે કથન થવામાં કોઈ દોષ નથી... - મૃષાવાણીનું પણ નિબંધ અસ્તિત્વ (૩૬) બીજું, તમે જે કહ્યું હતું કે - “જો શબ્દો વસ્તુસંબદ્ધ જ હોય, તો તો કોઈ શબ્દો મૃષા રહેશે જ નહીં... વગેરે” - તે કથનનું પણ ઉમૂલન થાય છે, કારણ કે કેટલીક વાણીઓની મૃષાર્થતા તો અમારા મતે પણ સંગત જ છે... પ્રશ્નઃ કઈ રીતે? ઉત્તર : કારણ કે “કૃપાભાષાવર્ગણા’રૂપ ઉપાદાનથી થયેલ વાણી તે નિર્વિષયક હોવામાં કોઈ વિરોધ નથી. કારણ એ કે, તે (=મૃષાભાષાવર્ગણારૂપ ઉપાદાનથી થયેલ) વાણી તો પદાર્થ વિના પણ થાય છે... આમ, ઉપાદાનભેદથી વાણીની મૃષાર્થતા તો અમારા મતે પણ સંગત જ છે... આમ, ગ્રંથકારશ્રીએ પોતાના મતને આશ્રયીને કહ્યું. હવે બૌદ્ધમતને આશ્રયીને પણ, ઉપરોક્ત વાત સ્વીકારવા માટે કહે છે – * “મૃષાભાષાવર્ગણા' એટલે ભાષાવર્ગણાના તેવા પુદ્ગલો, કે જેઓ અભિધેયશૂન્ય શબ્દને ઉત્પન્ન કરનાર For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ...................... ६८७ अनेकान्तजयपताका (ચતુર્થ: अन्यथा तत्सत्यत्वप्रसङ्गात्, वाच्याभेदात्, तद्भेदे च समानतापत्तेरिति ॥ (३७) यच्चोक्तम्-'सङ्केतवशाच्च शब्दात् प्रतीतिस्तस्य चापोहमन्तरेणान्यत्र कर्तुमशक्यत्वात्' इत्यादि तदप्यसारम्, अपोहेऽपि सङ्केतस्य कर्तुमशक्यत्वात् । त्रिविधो - વ્યારહ્યા भेदोपपत्तेः तस्याः-अनृतवाचः विवक्षाभेदोपपत्तेः । अन्यथा-विवक्षाभेदमन्तरेण तत्सत्यत्वप्रसङ्गात् तस्याः-अनृतवाचः सत्यत्वप्रसङ्गात् । प्रसङ्गश्च वाच्याभेदात्, उपादानहेत्वभेदेन, तद्भेदे च-वाच्यभेदे च समानतापत्तेः 'मृषाभाषावर्गणोपादानायास्तथात्वाविरोधात्' इत्यनेन 'न च न स्यादनृतार्थता वाचः कस्याश्चिदपि' इति क्रिया ॥ पूर्वपक्षान्तरपरिहारायाह-यच्चोक्तमित्यादि । यच्चोक्तं पूर्वपक्षे-सङ्केतवशाच्च शब्दात् प्रतीतिस्तस्य च-सङ्केतस्य अपोहमन्तरेणान्यत्र-वस्तुनि कर्तुमशक्यत्वादित्यादि, तदप्यઅનેકાંતરશ્મિ જ બૌદ્ધમતે પણ, મૃષાવાણીનો વિવક્ષાભેદ માનવો જ રહ્યો... (શબ્દનું કારણ બૌદ્ધો “વિકલ્પ કહે છે... કહેવાની ઇચ્છા=વિવફા તે પણ એક પ્રકારનો વિકલ્પ જ છે. આ વિકલ્પરૂપ વિવફા શબ્દ પ્રત્યે કારણ છે, પણ ગ્રંથકારશ્રી એવી સલાહ આપે છે કે, સત્ય-અસત્ય બંને પ્રકારનાં શબ્દની કારણભૂત વિવક્ષા જુદી જુદી માનવી જોઈએ...) બૌદ્ધઃ (અન્યથા=) જો વિવક્ષાભેદ ન માનીએ તો ? સ્યાદ્વાદી : તો તો સત્ય/અસત્ય બંને શબ્દો એક જ વિવક્ષાએ થવાથી, સત્યવાણીની જેમ, અસત્યવાણી પણ સત્યરૂપ બનશે ! કારણ કે ઉપાદાનરૂપ વિવક્ષા એક હોવાથી - બંને પ્રકારની વાણી એકસરખી થતાં – તે બંને વાણીનો વિષય એક સાબિત થશે... (ફલતઃ જેમ સત્યવાણી વિષયનું અવલંબન લઈ સત્યરૂપ છે, તેમ અસત્યવાણી પણ વિષયનું અવલંબન લઈ સત્યરૂપ સાબિત થશે...) હવે બંને વાણીના વિષયના (=વાચ્યના) ભેદ માટે, જો બંને વાણીની વિવક્ષા પણ જુદી જુદી માનો, અર્થાત્ ઉપાદાનભેદ માનો, તો તો અમારા જેવી જ તમારી માન્યતા થઈ, કારણ કે અમે સત્ય/મૃષા ભાષાવર્ગણાના ભેદથી ઉપાદાનભેદ માન્યો, જયારે તમે વિવફાભેદથી ઉપાદાનભેદ માન્યો... એટલે, તમારા મતે કોઈ વિશેષ લાઘવ નથી... નિષ્કર્ષ આમ, ઉપાદાનભેદથી, કોઈક વાણીની અસત્યાર્થતા પણ સંગત જ છે. એટલે શબ્દને વસ્તુવાચક માનવામાં તે દોષ પણ રહેતો નથી... * અપોહમાં સંકેતશયતાનો તનતોડ નિરાસ - (૩૭) તમે જે કહ્યું હતું કે - “શબ્દથી અર્થની પ્રતીતિ સંકેતના બળે થાય અને તે સંકેત અપોહ વિના બીજે ક્યાંય (=સ્વલક્ષણાદિમાં) કરવો શક્ય નથી” - તે વાત પણ સારવિહીન છે, કારણ કે १. ६५रतमं पृष्ठम् । २-३. द्रष्टव्यं ६८६तम पृष्ठम्। ४. ६५२तमं पृष्ठम् । For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता हि वोऽपोहः-एकस्तावद् व्यावृत्तं स्वलक्षणमेव, अन्योऽपोह्यतेऽस्मिन्निति कृत्वा, यदधिकृत्याह PP ( રૂ૮ ) ‘‘સ્વ ભાવવરમાવાથ્યાં યસ્માર્ વ્યાવૃત્તિમાપ્તિનઃ'' કૃતિ । अयं च शब्दलिङ्गाश्रयस्य व्यवहारस्याश्रयत्वेन व्यवस्थाप्यते, न तु शब्दवाच्यतयेति ....... ६८८ सारम् । कथमित्याह-अपोहेऽपि सङ्केतस्य कर्तुमशक्यत्वात्, तुल्यदोषत्वादित्यर्थः । एतदेवाह त्रिविधो हि वोऽपोह इत्यादिना, त्रिविधो युष्माकं यस्मादपोहः । एकस्तावद् व्यावृत्तं स्वलक्षणमेव । कथमिह शब्दार्थ इत्याह- अन्यः-पदार्थ: अपोह्यते - निषिध्यतेऽस्मिन्निति कृत्वा यदधिकृत्याह न्यायवादी-स्वभावपरभावाभ्यां यस्मात् कारणाद् व्यावृत्तिभागिनो व्यावृत्ति भजन्ते तच्छीलाश्च । अयं च - एवम्भूतोऽपोहो व्यावृत्तस्वलक्षणरूपः शब्दलिङ्गाश्रयस्य व्यवहारस्य-प्रवृत्त्यादेः आश्रयत्वेन व्यवस्थाप्यते परम्परामूलतया; न तु पुनः शब्द* અનેકાંતરશ્મિ . Page #64 -------------------------------------------------------------------------- ________________ ...... ६८९ अनेकान्तजयपताका (વાર્થ: नात्र सङ्केतः । (३९) अन्यव्यवच्छेदमानं द्वितीयः, अन्यापोहनमन्यापोह इति कृत्वा यः सर्वत्राभेदेन वः पूर्वाचार्यैर्व्यवस्थाप्यते, प्रतिषेधमात्रस्य सर्वत्राविशेषात्, अत्रापि न सङ्केतो निःस्वभावत्वात् । आह च न्यायवादी"अर्थानां यच्च सामान्यमन्यव्यावृत्तिलक्षणम् । .................. રહ્યા . वाच्यतयेति कृत्वा नात्र-अपोहे सङ्केतः । अन्यव्यवच्छेदमात्रं-तुच्छं द्वितीयः । इहापि शब्दार्थमाह-अन्यापोहनमन्यापोह इति कृत्वा यः सर्वत्राभेदेन वः-युष्माकं पूर्वाचार्यैःभदन्तदिन्नप्रभृतिभिर्व्यवस्थाप्यते "अयमप्यघटो न भवत्ययमप्यघटो न भवति" इत्यादिना । अत एवाह-प्रतिषेधमात्रस्य सर्वत्राविशेषात्, अत्रापि-अपोहे न सङ्केतो निःस्वभावत्वादस्य । आह च न्यायवादी-धर्मकीर्तिः-अर्थानां-घटादीनां यच्च सामान्यमन्यव्यावृत्ति અનેકાંતરશ્મિ પ્રવૃત્તિઆદિરૂપ વ્યવહાર પરંપરાએ વસ્તુમૂલક છે... (આમ, શબ્દથી પ્રવૃત્તિનો આશ્રય પરંપરાએ વસ્તુ છે....) (૨) અનુમાનમાં, ધૂમલિંગથી યદ્યપિ સામાન્યાકારનો બોધ થાય છે, પણ મણિપ્રભામાં મણિબુદ્ધિની જેમ, સામાન્યાકારમાં પણ સ્વલક્ષણનો અધ્યવસાય કરી, તે વ્યક્તિ વહ્નિ લેવા દોડે છે... (અહીં પણ લિંગથી થનારી પ્રવૃત્તિનો આશ્રય પરંપરાએ સ્વલક્ષણરૂપ વસ્તુ છે...) સાર: આમ, વ્યાવૃત્ત સ્વલક્ષણોને તમે, પ્રવૃત્તિ વગેરે રૂપ વ્યવહારના આશ્રય તરીકે સ્વીકારો છો, પણ શબ્દથી વાચ્યરૂપે નહીં અને જો તે શબ્દવાચ્ય ન જ હોય, તો તેમાં “આ વ્યાવૃત્ત સ્વલક્ષણને આ શબ્દથી કહેવો” – એ પ્રમાણે સંકેત શી રીતે કરાય? એટલે, પ્રથમ અપોહ પ્રમાણે તો સંકેત અશક્ય છે... - (૨) અન્ય વ્યવચ્છેદમાત્રમાં સંકેતની અઘટિતતા (૩૯) બીજો અપોહ એટલે માત્ર અન્ય વ્યવચ્છેદ... અહીં અપોહનો શબ્દાર્થ આ રીતે ઘટે – કાપોદનમ્ એટલે બીજા પદાર્થનું અપોહન વિભાગીકરણ તે અન્યાપોહ આ શબ્દાર્થ પ્રમાણે ઘટાપોહાદિ અપોહરૂપ બનશે, કારણ કે આ અપોહ પટાદિ બીજા પદાર્થોનું વિભાગીકરણ કરે છે... આવો અપોહ તે ભદન્તદિન આદિ બૌદ્ધના પૂર્વાચાર્યો વડે “આ પણ અઘટ નથી - આ પણ અઘટ નથી” – એ પ્રમાણે અનેક ઘડાઓમાં અભેદપણે એકપણે-અનુગતપણે વ્યવસ્થિત કરાયેલ છે... અને એટલે જ, આ પ્રતિષેધમાત્રરૂપ અપોહનું સર્વત્ર=બધા જ ઘડાઓમાં સમાનપણે અસ્તિત્વ છે... પરંતુ, ઘટાપોહાદિરૂપ આ અપોહ તો નિઃસ્વભાવ=સ્વભાવરહિત તુચ્છ હોવાથી, તેમાં પણ સંકેત થઈ શકે નહીં... (કારણ કે સંકેત તો કોઈ વાસ્તવિક પદાર્થ વિશે જ થાય...) બૌદ્ધઃ આ અપોહ નિઃસ્વભાવ શી રીતે ? ૨. અન્યથા વ્યવચ્છેદ્ર' તિ ઘ-પાd: I ૨. ‘પોત:' તિ ઈ-ટુ-પ4િ: . For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता यन्निष्ठास्त इमे शब्दा न रूपं तस्य किञ्चन ॥” इति । (४०) विकल्पबुद्धिप्रतिभासस्तु तृतीयः, अन्योऽपोह्यतेऽनेनेति कृत्वा, अयं च शब्दस्य निबन्धनतयाऽभ्युपगम्यते, यदधिकृत्याह“વિત્પયોનય: શબ્દા વિસ્ત્વા: શયોનય:''' કૃતિ । अयमप्युपप्लवत्वान्नास्त्येवेति कथमत्र सङ्केतः ? ॥ ६९० ..... लक्षणं यन्निष्ठास्त इमे शब्दाः घटादयः तस्य रूपं न किञ्चनेति नि:स्वभावत्वसिद्धिः । विकल्पबुद्धेः प्रतिभासो विकल्पबुद्धिप्रतिभासः, विकल्पबुद्धिप्रतिभासस्तु स्थूलाकारः तृतीयो - ऽपोहः । शब्दार्थमिहाह-अन्योऽपोह्यतेऽनेनेति कृत्वा । अयं चं-अपोहः शब्दस्य निबन्धनतयाऽभ्युपगम्यते परैः यदधिकृत्याहाचार्य:- विकल्पयोनयः- विकल्पकारणाः शब्दाः, विकल्पाः शब्दयोनय इति । अयमपि -अपोह उपप्लवत्वात् कारणान्नास्त्येव इति - एवं થમત્ર સદેત: ? ।। <> * અનેકાંતરશ્મિ સ્યાદ્વાદી ઃ કારણ કે ન્યાયવાદી ધર્મકીર્તિ જ કહે છે કે “ઘટાદિ પદાર્થોનું, જે અન્યવ્યાવૃત્તિરૂપ= અન્યાપોહરૂપ સામાન્ય છે, કે જેને આશ્રયીને ઘટાદિ શબ્દો રહેલા છે, તેનું (=અન્યાપોહરૂપ સામાન્યનું) કોઈ જ રૂપ નથી, અર્થાત્ તે નીરૂપ=નિઃસ્વભાવી છે...” (પ્રમાણવાર્તિક ૩/૩૦) તેથી બીજા અપોહ વિશે પણ સંકેત શક્ય નથી... * (૩) વિકલ્પબુદ્ધિપ્રતિભાસમાં સંકેતની અઘટિતતા (૪૦) ત્રીજો અપોહ એટલે વિકલ્પબુદ્ધિપ્રતિભાસ... અહીં અપોહનો શબ્દાર્થ આ રીતે ઘટે → અન્ય: અપોદ્ઘતે અનેન એટલે કે જેના વડે બીજા પદાર્થનો અપોહ=વિભાગ કરાય છે – આ શબ્દાર્થ પ્રમાણે, સ્થૂલાકારે ભાસતો ઘટવિકલ્પબુદ્ધિનો પ્રતિભાસ જ અપોહરૂપ બનશે, કારણ કે આ વિકલ્પબુદ્ધિના પ્રતિભાસ વડે ઘટથી પટાદિનો વિભાગ કરાય છે.. ભદન્તદિને વિકલ્પબુદ્ધિપ્રતિભાસરૂપ અપોહને, શબ્દનાં કારણ તરીકે સ્વીકાર્યો છે. તેનું વચન છે કે - “શબ્દ તે વિકલ્પયોનિવાળા છે, અર્થાત્ વિકલ્પરૂપ કારણથી ઉત્પન્ન થાય છે અને વિકલ્પ તે શબ્દયોનિવાળા છે, અર્થાત્ શબ્દરૂપ કારણથી ઉત્પન્ન થાય છે...” પરંતુ આ સ્થૂળાકાર વિકલ્પબુદ્ધિપ્રતિભાસ પણ ઉપપ્લવરૂપે (=કલ્પિતરૂપે) સ્વીકૃત હોવાથી, ખરેખર તો તેનું અસ્તિત્વ જ નથી, તો તે વિશે સંકેત શી રીતે થાય ? એટલે, ત્રીજા અપોહ વિશે પણ સંકેત શક્ય નથી. (ઉપરોક્ત ત્રણ અપોહ વિશે સ્પષ્ટીકરણ : (૧) પહેલામાં સ્વલક્ષણને જ અપોહ માન્યો. તેને ૧. અનુષ્ટુપ્ । २. इदं भदन्तदिन्नस्य वचनम् । प्रेक्ष्यतां ६९६तमं पृष्ठम् । રૂ. ‘વાડોહ:' કૃતિ દ્દ-પાટ: । For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका ( ચતુર્થ: ( ४१ ) बहिरयं नास्ति विकल्पबुद्धिप्रतिभासस्त्वस्त्येव, तंत्र सङ्केत इति चेत्, कोऽयं विकल्पबुद्धिप्रतिभासः ? एते वृक्षादय इति तदेकाकारतैवेति चेत्, किमियं तत्स्वसंवितेभिन्नाभिन्नेति वाच्यम् । अनिर्वचनीयेति चेत्, कथं तत्र सङ्केत: ? तद्भेदाभेदा ६९१ Page #67 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता । ६९२ भ्यामनिर्वचनीया, नान्यथेति चेत्, किमिदमन्यथात्वं नाम ? । संवृत्त्या भाव इति चेत्, न तर्हि परमार्थेनायमिति न तत्र सङ्केत्तः । (४२) अवस्तुन्येवायमिति चेत्, न, वस्तुप्रतीतेः। - વ્યાક્યા છે शङ्क्याह-कथं तत्र-अनिर्वचनीयायां सङ्केतः ? तद्भेदाभेदाभ्यां तस्याः-तत्स्वसंवित्तेर्भेदाभेदाभ्यामनिर्वचनीया तदेकाकारता, नान्यथा । इति चेत्, एतदाशङ्क्याह-किमिदमन्यथात्वं नाम यदधिकृत्योच्यते नान्यथेति ? संवृत्त्या-अपरमार्थेन भाव इति चेत्, अन्यथात्वं एतदाशङ्क्याह-न तर्हि परमार्थेनायं-भाव इति । न तत्र-सांवृते भावे सङ्केतः, अवस्तुत्वात् तस्येति भावः । अवस्तुन्येवायं-सङ्केतः इति चेत्, एतदाशङ्क्याह-न, वस्तुप्रतीतेः, अर्थक्रियाकारिणि - અનેકાંતરશ્મિ અપોહ=એકાકારતા હોવાથી શબ્દવાચ્ય સ્વસંવિત થાય અને સ્વસંવિત્ સ્વલક્ષણ છે, તો શબ્દવાચ્ય સ્વલક્ષણ થાય, શબ્દવાચ્ય વસ્તુ થાય, જે અપસિદ્ધાંત છે... - બૌદ્ધ : અરે ભાઈ ! એકાકારતા તો અનિર્વચનીય છે, એટલે તેનું સ્વરૂપ કહી શકાય તેવું જ નથી તો તેના વિશે ભિન્ન-અભિન્નતાનું પ્રતિપાદન શી રીતે કરાય ?) સ્યાદ્વાદીઃ જો તે એકાકારતા અનિર્વચનીય હોય, તો તેના વિશે સંકેત પણ શી રીતે થાય? (સંકેત એટલે જ તો નિર્વચન છે...) બૌદ્ધઃ એકાકારતા ભેદ-અભેદથી (ભિન્નત્વેન અભિન્નત્વેન) જ અનિર્વચનીય છે, બીજા બધા ધર્મોથી નહીં. જૈન : એ બીજા કયા ધર્મો છે ? બૌદ્ધઃ સંવૃત્તિથી (અપારમાર્થિક) અસ્તિત્વ.. જૈન : તો પછી તે વસ્તુ જ નથી, તેમાં સંકેત શું ? (પરમાર્થથી અસ્તિત્વ કહે તો ભિન્નાભિન્નત્વની નિર્વચનીયતા આવી જ જાય, તેથી તમે તો તેનું અસ્તિત્વ અપરમાર્થથી માન્યું, તો એનો મતલબ એ કે તે વસ્તુ જ નથી. તો તેમાં સંકેત શું?). (૪૨) બૌદ્ધ : ખરેખર તો એકાકારારૂપ અવસ્તુમાં જ આ સંકેત કરાય છે... સ્યાદ્વાદીઃ તમારી વાત બરાબર નથી, કારણ કે “ઘટ લાવ” – એમ કોઈ બોલે, તો ઘટશબ્દથી અર્થક્રિયાકારી (પાણી ભરવામાં ઉપયોગી) વસ્તુની જ પ્રતીતિ થાય છે... (હવે એ ઘટશબ્દથી વસ્તુની પ્રતીતિ ત્યારે જ થાય છે, જ્યારે તે શબ્દનો સંકેત વસ્તુમાં કરાયો હોય..) • વિવરમ્ . प्राप्नोतीत्यर्थः । अथाभेदपक्ष: कक्षीक्रियते तहभेदे सत्येकाकारताया विकल्पबुद्धः स्वसंविदा सह स्वलक्षणवाच्यता स्यात्, स्वसंविदो वाच्यत्वात् तस्याश्च स्वलक्षणत्वात् ।। ૨. ‘રૂતિ વેત, તે વસ્તુ' ત ઇ-ટુ-પાઠ: . ૨. ‘તાશ તતક્ષા.' તિ -પાઠ: | For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ६९३ अनेकान्तजयपताका (चतुर्थः भ्रान्ता खल्वियमिति चेत्, न अत्र प्रमाणम् । इतरत्रापि समानमिति चेत्, न, तदनुभवफलसिद्धेः । ( ४३ ) इतश्च न विकल्पबुद्धिप्रतिभासे सङ्केतः, स्थितास्थितविकल्पायोगात् । न स्थिते, अक्षणिकत्वप्रसङ्गात्, नास्थिते, कर्तुमशक्यत्वात् । ( ४४ ) तथा * व्याख्या अध्यवसायादित्यर्थः । भ्रान्ता खल्वियमिति चेत् वस्तुप्रतीतिः, एतदाशङ्क्याह- नात्र-भ्रान्ततायां प्रमाणमधिकृतप्रतीते:, इतरत्रापि - तदभ्रान्ततायामपि समानमेतद् यदुत नात्र प्रमाणम् । इत चेत्, एतदाशङ्क्याह-नेत्यादि । न-नैतदेवं तदनुभवफलसिद्धेः तस्या:- प्रक्रमाच्छब्दनिमित्तवस्तुप्रतीतेरनुभवश्चार्थाध्यवसायलक्षणः, फलं च तत्प्रवृत्त्यादीति विग्रहः, ताभ्यां सिद्धिस्ततः । दूषणान्तरमाह-इतश्चेत्यादिना । इतश्च - अस्माच्च कारणात् न विकल्पबुद्धिप्रतिभासे सङ्केतः । कुत इत्याह-स्थितास्थितविकल्पायोगात् । एनमेवाह-न स्थिते विकल्पबुद्धिप्रतिभासे सङ्केतः । कुत इत्याह-अक्षणिकत्वप्रसङ्गात् उत्पन्नस्य स्थितिरिति कृत्वा । स्थ -कर्तुमशक्यत्वात् । तथाहि - अस्थितो न किञ्चित् कथं तत्र सङ्केतः ? उपपत्त्यन्तरमाह इत्याह अनेअंतरश्मि जौद्ध : लता; घटशब्दथी थनारी वस्तुप्रतीति तो ब्रान्त छे... स्याद्वाही : पाते ब्रान्त होय, तेमां प्रभाश शुं ? जौद्ध : पए। ते भ्रान्त होय, तेमां पर प्रमाए। शुं ? स्याद्वाही : अरे ! ते तो अनुभव-इणथी प्रमाएासिद्ध छे. ते खा रीते - (5) घटशब्द सांभणीने, ઘટરૂપ વસ્તુપ્રતીતિનો સ્પષ્ટ અનુભવ થાય છે, અને (ખ) વસ્તુ જાણ્યા બાદ, તે પદાર્થ વિશે પ્રવૃત્તિપ્રાપ્તિ આદિરૂપ વસ્તુપ્રતીતિનું ફળ પણ દેખાય છે - આમ અનુભવથી + ફળથી વસ્તુપ્રતીતિની અભ્રાન્તતા જણાય છે... (બાકી ભ્રાન્તપ્રતીતિનો સ્પષ્ટ અનુભવ કે તેના ફળાદિની ઉપલબ્ધિ અશક્ય छे..) સાર ઃ તેથી જો એકાકારતાને કલ્પનાસત્ માનો, તો તે અવસ્તુરૂપ હોઈ, તેમાં સંકેત કરવો अशज्य ज...... * भीभ अपोहमां संडेतनो विश: निरास * (૪૩) (હવે કહેવાતાં કારણોથી પણ, વિકલ્પબુદ્ધિપ્રતિભાસમાં સંકેત થવો અશક્ય છે. તે આ प्रमाणे ) (२) जील वात, मां संकेत राय छे, ते विल्पमुद्धिप्रतिभास (5) स्थित छे, } (ज) અસ્થિત ? (ક) જો તેને સ્થિત=સ્થાયી માનો, તો તો - તમે ઉત્પન્ન થયેલ પદાર્થની સ્થિરતા માની લીધી હોવાથી – પદાર્થને અક્ષણિક માનવાનો પ્રસંગ આવશે, (ખ) હવે જો તેને અસ્થિત માનો, તો १. 'तत्त्ववृत्त्यादि' इति घ-पाठः । For Personal & Private Use Only www.jalnelibrary.org Page #69 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६९४ - > गृहीतेतरविकल्पानुपपत्तेः । न गृहीते, सन्तानान्तरवर्तिनोऽस्य ग्रहीतुमशक्यत्वात् । नागृहीते, अतिप्रसङ्गात् । (४५) तथा व्यवहारसमसमालोचनायोगाच्च । व्यवहारसमर्थत्वे तस्यार्थक्रियासमर्थत्वेन वस्तुत्वाद् बाह्येऽनिमित्तो द्वेषः । तदसमर्थत्वे तु संङ्केतवैयर्थ्यम् । પર વ્યાહ્યા . तथा गृहीतेतरविकल्पानुपपत्तेः न विकल्पबुद्धिप्रतिभासे सङ्केत इति । एतदेवाह न गृहीते बुद्धिविकल्पप्रतिभासे सङ्केतः । कुत इत्याह-सन्तानान्तरवर्तिनोऽस्य-विकल्पबुद्धिप्रतिभासस्य ग्रहीतुमशक्यत्वात् । नागृहीते । कुत इत्याह-अतिप्रसङ्गात् अगृहीतत्वाविशेषेण यत्र क्वचित् कस्यचिच्छब्दस्य सङ्केतापत्तेः । उपपत्त्यन्तरमाह-तथा व्यवहारसमसमालोचनायोगाच्च न विकल्पबुद्धिप्रतिभासे सङ्केतः । आद्यं विकल्पमधिकृत्याह-व्यवहारसमर्थत्वे तस्यविकल्पबुद्धिप्रतिभासस्य अर्थक्रियासमर्थत्वेन हेतुना वस्तुत्वात् कारणाद् बाह्य-वस्तुनि अनिमित्तो द्वेषः, स्वसंविदन्यत्वेन तस्यैव बाह्यत्वादित्यर्थः । तदसमर्थत्वे तु-व्यवहारासमर्थत्वे —અનેકાંતરશ્મિ તો તેનું પછી ઐસ્તિત્વ જ ન રહેવાથી, તેમાં સંકેત શી રીતે થાય? (૪૪) (૩) ત્રીજી વાત, તે વિકલ્પપ્રતિભાસમાં ગૃહીત-અગૃહીત વિકલ્પો પણ ઘટતાં નથી. તે આ રીતે - જેમાં સંકેત કરાય છે, તે વિકલ્પબુદ્ધિપ્રતિભાસ (ક) ગૃહીત છે, કે (ખ) અગૃહીત? (ક) જો ગૃહીતમાં જ સંકેત માનો, તો સામેવાળી વ્યક્તિને સંકેત થઈ શકશે નહીં, કારણ કે તેનો વિકલ્પબુદ્ધિપ્રતિભાસ તો આપણને અગૃહીત છે, તો આપણે તેમાં શી રીતે સંકેત કરી શકાય કે - “આને (=તારામાં રહેલ આ વિકલ્પબુદ્ધિપ્રતિભાસને) આ કહેવાય.” (ખ) જો અગૃહીતમાં સંકેત માનો, તો તો અતિપ્રસંગ એ આવશે કે, ઘટશબ્દનો સંકેત, જેમ અગૃહીત ઘટવિકલ્પબુદ્ધિપ્રતિભાસમાં કરાય છે, તેમ અગૃહીત પટવિકલ્પબુદ્ધિપ્રતિભાસમાં પણ કરાશે... પછી ભલે ને એ પણ ઘટપ્રતિભાસની જેમ અગૃહીત જ હોય ! (૪૫) (૪) ચોથી વાત, જેમાં સંકેત કરાય છે, તે વિકલ્પબુદ્ધિપ્રતિભાસ વ્યવહારમાં (ક) સમર્થ છે, કે (ખ) અસમર્થ ? (ક) જો સમર્થ છે, તો તો તે સ્વસાધ્ય અર્થક્રિયા પણ કરતો હોવાથી વસ્તુરૂપ જ સાબિત થશે અને એટલે તો તમારો બાહ્યાર્થવિષયક દ્વેષ (=બાહ્ય પદાર્થમાં સંકેત ન જ કરાય એવો દ્રષ) નિષ્કારણ જ થાય, કારણ કે સ્વસંવેદનથી અન્યરૂપ હોઈ આ વિકલ્પબુદ્ધિપ્રતિભાસ જ બાહ્યવસ્તુરૂપ છે અને -- * વિકલ્પબુદ્ધિપ્રતિભાસ વખતે જ સંકેત થતો નથી. પણ પાછળથી થાય છે. (કારણ કે સંકેત શબ્દથી થાય અને શબ્દ તે વિકલ્પનું કાર્ય હોઈ વિકલ્પની ઉત્તરક્ષણે જ ઉત્પન્ન થાય, વિકલ્પણે નહીં...) હવે જ્યારે સંકેતનો વખત આવે, ત્યારે તો – તે વિકલ્પપ્રતિભાસ ક્ષણિક હોવાથી – તેનું અસ્તિત્વ જ રહેતું નથી, તો તેમાં સંકેત શી રીતે થાય ? ૨. ‘વૈયર્થ તદ્દાઓ૦' રૂતિ -પાટ: | ૨. ‘વિત્ સતા' કૃતિ ઇ-પાઠ: | For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ६९५ अनेकान्तजयपताका (ચતુર્થ: तद्वाच्यावाच्यस्वभावत्वचिन्ताऽसिद्धेश्च । तच्छब्दवाच्यस्वभावत्वे, तस्य शब्दस्यापि तद्वाचकस्वभावत्वमिति वास्तवसम्बन्धसिद्धिः; अन्यथा सङ्केत्ताभावः, अतिप्रसङ्गात् ॥ ~ વ્યર્થ છે पुनः, प्रक्रमाद् विकल्पबुद्धिप्रतिभासस्य । किमित्याह-सङ्केतवैयर्थ्य व्यवहारार्थमस्य करणादिति । दोषान्तरमाह-तद्वाच्यावाच्यस्वभावत्वचिन्ताऽसिद्धेश्च न विकल्पबुद्धिप्रतिभासे सङ्केतः आद्यं विकल्पमधिकृत्याह-तच्छब्दवाच्यस्वभावत्वे तस्य-विकल्पबुद्धिप्रतिभासस्य शब्दस्यापि तद्वाचकस्वभावत्वमिति कृत्वा । किमित्याह-वास्तवसम्बन्धसिद्धिः । अन्यथातच्छब्दवाच्यस्वभावत्वे तस्य किमित्याह-सङ्केत्ताभावः । कथमित्याह-अतिप्रसङ्गात् । न हि घटः पटावाच्यस्वभावः सन् पटेन सङ्केत्यते इत्यतिप्रसङ्ग इति ॥ ... અનેકાંતરશ્મિ .... તેમાં તો તમે સંકેત માનો છો જ. | (ખ) જો તે અસમર્થ છે, તો તો તેમાં સંકેત કરવો વ્યર્થ છે, કારણ કે સંકેત તો વ્યવહાર માટે કરાય છે... (જો આને સંકેત કરવામાં આવે, તો આ “ઘટ’ શબ્દ સાંભળી ઘડો લાવવાદિરૂપ અને ઘડાથી પાણી ભરવાદિરૂપ વ્યવહાર કરશે...) પણ જો વિકલ્પબુદ્ધિપ્રતિભાસ વ્યવહારમાં અસમર્થ હોય, તો તેમાં સંકેત કરવાથી કોઈ લાભ નથી... આમ, સમર્થ-અસમર્થ વિકલ્પો ન ઘટવાથી પણ, વિકલ્પબુદ્ધિપ્રતિભાસમાં સંકેત થાય નહીં.. (૫) પાંચમી વાત, તે વિકલ્પબુદ્ધિપ્રતિભાસ શબ્દથી (ક) વાચ્યસ્વભાવવાળો છે, કે (ખ) અવાચ્યસ્વભાવવાળો? (ક) જો તેને વાચ્યસ્વભાવવાળો માનો, તો તેના વાચક શબ્દમાં વાચકસ્વભાવ માનવો પડે અને એ રીતે તો શબ્દ/પ્રતિભાસમાં વાચ્ય-વાચકરૂપ વાસ્તવિક સંબંધની સિદ્ધિ થશે. જે બૌદ્ધને ઇષ્ટ નથી... (ખ) જો (અન્યથા=) અવાચ્યસ્વભાવવાળો માનશો, તો તેમાં ઘટાદિશબ્દનો સંકેત શી રીતે થાય? નહીં તો પટશબ્દથી અવાચ્યસ્વભાવવાળા ઘટમાં પટશબ્દનો પણ સંકેત કરવાનો અતિપ્રસંગ આવશે, કારણ કે ઘટશબ્દથી અવાચ્ચસ્વભાવવાળા ઘટમાં જેમ તમે ઘટશબ્દનો સંકેત કરો છો, તેમ પટશબ્દનો સંકેત પણ કેમ ન થાય ? સાર ઃ તેથી વિકલ્પબુદ્ધિપ્રતિભાસરૂપ ત્રીજા અપોહમાં પણ સંકેત શક્ય નથી.. (હવે બૌદ્ધ, તેમાં સંકેતની પ્રક્રિયા સાબિત કરવા, પોતાનો અવાંતર પૂર્વપક્ષ રજૂ કરે છે. આનો ઉત્તરપક્ષ (મૂલ ઉત્તરપક્ષની અપેક્ષાએ અવાંતર ઉત્તરપક્ષ) પણ વિસ્તૃત ચાલશે. તેથી પૂર્વપક્ષની એકેક વાતો ધ્યાનથી સમજવી...) ૨. ‘સોપાન્તરામેવાદ' ત વ-પાટ: | For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६९६ -ON (४६) स्यादेतच्छब्दो हि विकल्पजन्मा विकल्पहेतुश्च वर्तते । यथोक्तम्"विकल्पयोनयः शब्दा विकल्पाः शब्दयोनयः" इति । ततश्चासौ शब्दो यथाभूतादेव वक्तृविकल्पादुत्पद्यते-तथाभूतस्यैव श्रोतृविकल्पस्य जनक इति एतावताउंशेन तत्र सङ्केत इति प्रतिपाद्यते, न पुनः शृङ्गग्राहिकया क्रियते । तथा च तैमिरिकद्वयद्विचन्द्रप्रतिपादन'न्याय एवेहावितथशब्दार्थव्यवहारज्ञैरनल्पधीधनैः ................ व्याख्या :. स्यादेतत्-अथैवं मन्यसे शब्दो हि विकल्पजन्मा विकल्पहेतुश्च वर्तते, विकल्पजनक इत्यर्थः । यथोक्तं भदन्तदिन्नेन-विकल्पयोनयः शब्दा विकल्पा:-शब्दविकल्पाः शब्दयोनय इत्यादि । ततश्चेत्यादि । ततश्च-एवं च सति असौ शब्दो यथाभूतादेव वक्तृविकल्पात्अघटाद्यपोहप्रतिभासिनः सकाशादुत्पद्यते, तथाभूतस्यैव श्रोतृविकल्पस्य जनको बीजाङ्कुरनीत्या । एतावताउंशेन तत्र सङ्केत्त इति प्रतिपाद्यते, न पुनः शृङ्गग्राहिकया क्रियते सङ्केतः । तथा चेत्यादि । तथा च 'तैमिरिकद्वयद्विचन्द्रप्रतिपादन'न्याय एवेह-अधिकारे अवितथ * मनेतिरश्मि - ત્રીજા અપોહમાં સંકેતસમર્થક બૌદ્ધપૂર્વપક્ષ ને (४६) बौद्ध : श० ते (१) विs८५थी ४न्य छ, भने (२) विपर्नु १२९. माj ४ ભદન્તદિને કહ્યું છે - “વિકલ્પયોનિવાળા શબ્દો છે (અર્થાત્ શબ્દો વિકલ્પથી થનાર છે) અને શબ્દયોનિવાળા વિકલ્પો छ (अर्थात् विल्यो २०४थी थनार छ...)". આ વાતને લઈને પ્રસ્તુતમાં અમારે એ કહેવું છે કે, ઘટશબ્દ તે જેવા વન્નુવિકલ્પથી ઉત્પન્ન થાય, તેવા જ શ્રોતૃવિકલ્પને ઉત્પન્ન કરશે. पार्थ : " अघ2 नथी - २मा अघट नथा" - ओम ताने हो अघटना सपोइनो (=व्यवनी ) वि४८५ शे, तो ते वि४८५ने २५, 45 'घट' शनो ४ 3थ्यार ४२॥... वे આ શબ્દ પણ પોતાનાં કારણ જેવાં જ કાર્યરૂપ વિકલ્પને ઉત્પન્ન કરશે, અર્થાત્ આ શબ્દ શ્રોતામાં પણ તેવો જ વિકલ્પ ઉત્પન્ન કરશે, કે જેથી શ્રોતાને પણ “આ અઘટ નથી – આ અઘટ નથી” – એમ અઘટના અપોહનો જ પ્રતિભાસ થાય. જેમ બીજની સમાન જ અંકુરાની ઉત્પત્તિ થાય, તેમ શબ્દથી પણ વıવિકલ્પ જેવો જ શ્રોતૃવિકલ્પ થાય... આવા વક્તા-શ્રોતાની પ્રક્રિયા વિશે, અવિતથ શબ્દાર્થના વ્યવહારને જાણનારા, અનલ્પ (=विपुल) बुद्धि३५ धनवाणा पूर्वाया? 'तमिर-द्वयना द्वियन्द्रप्रतिपाइननो न्याय' सतावेलछ... १. 'तथा चोक्तं' इति ग-पाठः। २. 'वक्त्रविकल्पा०' इति क-पाठः। ३. 'जन्म इति' इति क-पाठः। ४. 'एत(र)दाशङ्क्याह (एता)वतांऽशेन' इति ङ-पाठः । For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ६९७ अनेकान्तजयपताका (चतुर्थः प्रतिपादितः । (४७) यथोक्तम् "रूपान्तरं विकल्पे यदुभयोः प्रतिभासते । सत्यर्थे तत्र सङ्केत एकत्वाध्यवसायतः ॥१॥ यादृशाद् यः समुत्पन्नः स भवत्येव कारणम् । . तादृग्विधविकल्पस्य ध्वनिः सङ्केत्तसंस्थितिः ॥२॥ किमेतदिति सङ्केत्य इतरोऽप्येवमित्यदः । न कल्पयति यावद्धि तावन्न समयोद्भवः ॥३॥ ........... व्याख्या *... शब्दार्थव्यवहारज्ञैः-पूर्वाचार्यैरनल्पधीधनैः प्रतिपादितः । यथोक्तं वार्तिकानुसारिणा शुभगुप्तेन-रूपान्तरं-स्वलक्षणादन्यत् विकल्पे यत्-सामान्यलक्षणाख्यं उभयोः-वक्तृ-श्रोत्रोः प्रतिभासते-स्फुरतीव सत्यर्थे अपोहाश्रये तत्र-रूपान्तरे एकत्वाध्यवसायतः, अर्थेन रूपान्तरस्यैकत्वाध्यवसायेनेत्यर्थः ।१। तथा यादृशादित्यादि । यादृशाद् विकल्पाद् यः समुत्पन्नः-जातः स भवत्येव कारणं-निमित्तं श्रोतारमधिकृत्य तादृग्विधविकल्पस्य ध्वनि:शब्दः सङ्केतसंस्थितिरियमेव ।२। किमेतद् बौद्धं रूपमधिकृत्याह-इति-एवं सङ्केत्यः पुमान् इतरोऽपि सङ्केतक एवमित्यदः-एवमेतत् । न कल्पयति यावद् यस्मात् तावन्न समयोद्भवः . ......... मनेतिरश्मि ...... विभि२रोगवामा मे व्यक्ति मे थया... मे5533, “हुमो-मो; शमां ने यन्द्र हेपाय छे !" ५९। वास्तवमा यन्द्रो डोता नथी, मात्र बुद्धिमा तेसोने तेवो प्रतिमास थाय छे... તેમ વક્તા-શ્રોતાને ખરેખર તો પોતપોતાનાં અવભાસનું જ સંવેદન થાય છે, પણ તિમિરરોગરૂપ ભ્રાન્તિબીજની જેમ, અનાદિવાસના-પ્રબોધરૂપ બ્રાન્તિબીજ બંનેમાં તુલ્ય હોવાથી, બંનેને બાહ્યર્થનો मात्र अध्यवसाय थायछ... (४७) मा ४ पात, प्रभावाति ने अनुसरी शुमगुप्ते डीजे - “(१) श्रोत/qsdiनेने वि४८५शानमा स्वतक्षथी मिन्न सामान्या२ मासे छे... ठोते વખતે ઘટાદિ સ્વલક્ષણ પદાર્થ વિદ્યમાન હોય, તો – વાસનાને કારણે - સ્વલક્ષણ સાથે સામાન્યાકારનાં એકત્વનો અધ્યવસાય થવાથી, સ્વલક્ષણને બદલે સામાન્યાકારમાં સંકેત થાય છે... (૨) તે ધ્વનિ (શબ્દ) જેવા વન્નુવિકલ્પથી ઉત્પન્ન થયો હોય, તેવા જ શ્રોતૃવિકલ્પનું કારણ बने छ... अने माटा अंश तेमोनी संतव्यवस्था मनाय छे... ___ (3) संत्य (ने संत ४२वानो छ त) पुरुष “भा शुंछ ? (240 शुंडेवाय ?)" - मेवो वि४८५ मने संत (संत ४२ना२) पुरुष “मा २ प्रभा (भा पार्थ मा नामयी उपाय)" - १. अनुष्टुप् । २. 'तथा' इत्यधिकः क-पाठः । ३. अनुष्टुप् । ४. अनुष्टुप् । ५. 'बौद्धः' इति ड-पाठः । For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ અધિાર:) व्याख्या - विवरण - विवेचनसमन्विता वक्तुः श्रोतुश्च तुल्याभे बुद्धी तेनैकगोचरे । तत्त्वेन बहिरर्थोऽस्ति न कश्चिच्छब्दगोचरः ॥४॥ स्वबुद्धिप्रतिभासस्य संवित्तावपि जायते । बहिरर्थग्रहे मानस्तुल्यतैमिरबुद्धिवत् ॥५॥” इति ॥ જ બાળા * न सङ्केतजन्म ।३। यत एवं वक्तुः श्रोतुश्च द्वयोरपि तुल्याभे- समानाकारे बुद्धी तेन कारणेन एकगोचरे अँपोह्यार्थापेक्षया । तत्त्वेन परमार्थेन बहिरर्थोऽस्ति न कश्चिच्छब्दगोचरः ॥४। कथं बाह्ये अभिमान इत्याह- स्वबुद्धिप्रतिभासस्य - स्वबुद्ध्याकारस्य अपि संवित्तौ जायते, बहिरर्थग्रहे मानस्तुल्यतैमिरबुद्धिवत् । तैमिरिको हि तैमिरिकस्य चन्द्रद्वयं प्रतिपादयति स स्वबुद्धिप्रतिभासमितरोऽपि स्वबुद्धिप्रतिभासमेव प्रतिपद्यते बाह्यस्य चन्द्रद्वयस्याभावादिति भावना કૃતિ * અનેકાંતરશ્મિ .. એવો વિકલ્પ જ્યાં સુધી ન કરે,ત્યાં સુધી સંકેતનો જન્મ થવો, અર્થાત્ સંકેત થવો અશક્ય છે. (પરમાર્થ ઃ અહીં એવું તાત્પર્ય લાગે છે કે, શબ્દથી વક્તા-શ્રોતાને સમાનવિકલ્પોત્પત્તિ તે સંકેત છે. હવે નાળિયેરદ્વીપવાસીને પનસાદિ શબ્દથી સમાનવિકલ્પોત્તિ થતી નથી; તેથી કહે છે કે એ સંકેત ક્યારે ઉત્પન્ન થાય ? તો સંકેત્યને પ્રશ્ન થાય - આ શું છે ? અને સંકેતક જવાબ આપે આ ‘પનસ’ છે... પછી જ સંકેતનો જન્મ થાય છે... (સમાનવિકલ્પોત્તિ થાય) આ જ વાત આગળના શ્લોકમાં જણાવે છે - તેન – ારગેન (સંતૅન) સમાનબુદ્ધિ થાય છે...) (૪) તેન=સંકેતથી, વક્ત-શ્રોતૃ બંનેને અપોહ્યઅર્થની અપેક્ષાએ એકવિષયક – સમાનાકાર બુદ્ધિ થાય છે. (અઘટવ્યાવૃત્તિ તે સમાનાકાર અને ઘટ તેનો વિષય...) બાકી શબ્દનો વિષય બાહ્ય અર્થ નથી જ... વાસ્તવમાં શબ્દથી વસ્તુ વાચ્ય નથી, વિકલ્પ જ છે...) (૫) પ્રશ્ન ઃ જો શબ્દનો વિષય બાહ્યાર્થ ન હોય, તો બંને બુદ્ધિમાં બાહ્યાર્થનું અભિમાન કેમ થાય છે ? ६९८ -or> - ઉત્તર : જો કે તે વખતે પોતાના બુદ્ધિઆકારનો જ પ્રતિભાસ થાય છે, પણ તે પ્રતિભાસસંવેદનમાં, જે બાહ્યાર્થનું ગ્રહણ થાય છે, તે તો તિમિરોગવાળા બે સરખા વ્યક્તિને થનારી બુદ્ધિ જેવું છે... (જેમ એક તૈમિરિક બીજા તૈમિરિકને બે ચન્દ્ર કહે છે, તે વખતે, ખરેખર તો તેઓ પોતાના બુદ્ધિપ્રતિભાસને જ કહે છે. . . તેમ વક્તા-શ્રોતા પણ પોતાના માત્ર બુદ્ધિપ્રતિભાસને જ કહે છે કે – “આને (બુદ્ધિમાં ભાસતા ઘડાને) ઘટ કહેવાય.’ બાકી ઘટશબ્દથી વાચ્ય ખરેખર તેવો કોઈ બાહ્યાર્થ નથી.. (હવે બૌદ્ધમંતવ્યનું નિરાકરણ કરાય છે -) ૬-૨. અનુષ્ટુપ્ । રૂ. ‘ઞપોદ્ઘાર્થોડપેક્ષવા’ કૃતિ -પાન: । ૪. ‘તૈમિરિબુદ્ધિ' કૃતિ ૫-૩-પાન: । ૬. ‘બાહ્યચન્દ્ર' કૃતિ ૫-પાટ: I For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ (ઘતુર્થ: ६९९ अनेकान्तजयपताका (४८) एतदपि यत्किञ्चित्, अविचारितरमणीयत्वात्, शब्दस्य विकल्पमात्रतो जन्मासिद्धेः, तद्भावेऽपि मूकादिषु तददर्शनात्, समग्रकारणस्य च कार्याव्यभिचारात्, अन्यथा समग्रत्वानुपपत्तेः, (४९) निमित्तमात्रत्वे चास्य तद्वन्निमित्तान्तरावगमनिमित्तत्वे ............... ___ एवं पूर्वपक्षमधिकृत्याह-एतदपि यत्किञ्चित्-असारम् । कुत इत्याह-अविचारितरमणीयत्वात् । एतदेवाह-शब्दस्य विकल्पमात्रतः सकाशात् जन्मासिद्धेः । असिद्धिश्च तद्भावेऽपि-विकल्पमात्रभावेऽपि मूकादिषु-वक्तृषु, 'आदि'शब्दादवक्तृविकल्पवद्ग्रहः, तददर्शनात्-शब्दाश्रुतेः । नावश्यं कारणानि कार्यवन्ति भवन्तीत्याशङ्ग्याह-समग्रकारणस्य च कार्याव्यभिचारात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमे समग्रत्वानुपपत्तेः, निमित्तमात्रत्वे चास्य-विकल्पस्य तद्वदिति निदर्शनं विकल्पवत्, निमित्तान्तरा અનેકાંતરશ્મિ .. - બૌદ્ધમંતવ્યનું યુક્તિશઃ ઉમૂલન - ઉત્તરપક્ષ (૪૮) સ્યાદ્વાદીઃ તમારું આ કથન પણ અસાર છે, કારણ કે ન વિચારીએ ત્યાં સુધી જ રમણીય લાગે એવું છે.. બૌદ્ધઃ આટલું સરસ તો અમે પ્રતિપાદન કર્યું, એમાં ખોટું શું? સ્યાદ્વાદી: જુઓ, ભાઈ ! માત્ર વિકલ્પથી જ શબ્દની ઉત્પત્તિ થાય એવું સિદ્ધ નથી, કારણ કે (૧) મૂંગો વક્તા (બોલવાની ઇચ્છા રાખતો), (૨) ન બોલનાર વ્યક્તિ... વગેરે ઘણા વ્યક્તિઓમાં વિકલ્પ હોવા છતાં પણ, શબ્દરૂપ કાર્ય સંભળાતું નથી... હવે જો વિકલ્પથી જ શબ્દની ઉત્પત્તિ થાય, તો મૂકાદિ દ્વારા પણ શબ્દપ્રયોગ થવો જોઈએ ને ? બૌદ્ધ પણ કારણ હોય, ત્યાં અવશ્ય કાર્ય હોવું થોડી જરૂરી છે, કારણ કે અયોગોલકાદિ સ્થળે અગ્નિ હોવા છતાં ધૂમરૂપ કાર્ય નથી પણ દેખાતું... સ્વાદાદી : એક વાત સાંભળી લો જો સમગ્ર કારણો હાજર હોય, તો અવ્યભિચરિતપણે પોતાનું કાર્ય અવશ્ય થાય જ - આવું માનવું જ જોઈએ, નહીંતર તો તે કારણોની સમગ્રતા જ ન ઘટે, કારણ કે તેઓની સમગ્રતા ત્યારે જ ઘટે કે જ્યારે તેઓ ભેગા મળી કોઈ એક કાર્ય કરે.. અયોગોલકમાં ધૂમપ્રાયોગ્ય સમગ્ર કારણો નથી અને એટલે જ ત્યાં અગ્નિ હોવા છતાં ધૂમ થતો નથી... હવે જો શબ્દનું કારણ માત્ર વિકલ્પ જ હોય, તો તેવો વિકલ્પ તો મૂકાદિમાં પણ રહેલો ..................વિવરમ્ ... 10. મિત્તાન્તર/મનિમિત્તત્વે જ વિરોઘ રૂતિ | તથાહ-પરાવે શબ્દસ્થ નિમિત્તમાત્રમૂત અહીં “TRUસર્વેકfપ ફાર્યાડસર્વભૂ" - એવો વ્યતિરેક વ્યભિચાર છે... માટે વિકલ્પની કારણતા વ્યભિચરિત છે... For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ૭૦૦ આ જ્ઞાશા . न विरोध इत्यस्तु विषयेऽपि सङ्केतः, विषयविकल्पविवक्षाप्रयत्नभाषाद्रव्यादिविशेषेभ्यस्तज्जन्मोपपत्तेः । घटोऽयमानय चैनमित्यादौ तथादर्शनात्, (५०) इत्थ .... ચાહ્યા . वगमनिमित्तत्वे न विरोध इति कृत्वा । किमित्याह-अस्तु विषयेऽपि सङ्केतः । कस्मादित्याहविषयविकल्पविवक्षाप्रयत्नभाषाद्रव्यादिविशेषेभ्यः सकाशात् तज्जन्मोपपत्तेः-शब्दोत्पत्त्युपपत्तेः । उपपत्तिश्चेयमित्याह-घटोऽयमानय चैनमित्यादौ तथादर्शनात्-विषये सङ्केतदर्शनात् प्रतीतिप्रवृत्त्यादेरिति गर्भः । विषयमन्तरेणापि डित्थादिशब्दानां जन्म दृश्यत इत्यारेकापोहायाह ખા અનેકાંતરશ્મિ ... છે અને એટલે તો – સમગ્ર કારણ વિદ્યમાન જ હોવાથી - મૂકાદિને પણ શબ્દપ્રયોગ થવો જોઈએ ને? (૪૯) બૌદ્ધ : વિકલ્પ તો માત્ર નિમિત્ત છે, સમગ્રકારણરૂપ નહીં (અને એટલે જ, વિકલ્પ હોવા છતાં મૂકાદિને શબ્દોચ્ચાર થતો નથી...) સ્યાદ્વાદીઃ બસ, આ જ વાત અમારે સમજાવી છે કે, શબ્દ જેમ વિકલ્પરૂપ નિમિત્તને જણાવે છે ( વિકલ્પરૂપ નિમિત્તના અવગમનો હેતુ છે) તેમ તે વિષયાદિરૂપ બીજા નિમિત્તોને જણાવે ( વિષયાદિ નિમિત્તના અવગમનો હેતુ બને) એમાં પણ કોઈ વિરોધ નથી... એટલે નિમિત્ત તો વિષયભૂત પદાર્થોદિ પણ હોવાથી, શબ્દ તે વિષયને પણ જણાવે જ..... અને તેથી તો વિકલ્પની જેમ, વિષયભૂત વસ્તુમાં પણ સંકેત થશે જ. (કારણકે સંકેત થાય તો જ તે શબ્દ વિષયનો જ્ઞાપક બને ને ?) બૌદ્ધ વિકલ્પની જેમ, વિષયભૂત વસ્તુમાં પણ શબ્દનું નિમિત્ત છે, એવું તમે શી રીતે કહો છો? સ્યાદ્વાદીઃ કારણ કે શબ્દની ઉત્પત્તિ (૧) વિષયભૂત ઘટાદિ પદાર્થ, (૨) વિકલ્પ, (૩) વિવફા કહેવાની ઇચ્છા, (૪) બોલવાનો પ્રયત્ન, (૫) ભાષાવર્ગણાના પુદ્ગલો... આ બધા વિશેષ કારણોથી થાય છે... દા.ત. આ બધી સામગ્રી ભેગી થયે “આ ઘડો છે, એને લાવ” એવો થનારો શબ્દપ્રયોગ... આમ અહીં વિષય પણ શબ્દનું નિમિત્ત છે જ અને એટલે તેમાં પણ સંકેત થવો યોગ્ય જ છે. વળી “આને ઘડો કહેવાય, આ ઘડાને લાવ” – એવા સ્થળે વિષયમાં પણ સંકેત થતો સ્પષ્ટ દેખાય છે અને એટલે જ તો, ઘટશબ્દથી ઘટપદાર્થની પ્રતીતિ-પ્રવૃત્તિ-પ્રાપ્તિ આદિ થાય છે... (બાકી સંકેત વિના તે બધું શક્ય નથી.) વિવUામ્ .. वक्तृगतविकल्पावगमनिमित्तत्वे न कश्चिद् विरोध: । एवमेव निमित्तान्तराणां-शब्दकारणानां विषयादीनामवगमस्य-बोधस्य निमित्तत्वे न कश्चिद् विरोध: । एवमेव ध्वनेर्न कश्चिद् विरोधो वर्तते । अतो यथा ध्वनेः सकाशाद् विकल्पावगमो भवत्येवं विषयावगमोऽपीत्यर्थः ।। ૨. “માનવૈવ વૈન' કૃતિ -૫-૫a: I For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका ( ચતુર્થ: म्भूतस्यान्यतरवैकल्येऽप्यभावात्, भाविनश्चेत्थम्भूतत्वानुपपत्तेः, तेन व्यभिचारायोगात्, तादृशस्य विकल्पमात्राभिधायित्वेऽप्यदोषात्, प्रमाणाभासवत् तदाकारत्वेऽपि विशिष्टकार्यासाधनत्वात् । इति युक्तियुक्तं सच्छब्दादाविद्वदङ्गनादिप्रतीतं विषयप्रवृत्त्यादि ॥ ७०१ <– *બાબા ફ્ इत्थम्भूतस्य विशिष्टस्य शब्दस्य घटोऽयमित्यादेरन्यतरवैकल्येऽपि - विषयाद्यभावेऽपि अभावात्, भाविनश्च अन्यतरंवैकल्ये इत्थम्भूतत्वानुपपत्तेः-विषयादिविशेषजन्मत्वानुपपत्तेः, तेन-अन्यतरवैकल्यभाविना शब्देन व्यभिचारायोगात् । तादृशस्य-अन्यतरवैकल्यभाविनः किमित्याह-विकल्पमात्राभिधायित्वेऽप्यदोषात् । कथमदोष इत्याह- प्रमाणाभासवदिति निदर्शनम् । तदाकारत्वेऽपि - शब्दाकारत्वेऽपि विशिष्टकार्यासाधनत्वात् विकल्पमात्राभिधायिनः शब्दान्तरस्य प्रमाणाभासमपि च प्रमाणाकारमेवेति भावनीयम् । इति एवं युक्तियुक्तं * અનેકાંતરશ્મિ .. (૫૦) બૌદ્ધ : પરંતુ ડિલ્થ-ડવિત્થ આદિ કેટલાક શબ્દો તો, વિષયભૂત વસ્તુ વિના પણ દેખાય છે, તો શબ્દના કારણ તરીકે વિષયને શી રીતે માની શકાય ? સ્યાદ્વાદી : જુઓ, ભાઈ ! (૧) જે ઘટ વગેરે વિશિષ્ટ શબ્દો છે, તે તો કારણસામગ્રીગત બધા કારણો હોય તો જ થાય છે, વિષયાદિ કોઈ એક કારણ વિના પણ તેઓનું અસ્તિત્વ નથી... એટલે આવા શબ્દો તો વિષયપૂર્વક જ હોય છે... (૨) હવે જે ડિલ્થ-ડવિત્યાદિ શબ્દો વિષયાદિ કોઈ એક કારણ વિના પણ થાય છે, તે શબ્દોને તો અમે આવા (=(૧) વિષય, (૨) વિકલ્પ... વગેરે બધી કારણસામગ્રીથી ઉત્પન્ન થવાના સ્વભાવવાળા) માનતાં જ નથી. એટલે તેવા શબ્દોને લઈને વ્યભિચાર આપવો યોગ્ય નથી. (અર્થાત્ તેવા શબ્દો વસ્તુ વિના થાય, એમાં અમને કોઈ બાધ નથી.) અરે ! તેવા શબ્દોને તો તમે માત્ર વિકલ્પવાચક માનો, તો પણ કોઈ દોષ નથી... બૌદ્ધ : પણ તમે તો કહો છો ને, કે શબ્દો તો વસ્તુસંબદ્ધ જ હોય... સ્યાદ્વાદી : હા, અમે તેવું જરૂર કહીએ છીએ... પણ ડિત્યાદિ શબ્દો તો શબ્દ નહીં, પણ શબ્દાભાસ (=શબ્દનાં યથાર્થલક્ષણથી શૂન્ય) છે... આવા શબ્દો તો શબ્દાકારે હોવા છતાં પણ, પ્રવૃત્તિપ્રતીતિ આદિ વિશિષ્ટ કાર્યના સાધક નથી... જેમ પ્રમાણાભાસ, પ્રમાણ જેવા લાગવા છતાં પણ ખરેખર પ્રમાણ નથી, તેમ ડિત્યાદિ શબ્દો શબ્દરૂપ લાગવા છતાં પણ શબ્દરૂપ નથી... એટલે તેવા શબ્દો વસ્તુ વિના પણ થાય, તો પણ અમને વ્યભિચાર નથી, કારણ કે અમે તો યથાર્થ શબ્દોને આશ્રયીને જ વસ્તુસંબદ્ધતા કહી છે. નિષ્કર્ષ ઃ ઘટાદિ શબ્દથી ઘટ વિશે પ્રવૃત્તિ-પ્રાપ્તિ આદિ વિદ્વાનથી લઈને અંગના સુધીના બધા ૨. ‘વૈજ્વે’ કૃતિ -ટુ-પાત: । રૂ. ‘વૈત્વમાવિતા' કૃતિ --- ૨. ‘તરવૈજ્વેઽપિ' કૃતિ હ્ર-ટુ-પા: । પાઠ્ય: 1 For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ fધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७०२ (५१) तैमिरकद्वयद्विचन्द्रप्रतिपादन'न्याये तु निविषयविज्ञानविषयत्वात् सर्वशब्दानां तन्मात्राभिधानात् प्रतीत्यन्तराभावाद् बहिरर्थग्रहेऽभिमानानुपपत्तेः तदेकस्वभाव - વ્યાધ્યા सच्छब्दाद् विषयादिविशेषजन्मन आविद्वदङ्गनादिप्रतीतं विषयप्रवृत्त्यादि । 'आदि'शब्दात् प्राप्त्यादिग्रहः ॥ 'तैमिरिकद्वयद्विचन्द्रप्रतिपादन'न्याये तु पूर्वपक्षोन्यस्ते किमित्याह-'न युक्तियुक्तं विषयप्रवृत्त्यादि' इति महासम्बन्धः । कुत इत्याह-निर्विषयविज्ञानविषयत्वात् कारणात् सर्वशब्दानां-घटोऽयमित्यादीनां तन्मात्राभिधानात्-निर्विषयविज्ञानमात्राभिधानात् प्रतीत्यन्तराभावात् शब्दात् । किमित्याह-बहिरर्थग्रहेऽभिमानानुपपत्तेः । एतत्समर्थानायैवाह-तदेक - અનેકાંતરશ્મિ . જીવોને પ્રતીતિસિદ્ધ છે. આવી વિષયપ્રવૃત્તિ વગેરે, વિષય-વિકલ્પાદિ સમગ્ર કારણોથી જન્ય એવા ઘટાદિ યથાર્થ શબ્દોથી થવી જ યુક્તિયુક્ત છે અને આ ઘટાદિ શબ્દો તો વસ્તુનિમિત્તક જ છે. એટલે, વિકલ્પરૂપ નિમિત્તની જેમ વિષયરૂપ નિમિત્તમાં પણ સંકેત માનવો જ રહ્યો... ફલતઃ શબ્દ તે અવશ્ય વસ્તુવાચક બનશે... સૈમિરિકદષ્ટાંત પ્રસ્તુતમાં અસંગત છે (૫૧) તમે જેમ માનો છો કે - “જેમ તિમિરરોગવાળા બે વ્યક્તિને બે ચન્દ્રો દેખાય, પણ પરમાર્થથી તેવા બે ચન્દ્રો નથી, તેમ વક્તા શ્રોતાને શબ્દવાચ્ય તરીકે વસ્તુ જણાય છે, પણ પરમાર્થથી વસ્તુ શબ્દવાચ્ય નથી” - તેવું માનવામાં તો, શબ્દથી પદાર્થવિષયક પ્રવૃત્તિ-પ્રાપ્તિ આદિ કશું જ નહીં ઘટે... બૌદ્ધ : પણ કારણ ? સ્યાદ્વાદીઃ કારણ કે, શબ્દના વિષય તરીકે તો તમે નિર્વિષયક (=સ્વલક્ષણને વિષય ન કરનાર એવું) વિકલ્પવિજ્ઞાન માનો છો અને એટલે “આ ઘડો છે” – એવા શબ્દોથી માત્ર નિર્વિષયક વિકલ્પનું જ અભિધાન થશે. બૌદ્ધ તો વાંધો શું? સ્યાદ્વાદીઃ તો તો શબ્દથી માત્ર વિકલ્પની જ પ્રતીતિ થાય, તે સિવાય ઘટાદિ બીજા કોઈની પ્રતીતિ નહીં અને એટલે તો પદાર્થોદિની પ્રતીતિ પણ ન થવાથી, શબ્દશ્રવણ બાદ જે બાહ્યાર્થગ્રહણનું અભિમાન થાય છે, તે અસંગત ઠરશે... કારણ કે એવું અભિમાન આપણને ત્યારે જ થાય છે, જયારે શબ્દથી વસ્તુનું કથન અને વસ્તુની પ્રતીતિ થતી હોય... બૌદ્ધઃ વિકલ્પમાં બહિર્મુખાવભાસ (પદાર્થનાં આકારની તરફેણનો પ્રકાશ) પણ છે અને આ બહિર્મુખાવભાસને કારણે જ, શબ્દથી વાચ્ય વિકલ્પ હોવા છતાં પણ, બાહ્ય પદાર્થનાં ગ્રહણનું અભિમાન થાય છે... For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ७०३ अनेकान्तजयपताका (ચતુર્થ त्वाभ्युपगमात् स्वसंवेदनमात्रस्वभावत्वेनास्यान्तर्मुखावभासित्वतो बहिर्मुखावभासित्वविरोधात् (५२) लोके तु तैमिरकज्ञानस्यानेकस्वभावतया तिमिरैकचन्द्रादिहेतुसामर्थ्यतस्तथात्वाविरोधात् एकचन्द्रस्यापि तद्विषयत्वात् तदभावेऽभावात् तथापि - વ્યારા .. स्वभावत्वाभ्युपगमात् तस्य-शब्दाभिधेयस्य निविषयविज्ञानस्य एकस्वभावत्वाभ्युपगमात् परेण । यदि नामैवं ततः किमित्याह-स्वसंवेदनमात्रस्वभावत्वेन अस्य-निविषयविज्ञानस्य अन्तर्मुखावभासित्वतः कारणाद् बहिर्मुखावभासित्वविरोधात् । न हि दृष्टेऽनुपपन्नं नाम बहिर्मुखावभासमपि निर्विषयमेव लोके ज्ञानमुपलभ्यत इति कृत्वा । एतदाशङ्कापोहायाह-लोके त्वित्यादि । लोके पुनस्तैमिरिकज्ञानस्य, प्रक्रमात् द्विचन्द्रप्रतिभासिनः, अनेकस्वभावतया कारणेन तिमिरैकचन्द्रादिहेतुसामर्थ्यतः कारणात्, 'आदि'शब्दान्मिथ्याज्ञानावरणक्षयोपशमग्रहः । किमित्याह-तथात्वाविरोधात्-बहिर्मुखावभासित्वाविरोधात् । कथमित्याह-एक અનેકાંતરશ્મિ . સ્યાદ્વાદી ? પરંતુ આવું પણ તમારા મતે સંગત નથી, કારણ કે તમે તો વિકલ્પને એકાંત એકસ્વભાવી માનો છો, એટલે તો તેનો માત્ર સ્વસંવેદનરૂપ એક જ સ્વભાવ સાબિત થશે, અર્થાત્ તે વિકલ્પ માત્ર પોતાના સ્વરૂપને ગ્રહણ કરવામાં જ વ્યાવૃત રહેશે.. ફલતઃ તેમાં તો મારા અંતર્મુ ખાવભાસ (=સ્વસ્વરૂપનું સંવેદન) જ હોવાથી, તેમાં બહિર્મુખાવભાસ (=પદાર્થ વિશેનો જ્ઞાનવ્યાપાર) ન જ ઘટે. (કારણ કે તે સર્વથા એકસ્વભાવી છે.) આ રીતે તો, વિકલ્પમાં જયારે બહિર્મુખાવભાસ જ નથી, તો તે વિકલ્પ, શબ્દથી વાચ્ય હોવા છતાં પણ તેના આધારે બાધાર્થગ્રહણનું અભિમાન શી રીતે સંગત થાય ? (૫૨) બૌદ્ધ: જુઓ ભાઈ! લોકમાં જે સ્પષ્ટપણે દેખાતું હોય, તેમાં અસંગતિ ન બતાવાય... લોકમાં તિમિરરોગવાળા વ્યક્તિને થતું જ્ઞાન, નિર્વિષયક હોવા છતાં પણ બહિર્મુખાવભાસી તો મનાય જ છે... એટલે તેની જેમ નિર્વિષયક પણ આ વિકલ્પ, બહિર્મુખાવભાસી હોય તો શું વાંધો? સ્યાદ્વાદી : અરે બૌદ્ધ ! લોકની વાત તો સાવ જુદી છે, કારણ કે લોકમાં તો... (૧) અનેકસ્વભાવ તિમિરરોગવાળા વ્યક્તિને થતું દ્વિચન્દ્રવિષયક જ્ઞાન “અનેકસ્વભાવી” મનાય છે અને એટલે જ (ક) તિમિરરોગ, (ખ) એકચન્દ્રરૂપ વિષય, (ગ) મિથ્યાજ્ઞાનાવરણનો ક્ષયોપશમ... વગેરે કારણોનાં સામર્થ્યથી - તે જ્ઞાનમાં વિવિધ સ્વભાવો આવતાં – જ્ઞાનની અંતર્મુખાવભાસિતા સાથે બહિર્મુખાવભાસિતા હોવામાં પણ કોઈ વિરોધ નથી... (જયારે તમે તો વિકલ્પજ્ઞાનને એકાંત એકસ્વભાવી માનો છો, તો તેમાં વિવિધ સ્વભાવો શી રીતે ઘટે? એટલે જો તે અંતર્મુખાવભાસી હોય, તો તેમાં બહિર્મુખાવભાસિતા તો અસંગત જ થાય.) (૨) નિમિત્ત – પ્રશ્ન પણ ચન્દ્ર તો એક છે, અને તિમિરરોગવાળાને એક ચન્દ્ર તો દેખાતો ૨. ‘વહિર્મુલ્લીવમાસિત્વત: શાર' રૂત્યધ: -પાટ: I For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७०४ तदहेतुत्वकल्पनेऽतिप्रसङ्गादिति परमत एव बहिरर्थग्रहेऽभिमानानुपपत्तिरिति न युक्तियुक्तं चन्द्रस्यापि तद्विषयत्वात्-प्रक्रान्ततैमिरिकज्ञानविषयत्वात्, विषयत्वं च तदभावेऽभावात्एकचन्द्राभावेऽभावात् तैमिरिकद्विचन्द्रज्ञानस्य, तथापि-तदभावाभावेऽपि तदहेतुत्वकल्पनेएकचन्द्रमस: अहेतुत्वकल्पनेऽधिकृततैमिरिकज्ञानं प्रति अतिप्रसङ्गात् अतैमिरिकचन्द्रज्ञानस्यापि तद्विषयत्वायोगात् इति-एवं परमत एव-एकान्तैकस्वभाववादिमत एव, ने तु लोके किमित्याहबहिरर्थग्रहेऽभिमानानुपपत्तिरिति कृत्वा न युक्तियुक्तं विषयप्रवृत्त्यादि । 'आदि'शब्दात् प्राप्त्यादिग्रहः ॥ ક અનેકાંતરશ્મિ .... નથી, તો તે જ્ઞાનને બહિર્મુખાવભાસી શી રીતે કહેવાય? સ્યાદ્વાદીઃ જુઓ ભાઈ ! આકાશમાં રહેલ એક ચન્દ્ર પણ તેના =તિમિરરોગવાળાના) જ્ઞાનનો વિષય છે જ, કારણ કે આકાશમાં એક ચન્દ્ર હોય તો જ તે વ્યક્તિને બે ચન્દ્રનું જ્ઞાન થાય છે, તે વિના નહીં - આમ, અન્વય-વ્યતિરેક હોવાથી એક ચન્દ્ર પણ તૈમિરિક જ્ઞાનનું કારણ છે જ... અને કારણ હોવાથી એકચન્દ્ર પણ તૈમિરિક જ્ઞાનનો વિષય બનશે જ... પ્રશ્ન તૈમિરિકજ્ઞાન યદ્યપિ એકચન્દ્ર વિના નથી થતું, તો પણ તેના પ્રત્યે એકચન્દ્રને કારણ ન માનીએ તો ? (અને તેથી તે એકચન્દ્રને વિષય તરીકે પણ ન માનીએ તો ?) સ્યાદ્વાદી : તો તો અતિપ્રસંગ એ આવશે કે, તે એક ચન્દ્ર, નીરોગી (=તિમિરરોગરહિત) વ્યક્તિને થતાં ચન્દ્રજ્ઞાનમાં પણ કારણ નહીં બને, કારણ કે અન્વય-વ્યતિરેક હોવા છતાં પણ, એક ચન્દ્રને જેમ તમે તૈમિરિકજ્ઞાન પ્રત્યે કારણ માનતાં નથી, તેમ તો અતૈમિરિકજ્ઞાન પ્રત્યે પણ કારણ નહીં મનાય ! એટલે એકચન્દ્ર, નૈમિરિકજ્ઞાનના વિષય તરીકે પણ માનવો જ રહ્યો અને એટલે તે તૈમિરિકજ્ઞાનનો વિષય હોવાથી, તે જ્ઞાનની બહિર્મુખાવભાસિતા પણ સંગત જ છે. (જ્યારે બૌદ્ધ તો, ઘટાદિ કોઈપણ સ્વલક્ષણોને વિકલ્પજ્ઞાનનો વિષય માનતો નથી, તો તે વિકલ્પજ્ઞાન બહિર્મુખાવભાસી શી રીતે બને?) સાર: આમ, લોકમાં તો બહિર્મુખાવભાસ સંગત જ છે, પણ એકાંત એકસ્વભાવવાદી બૌદ્ધમતે જ તે સંગત નથી... આમ શબ્દથી વાચ્ય વિકલ્પમાં જયારે બહિર્મુખાવભાસ જ નથી, તો તે શબ્દનાં શ્રવણ બાદ, બાહ્યાર્થગ્રહણનું અભિમાન શી રીતે સંગત થાય ? અને બાહ્યાર્થગ્રહણના અભિમાન વિના, તે શબ્દથી, ઘટાદિ પદાર્થવિષયક પ્રવૃત્તિ-પ્રાપ્તિ વગેરે પણ શી રીતે સંગત થાય ? તેથી તૈમિરિકનું દષ્ટાંત લઈને, જો શબ્દનાં વાચ્ય તરીકે વિકલ્પને વત' ન -પ્રત ટિપ્પણમ્ ! ૨. “પ્રહમિમન' ત -પઢિ: રૂ. “નનું . હેતુ%–૦ રૂતિ પ4િ: लोके' इति ङ-पाठः । For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૦૫ अनेकान्तजयपताका (ચતુર્થ: विषयप्रवृत्त्यादि ॥(५३) न चैकचन्द्रवदर्थोऽपि कथञ्चिदस्य विषय इष्यते, अभ्युपगमे चापद्यते बलात् कथञ्चिच्छब्दविषयोऽर्थ इति यत्किञ्चिदेतत् । न 'चासौ शब्दो यथाभूतादेव वक्तृविकल्पादुत्पद्यते, तथाभूतस्यैव श्रोतृविकल्पस्य जनकः' इति एतदप्यालोचिताभिधानम्, (५४) तज्जन्यजनकताग्राहिणः परमार्थसतस्तथाविधविज्ञानस्या..................... ... ચાહ્યા ... न चेत्यादि । न च एकचन्द्रवदिति निदर्शनं व्यतिरेकेण, अर्थोऽपि कथञ्चित्-केनचित् प्रकारेण अस्य-अधिकृतविकल्पस्य विषय इष्यते परैः, अभ्युपगमे च अर्थस्याधिकृतविकल्पविषयतया किमित्याह-आपद्यते बलात् कथञ्चित्-केनचित् प्रकारेण किमित्याहशब्दविषयोऽर्थ इति-एवं यत्किञ्चिदेतत्-असारम् । न चासौ शब्दः प्रस्तुतः यथाभूतादेवअनन्तरोदिताद् वक्तृविकल्पादुत्पद्यते तथाभूतस्यैव श्रोतृविकल्पस्य जनक इत्येतदपिपूर्वपक्षवचनमालोचिताभिधानम् । कुतो न चेत्याह-तज्जन्यजनकताग्राहिणः तयोः-शब्द - અનેકાંતરશ્મિ વ્યવસ્થાપિત કરશો, તો તે શબ્દથી પ્રવૃત્તિ-પ્રાપ્તિ આદિ ઘટશે નહીં. (૫૩) (૩) વિષય ન વળી, તૈમિરજ્ઞાનના વિષય તરીકે તો લોકો એકચન્દ્રને પણ માને છે. (કારણ કે એકચન્દ્ર હોય તો જ તેનું જ્ઞાન થાય છે...) જ્યારે તમે તો એકચન્દ્ર જેવા કોઈ જ અર્થને વિકલ્પજ્ઞાનનો વિષય માનતાં નથી... બૌદ્ધ તો અમે વિકલ્પના વિષય તરીકે પદાર્થને પણ માની લઈશું... (પછી તો બહિર્મુખાવભાસિતા + અર્થગ્રહણઅભિમાન + પ્રવૃત્તિ આદિ ઘટી જશે ને ?). સ્યાદ્વાદીઃ તો તો શબ્દનાં વિષય તરીકે, કથંચિત્ (=કોઈક અપેક્ષાએ) તો પદાર્થને તમે માની જ લીધો, કારણ કે શબ્દનો વિષય જે વિકલ્પ છે, તે પદાર્થને વિષય કરે છે... અહીં શબ્દનો વિષય પરંપરાએ તો પદાર્થ જ બનશે... (શબ્દનો વિષય વિકલ્પ, તેનો વિષય=પદાર્થ...) એટલે પદાર્થને વિષય ન માની, વિકલ્પને શબ્દના વિષય તરીકે સાબિત કરવું સાવ સારવિહીન વાત છે... (અર્થાત્ તેવા કથનથી કોઈ વિશેષ લાભ નથી...) - શબ્દ/વિકલ્પની જન્ય-જનક્તાગ્રાહી જ્ઞાનની અસંગતિ ને બીજું તમે જે કહ્યું હતું કે “શબ્દ તે જેવા (=અઘટાપોહપ્રતિભાસી) વક્તાના વિકલ્પથી ઉત્પન્ન થાય તેવા (=અઘટાપોહપ્રતિભાસી) જ શ્રોતાના વિકલ્પનો જનક બને” – આ કથન પણ વિચારપૂર્વકનું નથી, કારણ કે “વિકલ્પની (વસ્તૃવિકલ્પની)જનકતા અને શબ્દની જન્યતા... અથવા શબ્દની જનકતા અને વિકલ્પની (શ્રોતૃવિકલ્પની) જન્યતા” – એમ શબ્દ/વિકલ્પની જન્ય-જનકતાનું ગ્રહણ કરનાર, પરમાર્થસત્ (=અપરિકલ્પિત) એવું કોઈ જ્ઞાન નથી કે જે શબ્દ-વિકલ્પની જન્યજનકતાનો નિશ્ચય કરે... १. द्रष्टव्यं ६९६तम पृष्ठम् । For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ધક્ષર) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७०६ -% भावात्, क्षणिकत्वेन उभयोर्ग्रहणासिद्धेः, तदग्रहे च तथानिश्चयायोगः, तत्तत्स्वभावतया क्षणिकेनापि तत्स्वभावावगतेः, अन्यथा तदग्रहणप्रसङ्गान्निश्चय इति चेत्, न, तत्स्वभावावगत्यसिद्धेः, इतरेतरग्रहणमन्तरेण तदयोगात्, तस्य च क्षणिकवादेऽभावात्, એક વ્યી .. विकल्पयोर्जन्यजनकताग्राहिणः परमार्थसतः-अपरिकल्पितस्य तथाविधविज्ञानस्य-अधिकृतनिश्चयहेतोरभावात् । अभावश्च क्षणिकत्वेन हेतुना उभयोः-शब्दविकल्पयोर्ग्रहणासिद्धेः, साकल्येनेत्यभिप्रायः । तदग्रहे च-साकल्येन शब्दविकल्पाग्रहे च तथा-तेन प्रकारेणासौ शब्दो यथाभूतादेवेत्यादिना निश्चयायोगः । तत्तत्स्वभावतया तयोः-शब्द-विकल्पयोरधिकृतजन्यजनकस्वभावतया कारणेन क्षणिकेनापि विज्ञानेन तत्स्वभावावगते:-शब्दविकल्पस्वभावावगतेः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-तत्तत्स्वभावावगतिमन्तरेण तदग्रहणप्रसङ्गात्-प्रस्तुतशब्दविकल्पाग्रहणप्रसङ्गात् कारणात् निश्चय इति चेत्, तथा निश्चयः । एतदाशङ्क्याह-न, तत्स्वभावावगत्यसिद्धेः-प्रस्तुतशब्दविकल्पस्वभावावगत्यसिद्धेः । અનેકાંતરશ્મિ . (૫૪) બૌદ્ધ પણ તેવું જ્ઞાન ન હોવાનું કારણ? સ્યાદ્વાદીઃ કારણ કે તમારા મતે તે જ્ઞાન ક્ષણિક હોવાથી તેના દ્વારા એકી સાથે શબ્દ-વિકલ્પનું ગ્રહણ સિદ્ધ નથી, કારણ કે શબ્દ-વિકલ્પ બંને ભિન્ન-ભિન્ન ક્ષણગત હોવાથી, ક્ષણિકમતે કોઈ એક જ્ઞાન, બે ક્ષણ રહી તે ક્ષણગત શબ્દ-વિકલ્પને ગ્રહણ કરે એવું બની શકે નહીં. અને શબ્દ-વિકલ્પનાં એકીસાથે ગ્રહણ વિના “આ શબ્દ આવા વિકલ્પથી જ ઉત્પન્ન થયો છે..” એવો નિશ્ચય થઈ શકે નહીં... બૌદ્ધ : વિજ્ઞાન ભલે ક્ષણિક હોય, તો પણ શબ્દ/વિકલ્પનો જન્ય-જનકસ્વભાવ હોવાથી, તે ક્ષણિક વિજ્ઞાનથી પણ, શબ્દ/વિકલ્પના સ્વભાવનો બોધ થઈ જશે. (એટલે કે તે ક્ષણિક વિજ્ઞાન બે ક્ષણમાં ન રહીને પણ, બે ક્ષણગત શબ્દ/વિકલ્પના સ્વભાવનો જ્ઞાયક બનશે...) | (આશય : ક્ષણિક વિજ્ઞાન સમાનકાળભાવી શબ્દ/વિકલ્પ એકને જ ગ્રહણ કરે, પણ જેને ગ્રહણ કરે તેનો જન્યજનકસ્વભાવ પણ ગ્રહણ કરે અને એટલે જન્ય-જનકતાનું જ્ઞાન પણ થઈ જાય...). જો તે ક્ષણિક વિજ્ઞાન દ્વારા, શબ્દ વિકલ્પના સ્વભાવનો બોધ ન માનો, તો – સ્વભાવબોધ વિના તો – શબ્દવિકલ્પના અગ્રહણનો પ્રસંગ આવશે ! (એટલે, ક્ષણિકવિજ્ઞાનથી પણ બંનેના સ્વભાવનો બોધ તો માનવો જ રહ્યો... ! અને એ રીતે સ્વભાવબોધ થવાથી તો, “આ શબ્દ આવા વિકલ્પથી જન્ય છે” – એવો નિશ્ચય થાય જ..) સ્યાદ્વાદીઃ તમારું કથન અયુક્ત છે, કારણ કે ક્ષણિક વિજ્ઞાનથી, શબ્દ-વિકલ્પના સ્વભાવનો બોધ થવો પણ બિલકુલ સિદ્ધ નથી. કારણ કે, શબ્દ-વિકલ્પના ગ્રહણ વિના, તેઓના સ્વભાવનું ૨. ‘તત્તસ્વમાવી' તિ -પઢિ: | For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૦૭ अनेकान्तजयपताका (તુર્થ: (५५) तथापि तदभ्युपगमे दृष्टेष्टविरोधः, धूमादिमात्रग्रहणादेव तस्य वयादिजन्यस्वभावतया तथैवावगतेः । (५६) अविनाभावग्रहणमन्तरेण 'नालिकेर'द्वीपवासिनोऽपि धूमध्वजादिप्रतिपत्त्यापत्तेः । न चेयमेवमिति न तत्स्वभावावगतिरिति न तज्जन्य असिद्धिश्च इतरेतरग्रहणमन्तरेण संवलितं तदयोगात्-तत्स्वभावावगत्ययोगात् । तस्य चइतरेतरग्रहणस्य क्षणिकवादेऽभावात् । तथापि-एवमितरेतरग्रहणमन्तरेणापि तदभ्युपगमेतत्स्वभावावगत्यभ्युपगमे । किमित्याह-दृष्टेष्टविरोधः । एनमेवोपदर्शयति धूमादीत्यादिना । धूमादिमात्रग्रहणादेव सकाशात् तस्य-धूमादेर्वयादिजन्यस्वभावतया कोरणात् तथैववयादिजन्यस्वभावतयैव अवगतेर्हेतोः । किमित्याह-अविनाभावग्रहणमन्तरेण 'नालिकेर'द्वीपवासिनोऽपि प्रमातुः धूमध्वजादिप्रतिपत्त्यापत्तेः । धूमध्वजः-अग्निः । 'आदि'शब्दांदुभयत्र ... અનેકાંતરશ્મિ .. ............................... ગ્રહણ પણ અઘટિત છે અને ક્ષણિકવાદમાં શબ્દ-વિકલ્પ બંનેનું ગ્રહણ તો અશક્ય છે... (કારણ કે ક્ષણિક વિજ્ઞાન દ્વારા જુદી જુદી ક્ષણગત તે બેનું ગ્રહણ થાય એવું અસંભવિત છે...) (૫૫) બૌદ્ધઃ શબ્દ વિકલ્પના ગ્રહણ વિના પણ, તેઓના જન્ય-જનકતારૂપ સ્વભાવનો બોધ માની લઈએ તો? | (આશય એ કે, ક્ષણિક વિજ્ઞાન એકક્ષણસ્થાયી છે... ધારો કે તે વિકલ્પષણ વખતે હોય, તો તે વિજ્ઞાન વિકલ્પગત “શબ્દજનક–સ્વભાવને ગ્રહણ કરી લેશે અને આ સ્વભાવ અંતર્ગત શબ્દનું ગ્રહણ થઈ જશે... અર્થાત્ વિકલ્પ જનક છે, તો કોનો જનક ? તો કે શબ્દનો... આમ, શબ્દનાં ગ્રહણ વિના પણ, વિકલ્પનાં ગ્રહણથી જ તે વિકલ્પસ્વભાવ અંતર્ગત શબ્દનું ગ્રહણ થઈ જશે અને એટલે તે બંનેના જન્ય-જનકભાવનો પણ નિશ્ચય થઈ જશે... અથવા તો, ધારો કે તે વિજ્ઞાન શબ્દક્ષણે હોય, તો તે શબ્દગત ‘વિકલ્પજન્યસ્વભાવને ગ્રહણ કરી લેશે, અર્થાત્ શબ્દ જન્ય છે, તો કોનાથી જન્ય છે? તો કે વિકલ્પથી. આમ, વિકલ્પનાં ગ્રહણ વિના પણ, શબ્દનાં ગ્રહણથી જ તે શબ્દસ્વભાવ અંતર્ગત વિકલ્પનું ગ્રહણ થઈ જશે અને એટલે પણ બંનેની જન્ય-જનતાનો નિશ્ચય થઈ જશે... હવે તો વાંધો નહીં ને ?) (૫૬) સ્યાદ્વાદી : અરે ! તો તો દૃષ્ટ-ઈષ્ટનો વિરોધ થશે ! કારણ કે એ રીતે તો ધૂમ પણ વતિજન્ય-સ્વભાવી હોવાથી, માત્ર ધૂમના ગ્રહણથી પણ, ધૂમનો વલિજન્યસ્વભાવરૂપે બોધ થશે અને તેથી તો નાળિયેર દ્વીપવાસી જેવા સાવ અજાણને પણ, અવિનાભાવના (વ્યાપ્તિના) ગ્રહણ વિના વિવરમ્ 11. उभयत्र कार्यकारणान्तरपरिग्रह इति । उभयत्र-केवलकारणग्रहणे केवलकार्यग्रहणे च सति ૨. “અવતરેતર૦' તિ ટુ-પાટ: ૨. “ ન' કૃતિ ટુ-પ: I For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) जनकताग्राहि परमार्थसत् तथाविधज्ञानमस्ति ॥ * વ્યાપ્યા कार्यकारणान्तरपरिग्रहः । न चेत्यादि । न च इयं धूमध्वजादिप्रतिपत्तिः एवं धूममात्रग्रहणादेव इति-एवं न तत्स्वभावावगतिरिति कृत्वा न तज्जन्यजनकताग्राहि-न शब्दविकल्पजन्यजनकताग्राहि परमार्थसत्-अविकल्पकमधिकृतनिश्चयनिबन्धनं ज्ञानमस्तीति निगमनम् ॥ * અનેકાંતરશ્મિ व्याख्या - विवरण - विवेचनसमन्विता સીધો તિ વગેરેનો બોધ થવા લાગશે ! ભાવાર્થ : નાળિયેર દ્વીપવાસી વ્યક્તિને, ધૂમ-વતિના અવિનાભાવનું (=નિયતસંબંધનું) ગ્રહણ ન થવાથી, તેને ધૂમ જોવા માત્રથી વૃત્તિનો બોધ થતો નથી... પણ તમે કહેલ પદ્ધતિ, જો અહીં પણ અપનાવવામાં આવે, તો તો તેવા વ્યક્તિને પણ ધૂમ દેખી વહ્નિનો બોધ થઈ જશે. તે આ રીતે – - ધૂમ તે લાકડા-વહ્નિ વગેરેથી ઉત્પન્ન થાય છે, એટલે ધૂમમાં “વહ્નિ + કાષ્ઠાદિ જન્યત્વસ્વભાવ” છે... હવે વ્યક્તિ જ્યારે ધૂમનું આ સ્વભાવરૂપે ગ્રહણ કરશે, ત્યારે તે સ્વભાવ અંતર્ગત વહ્નિ + કાષ્ઠાદિ બધા જ કારણોનો બોધ થશે... કારણ કે ધૂમ જન્ય છે, તો કોનાથી જન્ય ? તો કે અગ્નિકાષ્ઠાદિથી – એમ સાવ અજાણ વ્યક્તિને પણ, ધૂમ દેખવા માત્રથી જ તેના અગ્નિ-કાષ્ઠાદિ બધા કારણોનો બોધ થઈ જશે ! ७०८ એ જ રીતે, અગ્નિ તે ધૂમ-દાહાદિ અનેક કાર્યોને ઉત્પન્ન કરનાર છે. એટલે અગ્નિમાં “ધૂમ + દાહાદિ જનકત્વસ્વભાવ' છે. હવે વ્યક્તિ જયારે અગ્નિનું આ સ્વભાવરૂપે ગ્રહણ કરશે, ત્યારે તે સ્વભાવ અંતર્ગત ધૂમ-દાહાદિ બધા કાર્યોનો બોધ થશે... કારણ કે અગ્નિ જનક છે, તો કોનો જનક ? તો કે ધૂમ-દાહાદિનો... આમ, સાવ અજાણ વ્યક્તિને પણ, અગ્નિ દેખવા માત્રથી જ તેના ધૂમ-દાહાદિ બધા જ કાર્યોનો બોધ થઈ જશે ! પરંતુ આવું તો કોઈને દૃષ્ટ-ઈષ્ટ નથી, કારણ કે ધૂમને દેખવા માત્રથી જ અગ્નિનો બોધ થતો નથી. (પણ સાથે અવિનાભાવગ્રહણ પણ જરૂરી છે..) સાર ઃ તેથી શબ્દ કે વિકલ્પને દેખવા માત્રથી જ, તે બેના જન્મ-જનકતારૂપ સ્વભાવનો અવગમ થઈ જાય એવું નથી... પણ જન્ય-જનકતાના ગ્રહણ માટે, પહેલા બંનેનું ગ્રહણ પણ જરૂરી છે, જે ક્ષણિકમતે અસંભવિત છે... * * વિવરમ્ .. कार्यान्तरस्य-धूमव्यतिरिक्तस्याग्निसम्बन्धिनो दाहादेः कारणान्तरस्य च - अग्निव्यतिरिक्तस्य धूमसम्बन्धिनः काष्ठादेः परिग्रहः । अयमभिप्राय:- केवलं पावकं समालोक्य तदुत्थधूमादिसर्वकार्यावगमः प्रमातुः प्राप्नोति, तज्जनकस्वभावत्वात् तस्य; तथा धूमादिकं कार्यं दृष्ट्वा तज्जनकानां पावकादीनां सर्वेषामप्यवगम: प्रसज्यते, तज्जन्यत्वात् तस्य ।। ૨. ‘માર્થસતસ્તથા૦’ કૃતિ -પાત: । ૨. ‘ાર્યના૦' કૃતિ ૩-પાટ: I રૂ. ‘પ્રસખ્યતે તાવપ્નન્સ' કૃતિ ટુ-પા: । For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ७०९ अनेकान्तजयपताका (ચતુર્થ: (५७) किञ्च तथाभूतस्यैव श्रोतृविकल्पस्य जनकः' इत्येतदप्ययुक्तम्, क्वचिदसम्भवात्, गम्भीरशास्त्रश्रवणादौ तथोपलब्धेः, अन्यथा तदनवगमाभावात्, अभ्युपगमे च प्रतीतिविरोधः, (५८) क्वचित् सम्भवे अपि तदवगमासम्भवाच्च, परचेतसो - વ્યારહ્યા છે. अभ्युच्चयमाह किञ्चेत्यादिना । किञ्च तथाभूतस्यैव श्रोतृविकल्पस्य जनकः शब्द इत्येतदप्ययुक्तम् । कुत इत्याह-क्वचिदसम्भवात् तथाभूतस्यैव श्रोत्रुविकल्पस्य, असम्भवश्च गम्भीरशास्त्रश्रवणादौ गम्भीरशास्त्रमतिगहनम् । 'आदि'शब्दान्निपुणाभिधानग्रहः । तथोपलब्धेः-वक्तृविकल्पसदृशश्रोतृविकल्पासम्भवोपलब्धेः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथाएवमनभ्युपगमे तदनवगमाभावात् तस्य-श्रोतुरनवगमाभावो वक्तृविकल्पसदृशविकल्पोत्पादे । अभ्युपगमे च अनवगमाभावस्य प्रतीतिविरोधः, क्वचिदनवगमप्रतीतेः । दूषणान्तरमाह અનેકાંતરશ્મિ નિષ્કર્ષ : એટલે શબ્દ/વિકલ્પની જન્ય-જનકતાનું ગ્રહણ કરનાર, પરમાર્થસત્ કોઈ જ્ઞાન જ નથી કે જે બંનેની જન્ય-જનતાનો નિશ્ચય કરે. ફલતઃ “આ શબ્દ આવા વિકલ્પથી જન્ય છે” - એવું કથન અસંગત જ સાબિત થાય.. ને વસ્તૃશ્રોતૃવિકલ્પની સમાનતાનો નિરાસ - (૫૭) બીજું તમે તેમાં જે કહ્યું હતું કે - “શબ્દ તે વક્તાના વિકલ્પ જેવો જ શ્રોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે..” - તે વાત પણ યુક્ત નથી, કારણ કે કેટલેક ઠેકાણે તેવું નથી પણ બનતું.. બૌદ્ધઃ પણ એવું ક્યાં નથી બનતું ? બતાવો તો ખરા... સ્યાદ્વાદીઃ જુઓ - ગંભીર શાસ્ત્રશ્રવણાદિ વખતે તેવું સ્પષ્ટપણે દેખાય છે... આશય એ કે, ગંભીર શાસ્ત્ર એકદમ ગહન હોય છે અને કોઈક કથન તો વળી સૂક્ષ્મ યુક્તિઓથી પરિપૂર્ણ હોય છે... હવે પાઠક, જયારે ગંભીરશાસ્ત્ર કે કોઈ સૂક્ષ્મયુક્તિપરિપૂર્ણ કથન કરતાં હોય, ત્યારે તે કથન સાંભળી, શ્રોતાને પણ વક્તા જેવો જ વિકલ્પ થાય એવું ઘણું ઓછું બને છે (કારણ કે આવા ગંભીર શાસ્ત્રના શ્રવણ વખતે, વક્તાનો આશય સમજવો અઘરો પડે એવું સ્પષ્ટ દેખાય છે...). જો શબ્દથી વક્તાના વિકલ્પ જેવો જ, શ્રોતૃવિકલ્પ થઈ જતો હોય, તો આવા ગંભીરશાસ્ત્ર શ્રવણ વખતે પણ, શ્રોતાને અનવગમ-અબોધ=અસમજણ નહીં રહે, વક્તાની જેમ શ્રોતાને પણ તે પદાર્થનો સ્પષ્ટ બોધ થઈ જશે... બૌદ્ધઃ તો ભલે ને અનવગમ=અસમજણ ન રહે (અર્થાત્, વક્તાની જેમ સ્પષ્ટબોધ થઈ જાય) તેમાં વાંધો શું? સ્યાદ્વાદી : અરે ! તેમાં તો પ્રતીતિવિરોધ છે, કારણ કે તેવા ગંભીરશાસ્ત્રશ્રવણ વખતે, બધા શ્રોતાને વક્તાની જેમ જ તે દરેક પદાર્થ યથાવસ્થિતપણે સમજાઈ જાય એવી પ્રતીતિ કદી થતી નથી... ૨. દ્રષ્ટટ્ય ૬૬૬તમ પૃષ્ઠમ્ | ૨. ‘છત્પાપાટુન કમ્યુ' તિ ટુ-પd: | For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ fથal૨:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७१० ऽप्रत्यक्षत्वात् तदाकारोऽतदाकार इति सन्देहात् । स्वात्मनि ततस्तदाकारविकल्पोत्पत्त्या तत्तज्जननस्वभावत्वावगतेर्न सन्देह इति चेत्, न, क्वचिदसम्भवादित्युक्तम् । (५९) न च यादृशाद् यः समुत्पन्नः सं तादृशस्यैव हेतुरित्यसन्देहे निमित्तम्, व्यभिचारभावाद् જ ચાડ્યા . क्वचित् सम्भवेऽपि वक्तृविकल्पसदृशश्रोतृविकल्पस्य तदवगमासम्भवाच्च । असम्भवश्च परचेतसः अप्रत्यक्षत्वात् । अप्रत्यक्षत्वे च तदाकारोऽतदाकार इति सन्देहात् । स्वात्मनि ततः-शब्दात् तदाकारविकल्पोत्पत्त्या करणभूतया तत्तज्जननस्वभावत्वावगतेः तस्य-शब्दस्याधिकृतविकल्पजननस्वभावत्वावगतेः कारणात् न सन्देह इति चेत् तज्जननस्वभावो हि तदेव जनयतीति कृत्वा । एतदाशङ्क्याह-न, क्वचिदसम्भवात् इत्युक्तमधः न च यादृशाद् विकल्पाद् यः समुत्पन्नः शब्दः स तादृशस्यैव विकल्पस्य हेतुरित्यसन्देहे निमित्तं सामान्येन । - અનેકાંતરશ્મિ .... (૫૮) હા ! કેટલાક શ્રોતાને વક્તાના વિકલ્પ જેવો જ વિકલ્પ થતો હોય છે કારણ કે તેઓ યથાવસ્થિત પણે વક્તાનો આશય સમજી લેતા હોય છે...) તો પણ “આ શ્રોતાનો વિકલ્પ વન્નુવિકલ્પ જેવો જ છે” – એવો બોધ આપણને તો ન જ થઈ શકે, કારણ કે સીધી વાત છે કે, બીજાનું મન આપણા માટે અપ્રત્યક્ષ છે અને એટલે આપણને “આ શ્રોતાનો વિકલ્પ, વન્નુવિકલ્પ આકારવાળો છે – કે કોઈ અલગ પ્રકારનો !?” – એવો સંશય તો રહે જ. એટલે આપણે સ્પષ્ટ તો ન જ કહી શકીએ કે, આનો વિકલ્પ વષ્નવિકલ્પ જેવો જ છે... બૌદ્ધઃ વક્તાના શબ્દોથી, પોતાના આત્મામાં ( શ્રોતામાં) જયારે વષ્નવિકલ્પ જેવો જ વિકલ્પ થતો હોય, ત્યારે તે વિકલ્પથી તો એવો નિશ્ચય થઈ શકે ને? કે, શબ્દ તે વષ્નવિકલ્પ જેવા જ વિકલ્પને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો છે... (બાકી જો તેવો સ્વભાવ ન હોય, તો તે શબ્દથી મને વક્તા જેવો જ વિકલ્પ કેમ થાય?) અહીં અનુમાન પ્રયોગ આવો થશે શબ્દઃ, વસ્તૃશશ્રોતૃવિFગનનસ્વમાવી, સ્વાત્માન તારોત્પત્તિકરત્વીત્ (તા:=વસ્તૃવિન્ધાર:) - આવા અનુમાનપ્રયોગથી સંદેહ નહીં રહે, પણ નિશ્ચય જ થઈ જશે કે, શ્રોતાનો વિકલ્પ વન્નુવિકલ્પ જેવો જ હોય છે. તો તો વાંધો નહીં ને? સ્યાદ્વાદી: તમારું અનુમાન બરાબર નથી, કારણ કે શબ્દનો જો તદાકાર વિકલ્પને જ ઉત્પન્ન કરવાનો સ્વભાવ હોય, તો ગંભીરશ્રવણ વખતે પણ, દરેક શ્રોતાને વક્તા જેવો જ વિકલ્પ થવો જોઈએ ને? પણ થતો તો નથી. એ બધું અમે હમણાં જ કહી ગયા... એટલે આપણને તદાકાર વિકલ્પ થાય, તેટલા માત્રથી શબ્દ તે તદાકાર (વક્નવિકલ્પાકાર) જ શ્રોતૃવિકલ્પનો જનક બને, એવું ન કહી શકાય.. (૫૯) બૌદ્ધ : જુઓ – જેવા પદાર્થથી જે ઉત્પન્ન થયો હોય, તે તેવા જ પદાર્થનો હેતુ બને ૨. ‘' તિ પાડો નાસ્તિ -પ્રતી | ૨. ૭૦૨તમે પૃછે . For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ७११ अनेकान्तजयपताका (ચતુર્થ गोमय-गोलोमादिप्रभवेभ्यः शालूक-दूर्वादिभ्यः पुनस्तदनुत्पत्तेः । तथाविधसामग्र्यभावतो न तदुत्पत्तिरिति चेत्, तत्रापि न तदभाव इति न प्रमाणम् । (६०) श्रोतृतदुपलब्धिरेव प्रमाणमिति चेत्, न, क्वचिदसम्भवादित्युक्तम् । (६१) तैलप्रभवदीपाच्च ~ વ્યસ્થા .... कुत इत्याह-व्यभिचारभावात् । भावश्च गोमय-गोलोमादिप्रभवेभ्यः शालूकदूर्वादिभ्यः पुनस्तदनुत्पत्तेः-गोमय-गोलोमाद्यनुत्पत्तेः । तथाविधसामग्र्यभावतः कारणात् न तदुत्पत्तिःगोमयगोलोमाधुत्पत्तिः इति चेत्, एतदाशङ्क्याह-तत्रापि-शब्दविकल्पचिन्तायां न तदभाव इति न-तथाविध सामग्र्यभाव इति न प्रमाणम् । श्रोतुस्तदुपलब्धिस्तथाविधविकल्पोत्पादेन श्रोतृतदुपलब्धिः असावेव प्रमाणं नात्रापि तदभावः । इति चेत्, एतदाशङ्क्याह-न, એક અનેકાંતરશ્મિ છે. - આ નિયમ પ્રમાણે, (૧) માટીથી કપાલ ઉત્પન્ન થયો હોય, તો તે કપાલ, માટી જેવા જ (ઘટ) પદાર્થનો હેતુ બને, તેમ (૨) જેવા વન્નુવિકલ્પથી શબ્દ ઉત્પન્ન થયો હોય, તો તે શબ્દ, તેવા જ શ્રોતૃવિકલ્પનો હેતુ બને.. હવે તો બંને વિકલ્પની સમાનતામાં સંદેહ નહીં રહે ને ? સ્યાદ્વાદી: પણ તમારા નિયમમાં વ્યભિચાર છે, કારણ કે (૧) ગોમયથી (=છાણથી) શાલૂક (=વીંછી) ઉત્પન્ન થાય છે, છતાં પણ તે શાલૂક, ગોમયને જ ઉત્પન્ન કરે એવું તો દેખાતું નથી, અને (૨) ગોલોમથી (=ગાયના શરીરનાં રૂવાટાથી) દૂર્વા (=એક પ્રકારનું ઘાસ) ઉત્પન્ન થાય છે, છતાં પણ તે દૂર્વા, ગોલોમને જ ઉત્પન્ન કરે એવું તો કદી નથી બનતું... એટલે “જેવા પદાર્થથી જે ઉત્પન્ન થાય, તે પદાર્થ તેવા જ પદાર્થને ઉત્પન્ન કરે” – એવો નિયમ બાંધી શકાય નહીં. તેથી તેના આધારે, શબ્દ દ્વારા વક્નવિકલ્પ જેવો જ શ્રોતૃવિકલ્પ થાય એવું જરૂરી નથી... બૌદ્ધ પણ શાલૂક દૂર્વા પાસે એવી સામગ્રી જ નથી, કે જેથી તેઓ પોતાના ઉત્પાદક જેવું જ કાર્ય કરે, અર્થાત્ ગોમયગોલોમને જ ઉત્પન્ન કરે... સ્યાદ્વાદીઃ તો અહીં શબ્દમાં પણ “(સામગ્રી અભાવ નથી=) સામગ્રી છે” – એ વાતમાં કોઈ પ્રમાણ નથી, કે જેથી તે સામગ્રીના આધારે શબ્દ તે વસ્તૃવિકલ્પ જેવો જ શ્રોતૃવિકલ્પને ઉત્પન્ન કરે... (આશય એ કે, અહીં પણ તેવું કહી શકાય કે, શબ્દમાં એવી પરિપૂર્ણ સામગ્રી ન હોવાથી, તે તદાકાર વિકલ્પ ન પણ કરે...) (૬૦) બૌદ્ધ પણ શ્રોતાને તદાકાર ઉપલબ્ધિ થાય છે, એ જ તો સામગ્રીના અસ્તિત્વમાં પ્રમાણ છે.. તાત્પર્ય એ કે, શબ્દથી શ્રોતાને વક્તા જેવો જ વિકલ્પ થાય છે... હવે જો શબ્દમાં તેવી સામગ્રી ન હોત, તો શ્રોતાને તદાકાર વિકલ્પ જ ન થાત... પણ થાય તો છે જ... એટલે માનવું જ રહ્યું કે, શબ્દમાં તેવી સામગ્રી અવશ્ય હાજર છે કે જેથી તે વøવિકલ્પ જેવા જ વિકલ્પને ઉત્પન્ન કરે છે... સ્યાદ્વાદી : પરંતુ આ કથન પણ બરાબર નથી, કારણ કે કોઈક ઠેકાણે તદાકાર વિકલ્પ નથી પણ થતો... એ અમે પહેલા જ કહી ગયા... તાત્પર્ય એ કે, જો શબ્દમાં સામગ્રી હોય તો ગંભીર શાસ્ત્રશ્રવણ વખતે પણ, તે તદાકાર વિકલ્પને For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ધવIR:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७१२ तैलानुत्पत्तेरिति व्यभिचार एव । न च गृहीतस्ते वचनतोऽभिप्राय इति लोकप्रतीतिस्तदसन्देहे निमित्तम्, अभ्युपगमविचारात् तेन चोक्तवत् तदसिद्धेरित्यतितुच्छमेतत् । (६२) यच्चोक्तम्-'वस्तूनामानन्त्याद् व्यवहारानुपयोगात्' इति तदपि न दोषकृत्, क्वचिदसम्भवादित्युक्तं प्राक् । उपचयान्तरमाह-तैलप्रभवदीपाच्च तैलानुत्पत्तेः कारणात् इति-एवं व्यभिचार एव । न चेत्यादि । न च गृहीतस्ते-तव परमाह-वचनतोऽभिप्राय इति-एवं लोकप्रतीतिस्तदसन्देहे-तदाकारादिविकल्पासन्देहे निमित्तम् । कुत इत्याहअभ्युपगमविचारात् तेन च-अभ्युपगमेन उक्तवत्-यथोक्तं तथा तदसिद्धेः-प्रस्तुतासन्देहासिद्धेरिति-एवमतितुच्छमेतत् । यच्चोक्तं पूर्वपक्षग्रन्थे एव । यदुक्तं तदाह-वस्तूनामा ... અનેકાંતરશ્મિ ... કેમ કરતો નથી? અર્થાતુ, તે વખતે પણ વક્તા જેવો વિકલ્પ કેમ થતો નથી? એટલે માનવું જ રહ્યું કે, શબ્દમાં પણ તેની સામગ્રી નથી અને એટલે જ તે અમુક ઠેકાણે તદાકાર વિકલ્પને કરતો નથી... સારઃ તેથી “જે પદાર્થ જેવા પદાર્થથી ઉત્પન્ન થાય, તે પદાર્થ તેવા જ પદાર્થનો જનક બને” - એવો નિયમ ન બંધાય... ફલતઃ વઝુવિકલ્પથી ઉત્પન્ન થયેલો શબ્દ, વıવિકલ્પ જેવા જ શ્રોતૃવિકલ્પને ઉત્પન્ન કરે એવું સિદ્ધ થાય નહીં... (૬૧) ઉપરોક્ત નિયમની જ અસિદ્ધિ બતાવવા બીજું દષ્ટાંત કહે છે – સ્યાદ્વાદી જેમ દીપક તેલથી ઉત્પન્ન થાય છે, પણ તે તેલને ઉત્પન્ન કરતો નથી. હવે જો ઉપરોક્ત નિયમ હોય, તો તે દીપકથી તેલની પણ ઉત્પત્તિ થવી જોઈએ, જે બનતું નથી... એટલે ઉપરોક્ત નિયમ વ્યભિચારગ્રસિત હોવાથી, તે નિયમના બળે, શબ્દ તે વસ્તૃવિકલ્પ જેવા જ શ્રોતૃવિકલ્પને ઉત્પન્ન કરે, એવું ન કલ્પી શકાય... બૌદ્ધ : અરે સ્યાદ્વાદી ! લોકમાં પણ એવી પ્રતીતિ થાય છે કે “તારા વચનથી તારો અભિપ્રાય જણાઈ ગયો” – આ પ્રતીતિ જ અસંદેહનું - તેવા નિશ્ચયનું કરણ છે... સ્યાદ્વાદી : જુઓ ભાઈ, લોકપ્રતીતિ સાથે હમણાં કોઈ નિસ્બત નથી, હમણાં તો તમારા અભ્યપગમનો (=માન્યતાનો) વિચાર ચાલે છે... અર્થાત્ “આવી માન્યતા રાખવાથી, આ આ વાતો ઘટે કે નહીં” – એની જ વિચારણા ચાલે છે... અને તમારી માન્યતા પ્રમાણે તો, ઉપરોક્ત રીતે “શબ્દ તે વષ્નવિકલ્પ જેવા જ શ્રોતૃવિકલ્પને ઉત્પન્ન કરે” – એનો અસંદેહ=નિશ્ચય સિદ્ધ નથી, કારણ કે ક્ષણિકવાદમાં તે બધું ઘટતું નથી... તેથી થાભૂતા...” – ઇત્યાદિ બધું કથન તુચ્છ-અસાર જણાઈ આવે છે... * બૌદ્ધ, સામાન્યથી લોકવ્યવહારને સામે રાખીને આ કથન કરે છે - એમ સમજવું... બાકી ગંભીરશાસ્ત્રશ્રવણાદિ વખતે, વક્નવિકલ્પ જેવા શ્રોતૃવિકલ્પની ઉત્પત્તિ તો લોકમાં પણ દેખાતી નથી... ૨. ૬૨તમે પૃછે . ૨. ૭૦૬તમે પૃછે રૂ. ૬૨તમે પૃછે . For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ७१३ अनेकान्तजयपताका " (चतुर्थः तुल्यत्वात् । तथाहि-न विकल्पबुद्धिप्रतिभासोऽन्य एव विकल्पेभ्योऽपि तु विकल्पा एव । ते च भूयांसस्तत्त्वतो बोधमात्रविशेषा इति, सर्वेषु वा देशकालस्वभावविप्रकर्षवत्सु विकल्पेषु वाचकत्वनियोगो ध्वनीनां परिदृष्टेषु वा ? न तावत् सर्वेषु, आनन्त्यादनुपलब्धेः । इह ये नोपलभ्यन्ते न तेषु ध्वनीनां समयविधिः, यथा विनष्टानुत्पन्नेषु, ............. व्याख्या ..... नन्त्याद् व्यवहारानुपयोगा'दित्येतत् तदपि न दोषकृत्-दोषकरणशीलम् । कुत इत्याहतुल्यत्वात् । यश्चोभयोर्दोषो न तत्रैकश्चोद्यो भवति । तुल्यत्वमेवाह-तथाहि-न विकल्पबुद्धिप्रतिभासोऽन्य एव । विकल्पेभ्यः सकाशात्, अपि तु विकल्पा एव । ते च-विकल्पा भूयांसस्तत्त्वतो बोधमात्रविशेषा इति कृत्वा सर्वेषु वा देशकालस्वभावविप्रकर्षवत्सु विकल्पेषु वाचकत्वनियोगो ध्वनीनां परिदृष्टेषु वा कतिपयेषु ? किञ्चातः ? उभयथाऽपि दोष इत्याह-न तावत् सर्वेषु-देशादिविप्रकर्षवत्सु विकल्पेषु वाचकत्वनियोगो ध्वनीनाम् । कुत इत्याह-आनन्त्यात् कारणात् अनुपलब्धेः सर्वविकल्पानाम् । एतदेव प्रमाणेनाह-इह ये .. मनेतिरश्मि પૂર્વપક્ષગત અન્યકથનનો નિરાસ - (६२) योथा धिरना प्रारमना पूर्वपक्षमा तमे (बौद्ध) ४ इयुं तुं , - " સ્વલક્ષણરૂપ વસ્તુઓ તો અનંતી છે અને તે બધી વસ્તુઓમાં સંકેત કરવો અશક્ય હોવાથી અને એકાદમાં કરેલો સંકેત વ્યવહારમાં કોઈ ઉપયોગી નથી..” તે કથન પણ અમારા મતે દોષકારક નથી, કારણ કે આવી આપત્તિ તો તમારા મતે પણ તુલ્ય જ છે. અને જયાં બંને મતમાં તુલ્ય દોષ આવતો હોય, ત્યાં કોઈ એક મત નિરાકાર્ય નથી બની જતો... બૌદ્ધઃ શું અમારા મતે (વિકલ્પબુદ્ધિપ્રતિભાસરૂપ ત્રીજા અપોહમાં સંકેત માનવામાં) પણ આવો होष मावशे? સ્યાદ્વાદીઃ હા, જુઓ - તમે જેમાં સંકેત કરો છો, તે વિકલ્પબુદ્ધિપ્રતિભાસ વિકલ્પોથી જુદો નથી, પણ તે વિકલ્પરૂપ જ છે. એટલે ખરેખર તો તમે વિકલ્પમાં જ સંકેત કરવાનું કહો છો અને તે વિકલ્પ તો એક પ્રકારના બોધરૂપ હોવાથી તેઓની વિપુલ સંખ્યા છે. તો આ વિશે અમે પૂછીએ છીએ કે, તમે શબ્દનો સંકેત કેવા વિકલ્પમાં માનો છો - (૧) દેશ, કાલ, સ્વભાવથી ભિન્ન ભિન્ન બધા જ विs८५i, 3 (२) परिदृष्ट (=व्यवहारमा पातi) 32415 °४ विस्यमा ? બૌદ્ધ : પણ આ બે વિકલ્પો વડે ફાયદો શું? સ્યાદ્વાદી ફાયદો એ જ કે, આ બંને વિકલ્પ પ્રમાણે તમને દોષ આવે છે. તે આ પ્રમાણે – १. 'भूयांसस्तथात्वतो' इति ग-पाठः । २. 'वाचकत्वे नियोगो' इति ग-पाठः। ३. 'संयमविधिः' इति गपाठः। ४. 'तमेकश्चोद्यो' इति ङ-पाठः । For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या- विवरण - विवेचनसमन्विता ७१४ नोपलभ्यन्ते च देशकालविप्रकृष्टा विकल्पा इति न तेषु सङ्केत:; (६३) नापि परिदृष्टेषु, तत्रापि दोषात् । तथाहि परिदृष्टविकल्पसङ्केतविधौ सङ्केतकाले य एव नोपलब्ध विकल्पस्तत्रैव ततः शब्दात् प्रवृत्तिर्न भवेत् । (६४) न ह्यन्यत्र कृतसमयाद् ध्वनेरन्यत्र વ્યાઘ્યા 1 नोपलभ्यन्ते केचन भावा न तेषु ध्वनीनां समयविधिः सामान्येन । यथा विनष्टानुत्पन्नेविति निदर्शनम्। नोपलभ्यन्ते च देशकालविप्रकृष्टा विकल्पा इति पक्षधर्मोपसंहारः । अतो न तेषु सङ्केत इति द्वितीयं विकल्पमधिकृत्याह - नापि परिदृष्टेषु - विकल्पेषु । 'वाचकत्वनियोगो ध्वनीनाम्' इति वर्तते । कुत इत्याह- तत्रापि - परिदृष्टविकल्पेषु दोषाद् वाचकत्वनियोगे ध्वनेः । एनमेवाह तथाहीत्यादिना । तथाहि परिदृष्टविकल्पसङ्केतविधौ इष्यमाणे सङ्केतका य एव नोपलब्धो विकल्पस्तत्रैव - विकल्पे ततः शब्दात् - सङ्केतितात् प्रवृत्तिर्न भवेत् । एतदेव ... અનેકાંતરશ્મિ .... (૧) જેમ વિનષ્ટ-અનુત્પન્ન પદાર્થો અનુપલબ્ધ હોવાથી તેમાં સંકેત થતો નથી, તેમ દેશાદિથી ભિન્ન-ભિન્ન બધા જ વિકલ્પોમાં પણ સંકેત ન ઘટે, કારણ કે, વિકલ્પો તો અનંત હોવાથી તે બધાની ઉપલબ્ધિ તો થતી જ નથી અને ઉપલબ્ધિ વિના તો તે વિકલ્પમાં, શબ્દનો સંકેત પણ ન જ થઈ શકે... એટલે પ્રથમ વિકલ્પ તો યુક્ત નથી... (૬૩) (૨) હવે જો પરિદષ્ટ (વ્યવહારમાં દેખાતાં) એવા કેટલાક જ વિકલ્પમાં શબ્દસંકેત માનશો, તો અહીં પણ દોષ છે. તે આ પ્રમાણે - દેખાતાં વિકલ્પમાં સંકેત થયો હશે તો, સંકેતકાળ વખતે જે વિકલ્પની ઉપલબ્ધિ ન હોય, તે વિકલ્પ વિશે તે શબ્દથી પ્રવૃત્તિ થઈ શકે નહીં. જેમ ગાયમાં કરાયેલા સંકેતવાળા ગોશબ્દથી સિંહમાં પ્રવૃત્તિ ન થાય, તેમ અહીં પણ સમજવું... અને તેથી તે વિકલ્પમાં સંકેત કરવું નિષ્પ્રયોજન જ છે... એમાં કારણ એ કે, સંકેત વખતે ઉપલબ્ધ, જે વિકલ્પમાં સંકેત કરી રહ્યા છીએ, તે વિકલ્પ તો ક્ષણિક હોવાથી, ફરી તેની ઉપલબ્ધિ સંસાર રહેશે ત્યાં સુધી પણ શક્ય નથી, તો પછી તેમાં સંકેત કરવાનો મતલબ શું ? ભાવાર્થ : અમારા સ્યાદ્વાદમતે સંકેત કરવાના બે ફાયદા છે : એક તો (૧) ધારો કે ઘટપદાર્થમાં સંકેત કર્યો હોય, તો તે વખતે ઘટમાં રહેલ સમાનપરિણામમાં સંકેત થાય અને તેથી તે ઘટશબ્દથી, માત્ર સંકેતકાળે ઉપલબ્ધ ઘટ વિશે જ પ્રવૃત્તિ થાય એવું નહીં, પણ સમાનપરિણામવિધયા બીજા પણ ઘટ વિશે પ્રવૃત્તિ થાય ← આ રીતે બીજા પણ ઘટ વિશે પ્રવૃત્તિ થવાથી સંકેતપ્રક્રિયા સફળ બને... (૨) બીજો એ કે, અમારા મતે ઘટ પદાર્થ ૨૫/૫૦ વર્ષ રહી પણ શકે... હવે જો એકવાર તેમાં સંકેત કરી દેવામાં આવે, તો ૨૫/૫૦ વર્ષ સુધી તે વ્યક્તિની ઘટશબ્દથી ઘટ વિશે નિબંધ પ્રવૃત્તિ થઈ શકે ← આમ, જો પદાર્થ ઘણો સમય રહે, તો સંકેત કરવાથી ફાયદો પણ થાય... (કારણ કે ૨. પ્રેક્ષ્યતાં શ્રૂતમં પૃષ્ઠમ્ । For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ७१५ अनेकान्तजयपताका ( ચતુર્થ: – प्रवर्तनं युक्तम्, यथा केसरादिमति भावे गोशब्दात्, ततश्च निष्प्रयोजन एव सङ्केतः, तत्समयोपलब्धस्यासंसारमपि पुनरनुपलम्भाच्च ॥ (६५) स्यादेतत् न हि स्वसंविद्रूपेषु बोधमात्रविशेषेषु सङ्केतः, अपि तु बुद्धि * વ્યાધ્યા भावयन्नाह-न ह्यन्यत्र कृतसमयाद् ध्वनेः - शब्दादन्यत्र प्रवर्तनं युक्तं, यथा केसरादिमति भावे - सिंहादौ गोशब्दात्, ततश्च एवं च सति निष्प्रयोजन एव सङ्केतः । उपचयमाह - तत्समयोपलब्धस्य-सङ्केतसमयोपलब्धस्य आसंसारमपि - यावदपि संसारः । तावदपि पुनरनुपलम्भाच्च इति ॥ स्यादेतत् न हि स्वसंविद्रूपेषु बोधमात्रविशेषेषु सङ्केतः, अपि तु बुद्धिपरिकल्पिते ... અનેકાંતરશ્મિ .. ભવિષ્યમાં પણ ઘટ વિશેની પ્રવૃત્તિ વગેરે આ સંકેતથી શક્ય બને...) (૬૪) પણ બૌદ્ધમતે ઉપરોક્ત એકે લાભ ઘટતો નથી. એટલે તેઓના મતે સંકેત કરવો નિષ્પ્રયોજન જણાય છે. આ રીતે - (૧) તમે અનેક વિકલ્પોમાં અનુગત કોઈ આકાર માનતાં નથી, તેથી સંકેત વખતે ઉપલબ્ધ ઘટવિકલ્પમાં જ ઘટશબ્દનો સંકેત થશે એટલે સંકેતાનુસારે ઘટશબ્દથી માત્ર તે જ (=સંકેતકાલોપલબ્ધ જ) ઘટવિકલ્પ વિશે પ્રવૃત્તિ થશે, બીજા ઘટવિકલ્પો વિશે નહીં, કારણ કે, યથાસંકેત પ્રવૃત્તિ થવી જ યોગ્ય છે, ગાયમાં સંકેતિત ગોશબ્દથી સિંહ વિશે પ્રવૃત્તિ થાય એ ઉચિત નથી. તેથી ઘટશબ્દથી બીજા ઘટવિકલ્પો વાચ્ય નહીં બને અને એટલે બીજા ઘટાદિ વિશે પ્રવૃત્તિ પણ નહીં થાય, તો પછી સંકેત કરવાથી લાભ શું ? (આશય એ કે, ઘટશબ્દથી, કદી પણ કોઈપણ ઘટ વિશે પ્રવૃત્તિ થતી હોય તો તે સંકેત લેખે લાગે, પણ તેવું તો તમારા મતે ઘટતું નથી...) (૨) ઘટવિકલ્પ તો ક્ષણિક હોવાથી, તેની સંસારમાં ફરી કદી ઉપલબ્ધિ થવાની નથી, તો પછી તેવા (સંકેતકાળે ઉપલબ્ધ) ઘટવિકલ્પમાં સંકેત કરવાથી લાભ શું ? જો તે પદાર્થની ફરી ઉપલબ્ધિ થવાની હોય, તો તે વિશે શબ્દસંકેત ક૨વો વ્યાજબી ગણાય, કે જેથી ભવિષ્યમાં ઘટશબ્દથી તે વિશે પ્રવૃત્તિ થાય... પણ તે પદાર્થની સ્થિરતા તો તમે માનતાં નથી... સાર ઃ તેથી બૌદ્ધમતે, વિકલ્પબુદ્ધિપ્રતિભાસરૂપ ત્રીજા અપોહમાં સંકેત કરવો નિષ્પ્રયોજન છે.. * અવસ્તુમાં સંકેતની અસિદ્ધતા (૬૫) બૌદ્ધ : અમે ઘટશબ્દનો સંકેત, સ્વસંવેદનરૂપ માત્ર બોવિશેષમાં નથી કહેતાં, પણ "तत्र स्वलक्षणे न तावत् समयः संभवति शब्दस्य । समयो हि व्यवहारार्थं क्रियते न व्यसनितया, तेन यस्यैव संकेतव्यवहारकालव्यापकत्वमस्ति तत्रैव स व्यवहर्तॄणां युक्तो नान्यत्र । न च स्वलक्षणस्य संकेतव्यवहारकालव्यापकत्वमस्ति । तस्मान्न तत्र समयः | संकेतव्यवहारकालाव्यापकत्वमशाबलेयादिव्यक्तीनां देशादिभेदेन परस्परतोऽत्यन्तव्यावृत्ततयाऽनन्वयात् तत्रैकत्र कृतसमयस्य पुंसोऽन्यैर्व्यवहारो न स्यादिति तत्र समयाभावऽसिद्धता हेतोः ।" इति सन्मतितर्क० तत्त्वबोधविधायिन्याम् का० २ / खं० २ । For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ fથ%ાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७१६ परिकल्पिते रूपे तच्चावस्त्विति यथोक्तदोषानुपपत्तिः । एतदपि यत्किञ्चित्, बुद्धिपरिकल्पितस्य रूपस्यावस्तुत्वेनासत्त्वात् निश्चयाभावतः सङ्केतासिद्धेरिति । आहबुद्धिपरिकल्पितं रूपं परिकल्पितयैव बुद्ध्या निश्चीयत इति निश्चयाभावादित्यसिद्धम्, न, सम्यग्निश्चयानभिधानात्, खकुसुमरूपं वन्ध्यासुतबुद्ध्या निश्चीयत इति तत्त्वतोऽभिधानाविशेषात्, अन्यथा बलात् तद्भावापत्त्या अनयोः परिकल्पितत्वाभाव इति - વ્યારહ્યા છે....... रूपे सङ्केतः तच्च-बुद्धिपरिकल्पितं रूपमवस्त्विति कृत्वा यथोक्तदोषानुपपत्तिः । एतदाशङ्क्याह-एतदपि यत्किञ्चित्-असारम् । कुत इत्याह-बुद्धिपरिकल्पितस्य रूपस्यावस्तुत्वेन हेतुना असत्त्वात् कारणात् निश्चयाभावतः-निश्चयाभावेन सङ्केतासिद्धेरिति । आह-बुद्धिपरिकल्पितं रूपं परिकल्पितयैव बुद्धया निश्चीयत इति कृत्वा निश्चयाभावादित्यसिद्ध यदुक्तं प्राक्। एतदाशक्याह-न-नैतदेवम् । कुत इत्याह-सम्यग्निश्चयानभिधानात् । अनभिधानं च खकुसुमरूपं वन्ध्यासुतबुद्ध्या निश्चीयत इति-एवं तत्त्वतोऽभिधानाविशेषात् । इत्थं અનેકાંતરશ્મિ બુદ્ધિકલ્પિત રૂપમાં (=ઘટાકારાદિમાં) કહીએ છીએ. હવે આ બુદ્ધિકલ્પિત રૂપ તો અવાસ્તવિક હોવાથી અસત્ છે, એટલે આવા અસતુ રૂપ વિશે ઉપરોક્ત દોષ અસંગત છે... (કારણ કે દોષનું કથન તો કોઈ સત્ વસ્તુ વિશે જ થાય, અસત્ વસ્તુ વિશે નહીં...) સ્યાદ્વાદી : તમારું આ કથન પણ અસાર છે, કારણ કે અસત્ એવા બુદ્ધિકલ્પિત રૂપનો તો નિશ્ચય જ ન થઈ શકે... (શું કદી ખપુષ્પનો નિશ્ચય થાય ?) અને નિશ્ચય વિના તો તેમાં શબ્દસંકેત પણ સિદ્ધ નથી... (કારણ કે વસ્તુના નિશ્ચય વિના, વક્તા શી રીતે કહી શકે કે, આને આ શબ્દથી કહેવો...). બૌદ્ધ : તમે જે કહો છો કે - “તેનો નિશ્ચય થતો નથી” - તે વાત સિદ્ધ નથી, કારણ કે બુદ્ધિપરિકલ્પિત રૂપનો પણ, પરિકલ્પિત બુદ્ધિથી તો નિશ્ચય થાય જ છે... અને એટલે સંકેતની પણ અસિદ્ધિ નથી...) સ્યાદ્વાદીઃ આ કથન પણ બરાબર નથી, કારણ કે આવી કલ્પિતબુદ્ધિથી થતાં નિશ્ચયને “સમ્યગુ નિશ્ચય વાસ્તવિક નિશ્ચય” તો ન જ કહી શકાય... કારણ એ કે, વંધ્યાસુતને થતી બુદ્ધિથી થતાં ખપુષ્પના નિશ્ચય જેવું જ આ નિશ્ચયનું કથન છે... (આશય એ કે, જેમ વંધ્યાસુતને થતી બુદ્ધિથી થતાં ખપુષ્પના નિશ્ચયને સમ્યગૂ નિશ્ચય ન કહેવાય, તેમ પરિકલ્પિતબુદ્ધિથી થતાં પરિકલ્પિત રૂપના નિશ્ચયને પણ સમ્યગૂ નિશ્ચય ન કહેવાય...) બૌદ્ધઃ પણ આ નિશ્ચયને, વંધ્યાસુતબુદ્ધિથી થતાં ખપુષ્પનિશ્ચય જેવો ન માનીએ તો? (તો તો એ નિશ્ચયને “સમ્યગનિશ્ચય કહી શકાશે ને ?) For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका ( ચતુર્થ: परिचिन्त्यतामेतत् । ( ६६ ) निश्चय उपलम्भ: संविदित्यनर्थान्तरम् । न च संविदोऽप्यवस्तुत्वमनभ्युपगमात् शून्यतापत्तेः स्वसंविदितरूपा च बुद्धिः बुद्धिस्वभावं च तत्, न चाधिकं तत्र किञ्चिदिति कथमवस्तुत्वं नाम ? । एवं च पूर्वोक्तदोषानतिवृत्तिरेव । (६७) બાબા ७१७ चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा - एवमनभ्युपगमे बलात् तद्भावापत्त्या - बुद्धिपरिकल्पितरूपस्य भावापत्त्या अनयो: - बुद्धिपरिकल्पितरूपशब्दयोः परिकल्पितत्वाभाव इति परिचिन्त्यतामेतत्, वास्तवसम्बन्धसिद्धिरित्यर्थः । एतत्समर्थनायैवाह - निश्चय उपलम्भ: संविदित्यनर्थान्तरम् । न च संविदोऽप्यवस्तुत्वमनभ्युपगमात् । अनभ्युपगमश्च शून्यतापत्तेः सर्वाभावेन । यदि नामैवं ततः किमित्याह - स्वसंविदितरूपा च बुद्धिः सामान्येन बुद्धिस्वभावं च तत्-बुद्धिपरिकल्पितं रूपं न चाधिकं तत्र - बुद्धौ किञ्चिदिति - एवं कथमवस्तुत्वं नाम ? बुद्धिपरिकल्पितस्य रूपस्य नावस्तुत्वम् । एवं च पूर्वोक्तदोषानतिवृत्तिरेव 'न ह्यन्यत्र कृत.... અનેકાંતરશ્મિ .. સ્યાદ્વાદી ઃ એવું માનશો, તો તો બલાત્ બુદ્ધિપરિકલ્પિત રૂપનું ભાવરૂપે અસ્તિત્વ માનવું પડશે ! (તો જ તે નિશ્ચય ખપુષ્પનિશ્ચય જેવો નહીં રહે... બાકી તો ખપુષ્પ અને રૂપના નિશ્ચયમાં ફરક શું ?) અને ભાવરૂપે જો અસ્તિત્વ માનશો, તો તો બુદ્ધિપરિકલ્પિત રૂપ/શબ્દની પરિકલ્પિતતા જ નહીં રહે, અર્થાત્ બંનેની વાસ્તવિકતા જ થશે અને એટલે તો બંનેનો વાસ્તવિક સંબંધ સિદ્ધ થશે... આ બધું જરા શાંતિથી વિચારો... * વિકલ્પની વસ્તરૂપતાનું સમર્થન (૬૬) બીજી વાત, (૧) નિશ્ચય, (૨) ઉપભ્રંભ, (૩) સંવેદન... એ બધા શબ્દો એકાર્થક= પર્યાયવાચી છે... હવે અહીં સંવેદનને તો તમે વાસ્તવિક જ માનો છો, અવસ્તુરૂપ નહીં, નહીંતર તો શૂન્યવાદનું આપાદન થશે ! આશય એ કે, સંવેદનને પણ અવસ્તુરૂપ માનવામાં વિજ્ઞાન જેવાં કોઈ તત્ત્વનું અસ્તિત્વ જ ન રહે અને વિજ્ઞાન વિના તો પદાર્થનો પણ નિશ્ચય ન થવાથી, પદાર્થનાં અસ્તિત્વનો પણ વિલોપ થશે... ફલતઃ શૂન્યવાદ આવી પડશે... એટલે સંવેદનને તો વસ્તુરૂપ માનવું જ રહ્યું. બૌદ્ધ : સંવેદન વસ્તુરૂપ હોય તો શું ? સ્યાદ્વાદી : તો સામાન્યથી બુદ્ધિ પણ સ્વસંવેદનરૂપ હોવાથી, બુદ્ધિ તે વસ્તુરૂપ કહેવાશે... અને આ બુદ્ધિનો સ્વભાવ એ જ બુદ્ધિપરિકલ્પિત રૂપ (=ઘટાકારાદિ) છે, તે સિવાય અલગ નહીં... (કારણ કે બુદ્ધિમાં, તે રૂપ સિવાય બીજું કંઈ છે નહીં કે જેને બુદ્ધિનો સ્વભાવ કહી શકાય..) તો પછી તે રૂપને અવસ્તુ શી રીતે કહેવાય ? સાર : બુદ્ધિ વસ્તુરૂપ હોવાથી,તેના સ્વભાવભૂત બુદ્ધિપરિકલ્પિત રૂપ પણ વસ્તુરૂપ જ સાબિત થશે અને એ જો વસ્તુરૂપ હોય, તો તેના વિશે – “બીજે કરાયેલા સંકેતવાળા શબ્દથી બીજે પ્રવૃત્તિ ન For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७१८ - > आह-यद् रूपं तद् बुद्धौ प्रतिभासते, तथाभूतं नास्तीत्यवस्तुत्वम् । तथाहि-तदव्यतिरिक्तमपि व्यतिरिक्तमिवासाधारणमपि साधारणमिव अनर्थक्रियाकार्यपि तत्कारीवावभासते, तथा तन्नास्तीत्यवस्तुत्वं प्रतिभासतया त्वस्त्येव । (६८) उक्तं च न्यायवादिना વ્યાધ્યા ...... .... समयाद् ध्वनेः' इत्यादिदोषानतिवृत्तिरेव । आह-यद् रूपं तत्, सामान्यमिति प्रक्रमः, बुद्धौअधिकृतविकल्पबुद्धौ प्रतिभासते तथाभूतं नास्तीति कृत्वा अवस्तुत्वं तस्य । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । तदव्यतिरिक्तमपि, बुद्धेरिति प्रक्रमः, व्यतिरिक्तमिवअर्थान्तरमिव असाधारणमपि बुद्ध्यव्यतिरेकेण साधारणमिवानर्थक्रियाकार्यपि अस्वलक्षणरूपतया तत्कारीवावभासते, तथा-तेन प्रकारेण तत्-रूपं नास्तीत्यवस्तुत्वं तथा प्रति - અનેકાંતરશ્મિ થઈ શકે... વગેરે” પૂર્વોક્ત દોષો આવશે જ... (બૌદ્ધ પહેલા, વિકલ્પને અવસ્તુ કહી તદ્વિષયક દોષોનો નિરાસ કરતો હતો, પણ આ રીતે તેની વસ્તુરૂપતા નિબંધ હોવાથી તદ્વિષયક દોષો આવશે જ...) (હવે બૌદ્ધ તે ઘટાકાર વિકલ્પની વસ્તુરૂપતા સાબિત કરે છે -). - વિકલ્પની અવસ્તુતાસાધક બૌદ્ધપૂર્વપક્ષ (૬૭) બૌદ્ધઃ વિકલ્પબુદ્ધિમાં જે સામાન્યાકાર રૂપ પ્રતિભાસિત થાય છે, તેવું રૂપ ખરેખર તો છે જ નહીં અને એટલે જ, એ રૂપની અમે અવસ્તુતા કહીએ છીએ... ભાવાર્થ: (૧) સામાન્યાકાર તે બુદ્ધિથી કોઈ અલગ તત્ત્વ નથી, પણ બુદ્ધિથી અલગરૂપે તેનો માત્ર પ્રતિભાસ થાય છે... (૨) એ રૂપ, બુદ્ધિથી અભિન્ન હોવાથી, અસાધારણ છે. કારણ કે તે બુદ્ધિ જ છે અને બુદ્ધિ અસાધારણ છે, છતાં તે સાધારણ જેવું ભાસે છે. આશયઃ દરેક બુદ્ધિ ભિન્ન ભિન્ન છે - અસાધારણ છે, તેથી બુદ્ધિથી અભિન્ન એવું રૂપ પણ અસાધારણ છે, છતાં બધી બુદ્ધિઓમાં તે સાધારણ છે એવું ભાસે છે... (૩) જો કે સામાન્યાકાર અસ્વલક્ષણરૂપ હોવાથી, ખરેખર તો કોઈ જ અર્થક્રિયા કરતો નથી (કારણ કે અર્થક્રિયા કરવાની ક્ષમતા તો સ્વલક્ષણમાં જ છે. સામાન્યાકારમાં નહીં...) છતાં પણ તેનો અર્થક્રિયાકારી જેવો પ્રતિભાસ થાય છે... આ ત્રણ હેતુઓથી અમે કહીએ છીએ કે, તે ( સામાન્યાકાર) રૂપ ખરેખર તો છે જ નહીં, * પૂર્વોક્ત દોષોથી છૂટવા, વિકલ્પને અવસ્તુ માનવા સિવાય બીજો કોઈ જ રસ્તો બૌદ્ધ પાસે નથી અને એટલે જ તેને અવસ્તુ સિદ્ધ કરવા, બૌદ્ધ પોતાનો પૂર્વપક્ષ મજબૂત રીતે રજૂ કરે છે... ૧. 'વિમેવાનર્થ' રૂતિ -પાઠ: | ૨. 'તાડફ્લેવ’ રૂતિ -પઢિ: | રૂ. થતાં ૭૨૫તમ પૃષ્ઠમ્ | ૪. ‘દ્ધતિ' રૂતિ પૂર્વમુદ્રિતપ:, મત્ર તુ સંતાર્થનુસારી ટુ-પી: . . ‘તારી વાવ' કૃતિ -પઢિ: 1 For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ (તિ अनेकान्तजयपताका "पररूपं स्वरूपेण यया संवियते धिया । एकार्थप्रतिभासिन्या भावानाश्रित्य भेदिनः ॥१॥ तया संवृत्तनानात्वाः संवृत्त्या भेदिनः स्वयम् । अभेदिन इवाभान्ति भावा रूपेण केनचित् ॥२॥ भासतया तु यथोक्तलक्षणया अस्त्येव । उक्तं च न्यायवादिना-धर्मकीर्तिना-पररूपंव्यावृत्तस्वलक्षणं स्वरूपेण प्रतिभासेन यया संव्रियते-प्रच्छाद्यते धिया-बुद्ध्या एकार्थप्रतिभासिन्या एकाकारया भावानाश्रित्य भेदिनः स्वलक्षणान्यधिकृत्योत्पन्नया तया-धिया संवृत्तनानात्वाः किंविशिष्टया संवृत्त्या संव्रियतेऽनया स्वलक्षणमिति कृत्वा भेदिनः स्वयमसाधारणात्मानः अभेदिन इव-संसृष्टा इव आभान्ति भावा रूपेण केनचित्-विजातीय અનેકાંતરશ્મિ ... અર્થાતુ અવાસ્તવિક જ છે... પણ તે તે પ્રકારે =બુદ્ધિ તિરિક્તરૂપે/સાધારણરૂપે/અર્થક્રિયારૂપે) પ્રતિભાસ થતો હોવાથી, પ્રતિભાસરૂપે તો તેનું અસ્તિત્વ છે જ... એટલે તેનું અસ્તિત્વ પરમાર્થથી નથી, પ્રતિભાસરૂપે છે... (૬૮) આ જ વાત, ન્યાયવાદી ધર્મકીર્તિએ પ્રમાણવાર્તિકમાં કહી છે – “(૧) સ્વલક્ષણરૂપ અત્યંત ભિન્ન-ભિન્ન પદાર્થને આશ્રયીને, તે બધા પદાર્થોનો એકાકારરૂપે પ્રતિભાસ કરનારી એવી જે બુદ્ધિ વડે, પોતાના (=સામાન્ય કારરૂપના) પ્રતિભાસ દ્વારા, પરરૂપ= પરસ્પરભિન્ન એવા સ્વલક્ષણો ઢાંકી દેવાય છે... (આ બુદ્ધિ સામાન્યાકારપ્રતિભાસી હોવાથી, સ્વલક્ષણોની વ્યાવૃત્તતા=પરસ્પરવિસદશતાને ઢાંકી દે છે અને એટલે જ તે પદાર્થોનો વ્યાવૃત્તરૂપે બોધ થતો નથી.) (૨) તે સંવૃત્તિ બુદ્ધિ વડે આચ્છાદિત કરાયેલી ભિન્નતાવાળા, પોતે જ અસાધારણસ્વરૂપે ( ભિન્નરૂપે) રહેલા એવા ભિન્ન-ભિન્ન સ્વલક્ષણો પણ જાણે અભેદરૂપે=એકાકારરૂપે ભાસે છે... પ્રશ્ન : પણ કઈ અપેક્ષાએ તેનો તેવો ભાસ થાય છે? ઉત્તર ઃ ઘટવાદિની અપેક્ષાએ... એટલે ઘટત્વની અપેક્ષાએ ભિન્ન-ભિન્ન પણ ઘટોનો સાધારણરૂપે ભાસ થાય છે. આ ઘટત્વ વિજાતીય એવા પટાદિની વ્યાવૃત્તિરૂપ છે અને એટલે જ તે વાસ્તવિક નથી. (કારણ કે વ્યાવૃત્તિ અભાવરૂપ હોઈ અસત્ છે...) પણ બધા જ ઘટો, પટાદિથી વ્યાવૃત્ત હોવાથી, વિજાતીયવ્યાવૃત્તિરૂપ આ ઘટત્વ, બધા ઘટોનું એકીકરણ કરે છે... * આ બુદ્ધિ સ્વલક્ષણોને સંવરે (ઢાંકે) છે, માટે તેને “સંવૃત્તિ” કહેવાય છે... -૨. મનુષ્ટ્રમ્ | For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ fથાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७२० -> तस्या अभिप्रायवशात् सामान्यं सत् प्रकीर्तितम् । तदसत् परमार्थेन यथा सङ्कल्पितं तया ॥३॥" इति । (६९) तदप्ययुक्तम्, तत्त्वतो विहितोत्तरत्वात् तदुक्तिमात्रभेदात् । तथाहि-'यद् रूपं तद् बुद्धौ प्रतिभासते, तथाभूतं नास्तीत्यवस्तुत्व'मुक्तम् , तत् क्व नास्ति ? किं तद् વ્યાહ્યા व्यावृत्त्युपलक्षितेन घटत्वादिना तस्याः-बुद्धेरभिप्रायवशात्-एकाकाराध्यारोपवशात् सामान्य सदिति प्रकीर्तितं बुद्ध्यारोपित एकाकारः सामान्यमुक्तम् । तदसत् परमार्थेन-वस्तुस्थित्या यथा सङ्कल्पितम्-आरोपितं तया-अधिकृतबुद्ध्या । इति-एवं पूर्वपक्षमाशङ्ख्याह-एतदपिअनन्तरोदितमपि अयुक्तम् । कथमित्याह-तत्त्वतः-परमार्थेन विहितोत्तरत्वात् । तदन्यदित्याशङ्क्याह-तदुक्तिमात्रभेदात् तस्मादुक्तादुक्तिमात्रेण भेदादस्य । एतदुपदर्शनायैवाहतथाहीत्यादि । तथाहि यद् रूपं तद् बुद्धौ प्रतिभासते, तथाभूतं नास्तीत्यवस्तुत्वमुक्तम् । ............... અનેકાંતરશ્મિ (૩) આવી બુદ્ધિના અભિપ્રાયવશે (=એકાકારરૂપ અધ્યારોપના વશે) તે સામાન્ય “સતુ' રૂપે કહેવાયેલું છે. અર્થાત્ બુદ્ધિમાં પ્રતિભાસ થતો હોવાથી પ્રતિભાસરૂપે તે સામાન્ય સત્ ઍનાય છે... બાકી તે બુદ્ધિ વડે જેવું સામાન્ય કલ્પાયેલું છે, તે પરમાર્થથી છે જ નહીં, એટલે પરમાર્થથી તો તે સામાન્ય અસત્ જ છે... (પ્રમાણવાર્તિક ૧/૬૯ - ૭૦-૭૧). (સાર આમ, પરમાર્થથી તો તે સામાન્ય અવસ્તુરૂપ હોઈ, તમે આપેલા દોષો આ વિશે લાગી શકે જ નહીં... હવે ગ્રંથકારશ્રી, આ પૂર્વપક્ષની એકેક વાતનું ખંડન કરશે, તેમાં પણ પહેલા સામાન્યાકારને વસ્તુરૂપ સાબિત કરી પૂર્વપક્ષીના મંતવ્યોનો નિરાસ કરશે... તે હવે જોઈએ –) (૬૯) સ્યાદ્વાદીઃ આ કથન પણ યુક્ત નથી, કારણ કે આનો પણ ઉત્તર અમે આપી જ દીધો છે... પ્રશ્ન : પણ ક્યારે આપ્યો? ઉત્તર : જુઓ, તમે કરેલ આ બધી વાતો ખરેખર તો પહેલાના પૂર્વપક્ષ જેવી જ છે, માત્ર બોલવાની પદ્ધતિમાં જ થોડો-ઘણો ફરક છે... એટલે તે પૂર્વપક્ષના ખંડનથી, આ પૂર્વપક્ષનું ખંડન પણ થઈ જ જાય છે... તે આ રીતે – તમે જે કહ્યું હતું કે “સામાન્યાકારરૂપ જે રૂપ બુદ્ધિમાં ભાસે છે, તે ખરેખર તો છે જ નહીં, એટલે જ અમે તેને અવસ્તુ કહીએ છીએ” – એ અંગે અમે પૂછીએ છીએ કે, જેનો તમે નિષેધ કરો જ એટલે કે બૌદ્ધો, બુદ્ધિપરિકલ્પિત એકાકારરૂપ સામાન્યને કહે છે... ૨. [ ! ૨. ૭૧૮તમે પૃષ્ઠ રૂ. ‘તત્ર નાસ્તિ' તિ -પઢિ: | For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ७२१ अनेकान्तजयपताका (चतुर्थः बुद्धावेव आहोस्विद् बहिः ? यदि तद् बुद्धावेव, तत्र प्रतिभासते तत्रैव नास्तीति व्याहतमेतत् । यदि नास्ति कथं प्रतिभासते ? प्रतिभासते चेत् कथं नास्तीति ? अथ बहिः, यद् बुद्धौ प्रतिभासते तत् कथं बहिर्भवति, तद्धर्मत्वात् ? । (७०) न चैतावताऽवस्तुत्वम्, स्वलक्षणबुद्ध्याकारस्यापि अवस्तुत्वप्रसङ्गात् तस्यापि बहिरसत्त्वात् । स बाह्यबलोपजात इति चेत्, इतरत्रापि समानमेतत् । न तथाविधं बाह्यमस्तीति चेत्, .................... व्याख्या ............ तच्चावस्त्वित्यनेन तत् क्व नास्ति रूपम् ? किं तद् बुद्धावेव नास्ति आहोस्विद् बहि र्नास्तीति ? किञ्चातः ? उभयथाऽपि दोष इत्याह-यदि तद् बुद्धावेव नास्ति तंत्र-बुद्धौ प्रतिभासते तत्रैव नास्तीति व्याहतमेतत् । एतदेव भावयति-यदि नास्ति कथं प्रतिभासते ? प्रतिभासते चेत् कथं नास्तीति ? द्वितीयं विकल्पमधिकृत्याह-अथ बहिर्नास्ति यद् बुद्धौ प्रतिभासते तत् कथं बहिर्भवति तद्धर्मत्वात्-अधिकृततबुद्धिधर्मत्वात् ? न चैतावता कारणेन बहिर्नास्तीत्यवस्तुत्वमस्येति । कुत इत्याह-स्वलक्षणबुद्ध्याकारस्यापि किमित्याहअवस्तुत्वप्रसङ्गात् । प्रसङ्गश्च तस्यापि-स्वलक्षणबुद्ध्याकारस्य बहिरसत्त्वाद् बुद्धिधर्मत्वेन । सः-स्वलक्षणबुद्ध्याकारः बाह्यबलोपजात इति चेत्, ततश्च तत्त्वतः तस्यापि बहिरसत्त्वादि ................ मनेsiतरश्मि ..... छो, ते सामान्या॥२ या नथी ? | (१) बुद्धिम ४, 3 (२) पार ? (૧) બુદ્ધિમાં જ નથી, એવું તો ન કહી શકાય, કારણ કે બુદ્ધિમાં તો તેનો પ્રતિભાસ થતો डोवाथी, 'त्यो नथी' - मेथन विरुद्ध थाय... (अर्थात् वदतो व्याघात ठेवू थाय, मेट? 3 'भारी માતા વાંઝણી' - એવા વચન જેવું થાય) કારણ કે ત્યાં ન હોય તો પ્રતિભાસ કેમ થાય અને પ્રતિભાસ थाय तो त्यां नथी - मे उभ उपाय ? मेटसे बुद्धिमा२म तो सामान्य छ ४... तथी प्रथमपक्ष तो युमत नथी... ___ (२) ते सामान्या१२ ९२ नथी, मेधुंडेशो, तो अभे हामे छीमे , ४ सामान्य।२ બુદ્ધિમાં ભાસતો હોય, તે તો બહાર શી રીતે હોઈ શકે ? કારણ કે તે તો બુદ્ધિનો ધર્મ હોવાથી બુદ્ધિમાં જ રહેવાનો ને ? અને એ બુદ્ધિમાં રહેલ ધર્મ, બહાર ન હોય તેટલા માત્રથી તે અવસ્તુ બની જાય मे नथी... (७०) बौद्ध : ५९२ न. डोवा मात्रथा तेने अवस्तु माना समेतो ? સ્યાદ્વાદીઃ તો તો નિર્વિકલ્પબુદ્ધિમાં ભાસતાં સ્વલક્ષણાકારને પણ અવસ્તુ માનવાનો પ્રસંગ આવશે ! કારણ કે તે સ્વલક્ષણાકાર પણ બુદ્ધિનો ધર્મ હોવાથી, તેનું પણ બહાર અસ્તિત્વ નથી જ... બૌદ્ધ : પણ બુદ્ધિગત સ્વલક્ષણાકાર તો ઘટાદિ બાહ્યસ્વલક્ષણના બળે થયો છે અને એટલે જ ................... १. 'तद्बुद्धौ' इति ग-पाठः । For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ધિક્કાર:). व्याख्या-विवरण-विवेचनसमन्विता ७२२ अतथाविधभावे किं प्रमाणम् ? तदाकारज्ञानोत्पत्तिरिति चेत्, इयं तथाविधेऽपि सदृशी । नेयं ततः, क्वचित् तदभावेऽपि भावादिति चेत्, निर्विकल्पबुद्धावपि तुल्यमेतत् । વ્યાડ્યા . त्यसिद्धम् । एतदाशङ्क्याह-इतरत्रापि-अस्वलक्षणाकारे समानमेतद् यदुत स बाह्यबलोपजात इति । न तथाविधं-सांधारणादिधर्मकं बाह्यमस्तीति चेत्, स्वलक्षणानामसाधारणत्वादित्येतदाशङ्क्याह-अतथाविधभावे-असाधारणस्वलक्षणभावे किं प्रमाणम् ? तदाकारज्ञानोत्पत्तिः-अतथाविधस्वलक्षणाकारज्ञानोत्पत्तिरिति चेत् प्रमाणम्, एतदाशङ्क्याह-इयंतदाकारज्ञानोत्पत्तिः तथाविधेऽपि-साधारणादिधर्मके अस्वलक्षणेऽपीत्यर्थः, सदृशी-साधारणा, साधारणाद्याकारस्याप्यनुभवादित्यर्थः । नेयं-तथाविधसाधारणाद्याकारज्ञानोत्पत्तिः ततःतथाविधात् साधारणादिरूपाद् बाह्यवस्तुनः । कुत इत्याह-क्वचित्-अन्यत्र तदभावेऽपितथाविधसाधारणादिधर्मकबाह्याभावेऽपि भावात्-तथाविधसाधारणाद्याकारज्ञानोत्पत्तेः घटाद्य... અનેકાંતરશ્મિ ...... તેને અવસ્વરૂપ ન મનાય...) સ્યાદ્વાદી: અરે ! એ રીતે તો બુદ્ધિગત સામાન્યાકાર પણ બાહ્યવસ્તુના બળે જ ઉત્પન્ન થયો છે... (અને એટલે તો તેને પણ અવસ્તુરૂપ ન જ મનાય...) બૌદ્ધ : પણ બાહ્ય કોઈ સાધારણાદિ ધર્મવાળી વસ્તુ જ નથી કે જેના બળે સામાન્યાકારની ઉત્પત્તિ થાય. બૌદ્ધો બાહ્ય બધા જ સ્વલક્ષણોને અસાધારણરૂપ માને છે...) સ્યાદ્વાદીઃ અરે ! એ રીતે તો “અસાધારણધર્મવાળા સ્વલક્ષણો છે” એમાં પણ શું પ્રમાણ? બૌદ્ધ : અસાધારણ એવા સ્વલક્ષણાકારે જ્ઞાનની ઉત્પત્તિ થવી એ જ તો તેના (=અસાધારણસ્વલક્ષણના) અસ્તિત્વમાં પ્રમાણ છે... (આશય એ કે, જો અસાધારણ પદાર્થ ન હોત તો અસાધારણસ્વલક્ષણાકારે જ્ઞાન પણ ન થાત... પણ તેવું જ્ઞાન થવાથી જ તેવા પદાર્થનાં અસ્તિત્વની સિદ્ધિ થાય છે...) સ્યાદ્વાદી: એવું કથન તો અમારા મતે પણ સમાન છે... એટલે અમે પણ એવું કહી શકીએ કે, સાધારણ એવાં સામાન્યાકારે જ્ઞાનની ઉત્પત્તિ થવી એ જ તેના (=સાધારણસામાન્યાકારના) અસ્તિત્વમાં પ્રમાણ છે... (બાકી તેવા પદાર્થનાં અસ્તિત્વ વિના તો, સામાન્યાકાર=અસ્વલક્ષણાકાર જ્ઞાન પણ ન જ થાય..) અને તેવું સાધારણ-અસ્વલક્ષણાકારે થતું જ્ઞાન તો અનુભવસિદ્ધ છે... બૌદ્ધ : પણ આ સાધારણાકારે થતું જ્ઞાન, સાધારણાદિ ધર્મક બાહ્યવસ્તુના બળે જ થાય, એવું ન માની શકાય, કારણ કે ઘણીવાર તો સાધારણાદિ ધર્મવાળા ઘટાદિનાં અસ્તિત્વ વિના પણ, સાધારણાકારે જ્ઞાનની ઉત્પત્તિ થતી દેખાય છે... (આશય એ કે, જો અસ્વલક્ષણ વસ્તુથી જ અસ્વલક્ષણાકાર જ્ઞાન થતું હોય, તો તેવા ઘટાદિ ૨. “સાધારર્મિ ' રૂતિ ટુ-પટ: I For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ७२३ अनेकान्तजयपताका ( ઋતુર્થ: (७१) न सा साध्वी, तदाभासत्वादिति चेत्, इतरत्रापि समानः समाधिः । सा साध्वी न सम्भवत्येवेति चेत्, साधारणोऽभिशापः । ( ७२ ) स्वलक्षणदर्शनानुग्रहादसाधारण હું બાહ્યા .. भावेऽपि तथाविधविज्ञानभावात् । एतदाशङ्क्याह-निर्विकल्पकबुद्धावपि, अतथाविधासाधारणस्वलक्षणबुद्धावपीत्यर्थः । तुल्यमेतत्-अनन्तरोदितं यदुत 'नेयं ततः' इत्यादि । उत्पद्यते च द्विचन्द्राद्यभावे निर्विकल्पकबुद्धिः । न सा - तदभावभाविनी निर्विकल्पकबुद्धिः साध्वी, तदाभासत्वात्-साध्व्याभासत्वात् । इति चेत्, एतदाशङ्क्याह-इतरत्रापि-अधिकृतविकल्पबुद्धौ समानः समाधिः- तुल्यः परिहारः । तथाविधबाह्याभावभाविनी साऽपि तदाभासैवेति भावः । सा-तथाविधबुद्धिः साधारणादिधर्मिकाऽस्वलक्षणविषया साध्वी अविषयत्वेन न सम्भवत्येव । इति चेत्, एतदाशङ्क्याह-साधारणोऽभिशापः अतथाविधबुद्धिरप्यसाधारणादिधर्मस्वलक्षण I * અનેકાંતરશ્મિ વિના તેવું જ્ઞાન ન જ થવું જોઈએ.. છતાં પણ તે વિના તેવું જ્ઞાન થતું હોવાથી, તેવાં જ્ઞાન દ્વારા અસ્વલક્ષણાકાર વસ્તુની વ્યવસ્થા સંગત નથી...) સ્યાદ્વાદી ઃ એવું કથન તો નિર્વિકલ્પબુદ્ધિ અંગે પણ સમાન છે. તે આ રીતે - અસાધારણસ્વલક્ષણાકારે થતું જ્ઞાન, સ્વલક્ષણરૂપ વસ્તુથી જ થાય - એવું પણ નથી, કારણ કે દ્વિચન્દ્રવિષયક જ્ઞાન જેવા નિર્વિકલ્પજ્ઞાન (=સ્વલક્ષણજ્ઞાન) તો સ્વલક્ષણરૂપ બે ચન્દ્રનાં અસ્તિત્વ વિના પણ થાય છે... (અહીં સ્વલક્ષણ=બે ચન્દ્ર વિના પણ દ્વિચન્દ્રાકારે=સ્વલક્ષણાકારે જ્ઞાન થતું દેખાય છે. એટલે તો સ્વલક્ષણ વસ્તુથી જ અસાધારણ-સ્વલક્ષણાકાર જ્ઞાન થાય એવું પણ નિયમિત નથી...) : (૭૧) બૌદ્ધ : જુઓ ભાઈ ! સ્વલક્ષણ વિના પણ થનારી દ્વિચન્દ્રવિષયકબુદ્ધિ જેવી નિર્વિકલ્પબુદ્ધિ તો ખરેખર સત્ય નહીં, પણ સત્યાભાસ છે... બાકી સત્યભૂત સ્વલક્ષણાકાર બુદ્ધિ તો સ્વલક્ષણરૂપ વસ્તુથી જ થાય... (એટલે તેવી બુદ્ધિમાં બાહ્યવસ્તુજન્યતા અક્ષત જ છે...) સ્યાદ્વાદી : અરે ! એવું સમાધાન તો વિકલ્પબુદ્ધિ અંગે પણ શક્ય છે – અસ્વલક્ષણ વિના પણ થનારી સામાન્યાકારરૂપ સવિકલ્પબુદ્ધિ તો સત્ય નહીં, પણ સત્યાભાસ છે... બાકી સત્યભૂત સામાન્યાકાર બુદ્ધિ તો અસ્વલક્ષણરૂપ વસ્તુથી જ થાય... (એટલે સામાન્યાકારબુદ્ધિમાં પણ, બાહ્યવસ્તુજન્યતા અક્ષત જ છે...) બૌદ્ધ ઃ સામાન્યાકાર બુદ્ધિ તો અસ્વલક્ષણને આશ્રયીને સાધારણધર્મિક પ્રવર્તે છે, પણ વાસ્તવમાં સાધારણ-અસ્વલક્ષણાકાર જેવું તો કોઈ તત્ત્વ જ નથી... એટલે સાધારણ-અસ્વલક્ષણાકારે થતી બુદ્ધિ ખરેખર તો નિર્વિષયક જ છે. તેથી એકે સવિકલ્પબુદ્ધિ સત્યરૂપે સંભવિત નથી. સ્યાદ્વાદી : બૌદ્ધ ! એવો અભિશાપ (=દોષ) તો નિર્વિકલ્પબુદ્ધિ અંગે પણ સમાન છે + ૧. પૂર્વમુદ્રિતે તુ ‘ધર્મિષ્ઠા સ્વલક્ષળ॰' ત્યશુદ્ધવાદ:, D-પ્રતાનુસારેાત્ર શુદ્ધિ । ૨ ‘ઽતિશય:' કૃતિ ૩-પાટ: I For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता ७२४ -> इति चेत्, न, तद्दर्शनानुग्रहस्यापि भावात् । तदभावादेव तदभाव इति चेत्, न, तस्यासिद्धत्वात्, तदाकारादिसंवेदनात् तन्निश्चयानुपपत्तेः । न साधारणाकारेणैव संवेदनेन साधारणार्थाभावनिश्चयः, अतिप्रसङ्गात्, स्वलक्षणाकारेणाप्यनेन तदभावनिश्चयापत्तेः । * જીવ્યાછા .......... विषयत्वसम्मता साध्वी न सम्भवत्येवेति वक्तुं शक्यत्वात् साधारणोऽभिशाप इति । स्वलक्षणदर्शनानुग्रहात् कारणात् असाधारणः । इति चेत्, एतदाशङ्क्याह-न - नैतदेवम्, तद्दर्शनानुग्रहस्यापि - अस्वलक्षणदर्शनानुग्रहस्यापि भावात् तदभावादेव - बाह्यास्वलक्षणाभावादेव तदभाव इति चॆद् दर्शनानुग्रहाभावः । इति चेत्, एतदाशङ्क्याह-न, तस्य - तदभावस्य असिद्धत्वात् । असिद्धत्वं च तदाकारादिसंवेदनात्-अस्वलक्षणाकारादिसंवेदनात् । ‘आदि’शब्दात् तदन्याकारादिग्रहः । तन्निश्चयानुपपत्तेः- बाह्यास्वलक्षणाभावनिश्चयानुपपत्तेः । एतत्प्रकटानायैवाह-न साधारणाकारेणैव, अस्वलक्षणाकारेणेत्यर्थः, संवेदनेन - विज्ञानेन साधारणा* અનેકાંતરશ્મિ અસાધારણ-સ્વલક્ષણાકાર બુદ્ધિ તો સ્વલક્ષણને આશ્રયીને પ્રવર્તે છે, પણ સ્વલક્ષણ જેવું તો કોઈ તત્ત્વ જ નથી... એટલે અસાધારણરૂપ-સ્વલક્ષણાકાર બુદ્ધિ ખરેખર તો નિર્વિષયક જ છે – આ કથનથી તો, નિર્વિકલ્પબુદ્ધિ પણ સત્યરૂપે સાબિત નહીં થાય... (૭૨) બૌદ્ધ : પણ સ્વલક્ષણનું તો દર્શન થાય છે અને એટલે જ અમે નિબંધ કહીએ છીએ કે → સ્વલક્ષણરૂપ વસ્તુ છે જ અને તેને વિષય કરીને જ આ સ્વલક્ષણાકાર બુદ્ધિ થાય છે – આમ, નિર્વિકલ્પની સત્યતા અબાધિત છે... એટલે તે દોષ નિર્વિકલ્પ અંગે સમાન નથી... : સ્યાદ્વાદી ઃ એવું સમાધાન તો સવિકલ્પ અંગે પણ શક્ય છે, કારણ કે અસ્વલક્ષણદર્શનનો અનુગ્રહ પણ થાય જ છે. (આશય એ કે, અસ્વલક્ષણનું પણ દર્શન થાય છે જ અને એટલે તો અમે પણ કહી શકીએ કે, અસ્વલક્ષણરૂપ વસ્તુ છે અને તેને વિષય કરીને જ આ સવિકલ્પબુદ્ધિ થાય છે... આ રીતે તો સવિકલ્પની સત્યતા પણ અબાધિત છે...) બૌદ્ધ : પણ અસ્વલક્ષણ-સાધારણ જેવું કોઈ તત્ત્વ જ ન હોવાથી, અસ્વલક્ષણદર્શનનાં અનુગ્રહનો અભાવ છે... (આવું અસ્વલક્ષણદર્શન ત્યારે થાય કે જ્યારે તેવી કોઈ વસ્તુ હોય... પણ અસ્વલક્ષણસાધારણરૂપ કોઈ વસ્તુ જ નથી...) સ્યાદ્વાદી : “અસ્વલક્ષણરૂપ વસ્તુ નથી” - એ જ વાત તમારી સિદ્ધ નથી, કારણ કે જ્યારે સાધારણ-અસ્વલક્ષણાકારે સ્પષ્ટ સંવેદન થતું હોય, ત્યારે “અસ્વલક્ષણરૂપ વસ્તુ નથી' – એવો નિશ્ચય શી રીતે થાય ? ભાવ એ કે, ઘટનું જ્યારે સ્પષ્ટ સંવેદન થતું હોય, ત્યારે કોઈ કહે કે – “ઘટ નથી’’ તો તે વાત છુ. ‘તદ્રાવા’ તિ ૧-પાટ: I ૨. ‘અપિ’ નૃત્યધિનો ૬-પાટ: । રૂ. ‘ચ-તદ્દર્શના૦’ કૃતિ પૂર્વમુદ્રિતપા:, અત્ર तु ड-पाठः । For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ७२५ अनेकान्तजयपताका (ચતુર્થ: (७३) एवमन्याकारेणापि योजना कार्येति । (७४) एवं च 'तदव्यतिरिक्तमपि વ્યાપદ્ય र्थाभावनिश्चयः-अस्वलक्षणार्थाभावनिश्चयः । कुतो नेत्याह-अतिप्रसङ्गात् । एनमेवाहस्वलक्षणाकारेणाप्यनेन-संवेदनेन तदभावनिश्चयापत्तेः-स्वलक्षणाभावनिश्चयापत्तेः, एवमन्याकारेणापि अस्वलक्षणचिन्तायां स्वलक्षणाकारेण स्वलक्षणचिन्तायां चास्वलक्षणाकारेण योजना कार्या । किमुक्तं भवति ? न स्वलक्षणाकारेण संवेदनेनास्वलक्षणार्थाभावनिश्चयः, अतिप्रसङ्गादिति तद्भावना कृतैव । एवं च सति तदव्यतिरिक्तमपि व्यतिरिक्तमिवेत्यादि ... અનેકાંતરશ્મિ .... માની શકાય નહીં, કારણ કે ઘટ વિના તો આવું સંવેદન થાય જ નહીં... તેમ પ્રસ્તુતમાં પણ સમજવું. બીજી વાત, “અસ્વલક્ષણ-સાધારણાકારરૂપ વસ્તુ નથી” – એવું તમે કયા સંવેદનના આધારે કહો છો? (૧) સાધારણાકાર સંવેદનના આધારે, કે (૨) સ્વલક્ષણાકાર સંવેદનના આધારે ? (૭૩) (૧) અસ્વલક્ષણાકાર જ્ઞાનથી જ “અસ્વલક્ષણ વસ્તુ નથી” એવો નિશ્ચય તો ન માની શકાય, કારણ કે તેને જ વિષય કરતું જ્ઞાન જ, તેના જ અભાવનો નિશ્ચય શી રીતે કરે ? (ઘટજ્ઞાન તો ઘટનો જ નિશ્ચય કરે, ઘટના અભાવનો નહીં...) પ્રશ્ન : તવિષયક જ્ઞાનથી પણ તેના અભાવનો નિશ્ચય માની લઈએ તો? ઉત્તર : તો તો અતિપ્રસંગ એ આવશે કે, સ્વલક્ષણાકાર નિર્વિકલ્પસંવેદનથી પણ, સ્વલક્ષણ અભાવનો નિશ્ચય માનવો પડશે! પછી ભલે ને તે સંવેદનમાં સ્વલક્ષણનો પ્રતિભાસ પણ થતો હોય... તેથી પ્રથમવિકલ્પ તો યુક્ત નથી... (૨) સ્વલક્ષણાકાર જ્ઞાનથી પણ “અસ્વલક્ષણરૂપ વસ્તુ નથી” એવો નિશ્ચય ન માની શકાય, કારણ કે અન્યવિષયક જ્ઞાનથી અન્યજ્ઞાનના વિષયનો અપલાપ ન કરાય... (પટજ્ઞાનમાં ઘટ ન દેખાય તેટલા માત્રથી તે પટજ્ઞાન દ્વારા ઘટાભાવનો નિશ્ચય ન થઈ શકે, કારણ કે ઘટજ્ઞાનથી તો તેનું અસ્તિત્વ અબાધિત છે. તેમ અહીં પણ, અસ્વલક્ષણાકાર સંવેદનથી અસ્વલક્ષણનું અસ્તિત્વ અબાધિત છે...) પ્રશ્ન : અન્યવિષયક જ્ઞાનથી પણ, અન્યજ્ઞાનના વિષયનો અપલાપ માની લઈએ તો ? ઉત્તર : તો તો સ્વલક્ષણનો પણ અપલોપ થવાનો અતિપ્રસંગ આવશે, કારણ કે પૂર્વોક્ત રીતે સાધારણ સંવેદનથી, અન્યજ્ઞાનના (સ્વલક્ષણાકાર જ્ઞાનના) વિષયભૂત સ્વલક્ષણનો અપલોપ પણ શક્ય જ છે... એટલે બીજો વિકલ્પ પણ યુક્ત નથી... સારઃ તેથી “અસ્વલક્ષણરૂપ વસ્તુ નથી” – એવો નિશ્ચય ન થાય અને એટલે તે વસ્તુની નિબંધ સિદ્ધિ થશે... આવા વસ્તુબળે ઉત્પન્ન થયેલ સાધારણાકાર વિકલ્પબુદ્ધિ પણ વાસ્તવિકરૂપે જ સાબિત થાય... એટલે શબ્દ-વિકલ્પનો વાચ્ય-વાચકસંબંધ વાસ્તવિક માનવો રહ્યો.. (૭૪) આ કથનથી, પૂર્વપક્ષીએ જે કહ્યું હતું કે – “તે સાધારણાકાર, બુદ્ધિથી અતિરિક્ત ૨. પૂર્વમુદ્રિત તુ કૃતવ' કૃતિ પાઠ: D-પ્રતાનુસારેTa શુદ્ધપાવસ્થાપના ! For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ............ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७२६ व्यतिरिक्तमिव' इत्याद्यनालोचिताभिधानमिति दर्शितमेव तथापि लेशतो विशेषेण दर्श्यते ॥ (७५) तत्र यदुक्तम्-"पररूपम्" इत्याद्यत्र पररूपं व्यावृत्तं स्वलक्षणमसाधारणं तत् कथं स्वरूपेण स्वप्रतिभासेन संवियते प्रच्छाद्यते धिया एकार्थप्रतिभासिन्या एकाकारया भावानाश्रित्य भेदिनः स्वलक्षणान्यधिकृत्योत्पन्नयो तथोत्पन्नायास्तत्प्रतिभासि ............... व्याख्या ..... पौर्वपक्षं वच: अनालोचिताभिधानमिति दर्शितमेव तथापि लेशतः-संक्षेपतो विशेषेण प्रतिवचनं दर्श्यते ॥ तत्र यदुक्तं पूर्वपक्ष-“पररूपम्' इत्यादि अत्रापि पररूपं व्यावृत्तं स्वलक्षणमसाधारणं वर्तते, तत् कथं स्वरूपेण स्वप्रतिभासेन संव्रियते प्रच्छाद्यते धिया एकार्थप्रतिभासिन्या एकाकारया भावानाश्रित्य भेदिनः । स्वलक्षणान्यधिकृत्योत्पन्नया ? अयमत्र पिण्डार्थः-परं रूपं कथं स्वरूपेण धिया प्रच्छाद्यते कथं च नेत्याह-तथोत्पन्नायाः पारम्पर्येण ... मनेतिरश्मि ...... होवा छतi ५९l, व्यतिरितनी ४ मासे छे..." ते ४थन ५९॥ अनालायित (=वियार्या विनानु) सिद्ध थाय छ, ॥२५ॐ ७५रोत रीते (१) बुद्धिथा व्यतिरित, (२) सापा२५॥१२, अने (3) અર્થક્રિયાકારી (=સમાનાકાર જ્ઞાનને ઉત્પન્ન કરવારૂપ અર્થક્રિયા કરનાર...) એવા અસ્વલક્ષણરૂપ ५४ार्थनु निधि मस्तित्व छ... આ પ્રમાણે પૂર્વપક્ષની દરેક વાતોનો સંક્ષેપથી નિરાસ બતાવ્યો... પણ હવે તેઓની એકેક વાતોનું વિશેષથી નિરાકરણ બતાવાય છે – - પૂર્વપક્ષના કથનનો સચોટ નિરાસ - (७५) तमे ४ युं तुं - "ते संवृत्ति बुद्धि , स्व३५ ॥२॥ ३५ (व्यावृत्तस्वस१९३५) माहित राय छे... वगैरे" - मे गे पडेला समा। प्रश्ननो ४वासापो... प्रश्न मे, ५२३५ मेटले. तमे व्यावृत्त (=५२-५२भिन्न) असाधा२९ (अत्यंत विस२१) स्वलक्षए। 5ो छो... હવે આવો સ્વલક્ષણરૂપ પદાર્થ, (૧) ભિન્ન- ભિન્ન એવા સ્વલક્ષણોને આશ્રયીને ઉત્પન્ન થનારી, અને (૨) એકાકારરૂપે અર્થનો પ્રતિભાસ કરનારી એવી સાધારણાકાર સંવૃત્તિ વડે શી રીતે આચ્છાદિત કરાય? એટલે કે આવી સંવૃત્તિ વડે, સ્વરૂપ (સાધારણાકારપ્રતિભાસ) દ્વારા પરરૂપ=વ્યાવૃત્તસ્વલક્ષણ શી રીતે આચ્છાદિત કરાય ? બૌદ્ધ: પણ તેનાથી પરરૂપનું આચ્છાદાન કરવામાં વાંધો શું? સ્યાદ્વાદી : અરે બૌદ્ધ ! તમારા કહેવા પ્રમાણે તો તે સાધારણાકાર બુદ્ધિ પણ, પરંપરાએ ........................... १. समीक्ष्यतां ७१८तमं पृष्ठम्। २.७१९तमे पृष्ठे। ३. सन्तुल्यतां यदुक्तं व्याख्यायां ७१९तमे पृष्ठे। ४. अवलोक्यतां ७१८तमं पृष्ठम्। ५. ७१९तमे पृष्ठे । For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ७२७ अनेकान्तजयपताका (ચતુર્થ: त्वेन तत्प्रकाशनात् संवरणासिद्धेः । (७६) पारम्पर्योत्पत्तेः अस्या अतदाकारतेति चेत्, न, न्यायानुपपत्तेः पारम्पर्येणापि कृष्णादिभ्यः सितादिबुद्ध्यसिद्धेः, तदन्यतरमात्र पररूपेभ्यः तत्प्रतिभासित्वेन-पररूपाकारत्वेन स्वलक्षणाकारत्वेन तत्प्रकाशनात्-पररूपप्रकाशनाद्धेतोः किमित्याह-संवरणासिद्धेः । पारम्पर्योत्पत्तेः कारणात् अस्याः-अधिकृतबुद्धेः अतदाकारतेति चेत् अपररूपाकारता, न स्वलक्षणाकारता इत्यर्थः । एतदाशङ्क्याहन, न्यायानुपपत्तेः । एनमेवाह-पारम्पर्येणापि कृष्णादिभ्यः सकाशात् सितादिबुद्धयसिद्धेः। असिद्धिश्च तदन्यतरमात्रसत्तापत्त्या-कृष्णाद्यन्यतरमात्रसत्तापत्त्या हेतुभूतया तदितराभाव એક અનેકાંતરશ્મિ . સ્વલક્ષણથી ઉત્પન્ન થયેલ છે. (ભવાનશ્રિત્ય પેનિ:) અને તેથી તો તે બુદ્ધિ વલક્ષણનો જ પ્રતિભાસ કરશે ને? કારણ કે જેનાથી ઉત્પન્ન થાય તેનો જ તે જ્ઞાન પ્રતિભાસ કરે... (ઘટથી થનારૂં જ્ઞાન ઘટનો જ પ્રતિભાસ કરે...) આમ, સાધારણાકાર બુદ્ધિ તો સ્વલક્ષણપ્રતિભાસી હોવાથી, તેના દ્વારા તો સ્વલક્ષણનો પ્રકાશ (=બોધ) થશે... એટલે તે બુદ્ધિથી સ્વલક્ષણનું સંવરણ=આચ્છાદાન તો સિદ્ધ નથી... (આશય એ કે, ઘટપ્રતિભાસી જ્ઞાન કદી ઘટનું આચ્છાદાન ન કરે, તેમ સ્વલક્ષણપ્રતિભાસી બુદ્ધિ, કદી સ્વલક્ષણનું આચ્છાદાન ન કરે, ઉલટાનું પ્રતિભાસ જ કરે... તો પછી તે બુદ્ધિથી પરરૂપનું આચ્છાદાન તો શી રીતે કહી શકો ?) (૭૬) બૌદ્ધઃ જુઓ ભાઈ ! સાધારણાકાર બુદ્ધિ યદ્યપિ લક્ષણથી જ જન્ય છે, પણ તેની ઉત્પત્તિ પંરપરાએ થઈ હોવાથી, તેમાં પરરૂપ–સ્વલક્ષણનો આકાર નથી... (અને એટલે જ, તેના દ્વારા સ્વલક્ષણનો પ્રતિભાસ ન થતા, સ્વલક્ષણના આકારનું આચ્છાદાન થાય છે...) સ્વાદાદીઃ આ વાત પણ યુક્ત નથી, કારણ કે આમાં ન્યાયની અસંગતિ છે. તે આ રીતે - જો સ્વલક્ષણથી પણ અસ્વલક્ષણાકાર બુદ્ધિ થાય, તો તો કૃષ્ણાદિ કોઈ એક પદાર્થથી જ શ્વેતાદિની પણ બુદ્ધિ થઈ જશે ! એમ માત્ર એક કૃષ્ણથી જ, કૃષ્ણ-શ્વેત-નીલાદિ તમામ બુદ્ધિઓ થઈ જતાં તો, માત્ર એક કૃષ્ણનું જ અસ્તિત્વ સિદ્ધ થશે અને તે સિવાયના શ્વેતાદિ પદાર્થોનો તો વિલોપ થઈ જશે ! તાત્પર્ય એ કે, જ્ઞાનના આધારે વિષયની વ્યવસ્થા થાય... ઘટજ્ઞાનથી ઘટની, પટજ્ઞાનથી પટની, કૃષ્ણજ્ઞાનથી કૃષ્ણની... પણ જો કોઈ એક પદાર્થથી વિસદશ જ્ઞાન પણ થઈ જતું હોય, તો તો ‘ઘટથી જ ઘટજ્ઞાન-શ્વેતથી જ શ્વેતજ્ઞાન” – એવો નિશ્ચય નહીં રહે... કારણ કે ઘટજ્ઞાન-શ્વેતજ્ઞાનાદિ જ્ઞાનો તો માત્ર કૃષ્ણથી પણ શક્ય છે. ફલતઃ તે જ્ઞાનો દ્વારા કૃષ્ણની જ વ્યવસ્થા થશે, એટલે તો શ્વેતાદિ * સાધારણાકારબુદ્ધિ પણ પરંપરાએ સ્વલક્ષણથી જન્ય હોઈ, સ્વલક્ષણપ્રતિભાસી છે – એ વાતનો ખાસ ખ્યાલ રાખવો. ૬. ‘તાવાદ' તિ ટુ-પાઠ: For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७२८ सत्तापत्त्या तदितराभावप्रसङ्गात् । न चाप्येषैकार्थप्रतिभासिन्येव, तथाऽननुभवात्, तत्समानतया प्रतीतेः, तदननुविद्वैकार्थाप्रतिभासनादिति । (७७) एवं च संवरणानुपपत्तेः तया धिया संवृत्तनानात्वाः-स्थगितनानात्वाः किंविशिष्टया संवृत्त्या संव्रियते अनया - વ્યારહ્યા છે प्रसङ्गात्-कृष्णादीतरसिताद्यभावप्रसङ्गात् । न चाप्येषा-अधिकृता धीः एकार्थप्रतिभासिन्येव । कुत इत्याह-तथा-एकार्थप्रतिभासित्वेन अननुभवात् कारणात् । अननुभवश्च तत्समानतया प्रतीतेः-भेदिभावसमानतया प्रतीतेः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-तदननुविद्वैकार्थाप्रतिभासनात्-भेदिभावाननुविद्धैकार्थाप्रतिभासनात् इति । एवं च संवरणानुपपत्तेः कारणात् किमित्याह-तया धिया संवृत्तनानात्वाः-स्थगितनानात्वाः किंविशिष्टया संवृत्त्या ... અનેકાંતરશ્મિ . પદાર્થોનો વિલોપ જ થવાનો. તેથી સ્વલક્ષણથી અસ્વલક્ષણાકાર નહીં, પણ સ્વલક્ષણાકાર બુદ્ધિ જ માનવી જોઈએ અને આવી બુદ્ધિ દ્વારા તો સ્વલક્ષણનું આચ્છાદાન અસંગત જ રહે... બીજી વાત, તે બુદ્ધિ ભિન્ન પદાર્થોનો એકાકારરૂપે =અભેદરૂપે અવભાસ કરાવે, એવો અનુભવ થતો નથી, કારણકે અનુભવ તો ભિન્ન પદાર્થોનો સમાનરૂપે થવો જ પ્રતીત છે. એટલે ભિન્નભિન્ન સ્વલક્ષણોનો એકાકારરૂપે નહીં, પણ સમાનરૂપે જ અનુભવ થાય છે... આવું માનવું જ જોઈએ, કારણ કે ભિન્ન-ભિન્ન સ્વલક્ષણોથી અનનુવિદ્ધ (=રહિત) માત્ર એકાકારરૂપે કોઈ એક અર્થનો પ્રતિભાસ થતો નથી... આશય એ કે, જુદા-જુદા ઘટોનો સમાનરૂપે જ બોધ થાય છે, બધા ઘટોનાં એકીકરણથી કોઈ એક મહાઇટનો બોધ થાય એવું નથી... પણ જો બુદ્ધિ એકાકારરૂપે બોધ કરે, તો તો તેવો પણ પ્રતિભાસ થવો જોઈએ ને ? (એટલે તે બુદ્ધિ દ્વારા અર્થનું ગ્રહણ સમાનરૂપે જ માનવું જોઈએ, એકાકારરૂપે નહીં...) સારઃ આમ, સમાનાકારરૂપે ભિન્ન-ભિન્ન સ્વલક્ષણોનો પ્રતિભાસ કરનારી સ્વલક્ષણવિષયક બુદ્ધિથી, સ્વલક્ષણોનું સંવરણ આચ્છાદન બિલકુલ સંગત નૈથી... (એકાકાર થાય તો સંવરણ થાય, સમાનાકારે થાય તો ભિન્નતાનું જ્ઞાન થવાથી સંવરણ નથી...) * બુદ્ધિ દ્વારા સ્વલક્ષણાચ્છાદાનનો નિરાસ - (૭૭) ઉપરોક્ત કથનથી, બીજું તમે જે કહ્યું હતું કે - “તે સંવૃત્તિ (સ્વલક્ષણોનું સંવરણ કરનારી) બુદ્ધિ વડે આચ્છાદિત કરાયેલ ભિન્નતાવાળા, સ્વતઃ જ અસાધારણરૂપે રહેલા, ભિન્ન-ભિન્ન * આવું કહીને ગ્રંથકારશ્રીએ, બૌદ્ધના મૌલિક કથન પર પ્રહાર કર્યો છે... અને એટલે બીજી પણ પૂર્વપક્ષવાર્તાનો, આ કારણથી જ વિલોપ થાય છે, એવું હવે કહે છે... १. 'तथा धिया' इति क-पाठः । २. इत आरभ्य 'घटत्वादिना' पर्यन्तक: पाठो व्याख्यायां ७१९-७२०तमयोः पृष्ठयोः दृश्यते। For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ७२९ अनेकान्तजयपताका (चतुर्थः स्वलक्षणमिति कृत्वा भेदिनः स्वयमसाधारणात्मनाऽभेदिन इव संसृष्टा इवाभान्ति भावा रूपेण केनचिद् विजातीयव्यावृत्त्युपलक्षितेन घटत्वादिना' इति न्यायतो वचनमात्रमेवेति । तथा तस्या बुद्धेः अभिप्रायवशादेकाकाराध्यारोपवशात् सामान्यं सदिति प्रकीर्तितं बुद्ध्यारोपित एवाकारः सामान्यमुक्तं तदसत् परमार्थेन वस्तुस्थित्या यथा सङ्कल्पितमारोपितं तयेति । एतच्च वचनमात्रम्, परमार्थतस्तदसत्त्वासिद्धेः, बुद्ध्यारूढस्य वेद्यमानत्वात्, तत्प्रतिक्षेपेऽतिप्रसङ्गात् (७८) तन्निविषयत्वासिद्धेः, प्रमाणाभावात्, ..* व्याख्या .......... संवियतेऽनया स्वलक्षणमिति कृत्वा भेदिनः स्वयमसाधारणात्मना अभेदिन इव संसृष्टा इवाभान्ति भावा रूपेण केनचिद् विजातीयव्यावृत्त्युपलक्षितेन घटत्वादिनेति-एतन्न्यायतो वचनमात्रमेव । तथा 'एतच्च वचनमात्रम्' इति योगः । किमित्याह-तस्या बुद्धरभिप्रायवशात् एकाकाराध्यारोपवशात् सामान्यं सदिति प्रकीर्तितं बुद्ध्यारोपित एवाकारः सामान्यमुक्तं तदसत् परमार्थेन वस्तुस्थित्या यथा सङ्कल्पितमारोपितं तयेति । एतच्च वचनमात्रम् । कुत इत्याह-परमार्थतः-तत्त्वेन तदसत्त्वासिद्धेः-सामान्यासत्त्वासिद्धेः । असिद्धिश्च बुद्ध्यारूढस्य वेद्यमानत्वात् तत्प्रतिक्षेपे-बुद्ध्यारूढसामान्यप्रतिक्षेपे अतिप्रसङ्गात्-बुद्ध्यारूढ * मनेतिरश्मि - स्वलक्ष ५५ 09 अमे६३५ मासे छ... 5 ते अभ६३५ मासे ? तो घटवाहिनी अपेक्षा... આ ઘટવ વિજાતીય એવા પટાદિની વ્યાવૃત્તિરૂપ છે, એટલે તે ઘટત્વની અપેક્ષાએ ભિન્ન-ભિન્ન પણ घटा स्वसोनो, मे511२३५ प्रतिमास थाय छे..." - संपूर्ण जथन ५ए। युस्तिथी मात्र બોલવા પૂરતું જ સાબિત થાય છે, કારણ કે પહેલી વાત તો એ કે, તે બુદ્ધિ સ્વલક્ષણપ્રતિભાસી હોઈ તેના દ્વારા સ્વલક્ષણનું સંવરણ= આચ્છાદાન જ ઘટતું નથી, તો પછી તમારું (તે બુદ્ધિ વડે સંવૃત્ત भिन्नतावण ५९...) ऽथन शा रीते युक्त य? * સામાન્યની અપારમાર્થિક્તાનો નિરાસ - બીજું તમે જે કહ્યું હતું કે - “આવી બુદ્ધિના એકાકારરૂપ અધ્યારોપના વશે, તે સામાન્ય સત્તારૂપે કહેવાયેલ છે, એટલે કે બુદ્ધિપરિકલ્પિત આકાર જ સામાન્ય છે અને એટલા અંશે જ તે સત્ छ... ५४j सामान्य ते बुद्धि व ४८५ायेत छ, तेj सामान्य ५२भार्थथा (=qास्तवि शत) तो અસત્ જ છે, અર્થાત્ તે છે જ નહીં” – આ કથન માત્ર વચનવિલાસરૂપ સાબિત થાય છે, કારણ કે "ते सामान्य ५२भार्थथा असत् छे" - सिद्ध नथी.... पौध : तो शुं ते ५२भार्थथा ५९। सत् छ ? સ્યાદ્વાદીઃ હા જરૂર, કારણ કે સવિકલ્પબુદ્ધિમાં તેનું સ્પષ્ટપણે સંવેદન થાય છે... હવે જો આ १. अतः परं 'तया'ऽवसानकः पाठो व्याख्यायां ७२० तमे पृष्ठे विद्यते । २. 'इवासंसृष्टा' इति ङ-पाठः । For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ મધક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७३० सर्वथाऽसतः प्रतिभासनायोगात्, वियत्केशादिबुद्धेरपि सदालम्बनत्वात् तथाविधतिमिररेण्वादिभावत उत्पत्तेः अन्धतमसेऽभावादिति वक्ष्यामः । (७९) एवमपि तुल्य ચાડ્યા છે स्वलक्षणाकारस्यापि प्रतिक्षेपापत्तेः । सविषयोऽयं स तु निर्विषय इत्याशङ्कापोहायाह-तन्निविषयत्वासिद्धेः । असिद्धिश्च प्रमाणाभावात् निविषयः अयमिति नात्र प्रत्यक्षं नानुमानमिति परिभावनीयम् । सर्वथाऽसत:-पदार्थस्य प्रतिभासनायोगात् वियत्केशादिबुद्धया व्यभिचार इति विभ्रमापोहायाह-वियत्केशादिबुद्धेरपि, ‘आदि'शब्दाद् द्विचन्द्रादिबुद्धिग्रहः, सदालम्बनत्वात् । सदालम्बनत्वं च तथाविधतिमिररेण्वादिभावत उत्पत्तेः कारणात् । इत्थं चैतदङ्गी અનેકાંતરશ્મિ .... સંવેદિત આકારનો પણ અપલાપ કરો, તો સ્વલક્ષણાકારનો પણ અપલાપ કરવાની આપત્તિ આવે ! પછી ભલે ને તે આકાર પણ બુદ્ધિમાં સ્પષ્ટપણે સંવેદિત હોય... (૭૮) બૌદ્ધ : તમે જરા બંને આકારનો તફાવત વિચારો – (૧) બુદ્ધિમાં સંવેદિત સ્વલક્ષણાકાર તો સવિષયક છે, કારણ કે તે આકારના સ્વલક્ષણરૂપ વિષયનું નિબંધ અસ્તિત્વ છે, જ્યારે (૨) બુદ્ધિમાં સંવેદિત સામાન્યાકાર તો નિર્વિષયક છે, કારણ કે તે આકારનાં સામાન્યરૂપ વિષયનું ખરેખર તો અસ્તિત્વ જ નથી... સ્યાદ્વાદીઃ તમારી આ વાત પણ યુક્ત નથી, કારણ કે “સામાન્યાકાર નિર્વિષયક (=વિષયરહિત) છે” – એ વાતમાં કોઈ પ્રમાણ નથી. તે આ રીતે - (૧) “આ નિર્વિષયક છે' - એ વિશે પ્રત્યક્ષ તો પ્રમાણ ન બની શકે, કારણ કે પ્રત્યક્ષનો એ વિષય જ નથી, પ્રત્યક્ષ તો નિરંશ વસ્તુને ગ્રહણ કરવામાં જ વ્યાકૃત છે... (૨) “આ નિર્વિષયક છે' - એ વિશે અનુમાન પણ પ્રમાણ નથી, કારણ કે અનુમાન તો પોતે જ સામાન્યાકારને વિષય કરીને પ્રવર્તક બને છે... (એટલે જો તે અનુમાનથી ખ્યાલ આવી જાય છે, ભાસિત થતો સામાન્યાકાર નિર્વિષયક છે, તો તે અનુમાનથી વસ્તુ વિશે પ્રવૃત્તિ જ ન થાય...) તેથી, બુદ્ધિમાં સંવેદિત સામાન્યાકારને નિર્વિષયક ન માની શકાય... અને એક વાત સમજી રાખો કે તે જે પદાર્થ સાવ જ અસતું હોય, તે પદાર્થનો પ્રતિભાસ કદી પણ થાય નહીં... શું ખપુષ્પનો પ્રતિભાસ કદી થાય છે? - તેથી સામાન્યાકારને વાસ્તવિક માનવામાં જ, તેનો પ્રતિભાસ સંગત થાય. બૌદ્ધ : કોઈક વાર, આંખોથી આકાશમાં વાળ જેવા લીટા દેખાય છે... એ વખતે થતી આકાશકેશવિષયક બુદ્ધિ, શું અસતું પણ આકાશકશનો પ્રતિભાસ નથી કરતી ? (તમ સામાન્યાકારબુદ્ધિ પણ અસત્પ્રતિભાસી કેમ ન મનાય ?) સ્યાદ્વાદીઃ જુઓ ભાઈ ! તેવી (૧) આકાશકેશબુદ્ધિ, (૨) દ્વિચન્દ્રની બુદ્ધિ પણ સતપદાર્થવિષયક જ છે, કારણ કે તેવા પ્રકારનો અંધકાર, રેણુ-ધૂળ વગેરે કારણોથી જ તેની ઉત્પત્તિ થાય છે, બાકી ૨. “માનમિતિ મવિ' ત ટુ-પ4િ: . ૨. ‘વિપક્ષે દેશ’િ તિ -પઢિ: 1 For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ७३१ अनेकान्तजयपताका (વાર્થ: एवानन्त्यदोष इति चेत्, न, समानपरिणामवद्भावेषु अन्यतरवाचकत्वनियोगेऽपि ध्वनेरदोषात्, भूयोऽपि ततस्तादृशि प्रवृत्त्यविरोधात् एवम्भूता एतच्छब्दवाच्या इति જ.... જ વ્યારા ... कर्तव्यमित्याह-अन्धतमसेऽभावात् वियत्केशादिबुद्धेः इति वक्ष्यामः ऊर्ध्वम् । एवमपि तुल्य एवानन्त्यदोष इति चेत् । यश्चोभयोर्दोषो ने तत्रैकश्चोद्यो भवतीत्यभिप्रायः । एतदाशङ्क्याहन, समानपरिणामवद्भावेषु-घटादिषु अन्यतरस्मिन् भावे वाचकत्वनियोगेऽपि ध्वनेः । किमित्याह-अदोषात् । कथमदोष इत्याह-भूयोऽपि ततः-घटादिशब्दात् तादृशि-समान અનેકાંતરશ્મિ . નથી જ થતી... આમ, કારણજન્ય હોવાથી, તે બુદ્ધિ પણ કથંચિત્ સવિષયક જ છે...(અર્થાત્ સત્ એવી રેણુ આદિને જ વિષય કરે છે...) (તેમ દ્વિચન્દ્રબુદ્ધિ પણ ચન્દ્રનાં અસ્તિત્વ વિના થતી નથી. ફલતઃ તે પણ ચન્દ્રને વિષય કરીને જ પ્રવર્તે છે...) આ વાતને અમે આગળ કહીશું... ટુંકમાં, કોઈ પણ બુદ્ધિ સપદાર્થવિષયક જ હોય... ફલત સામાન્યાકાર બુદ્ધિ પણ સત્ એવા સામાન્યને વિષય કરનાર જ માનવી રહી અને એટલે તો સામાન્યની પારમાર્થિકતા જ સિદ્ધ થઈ... (સિંહાવલોકનઃ એટલે વિકલ્પબુદ્ધિપ્રતિભાસ વસ્તુરૂપ સાબિત થતાં “બીજે કરાયેલ સંકેતવાળા શબ્દથી બીજે પ્રવૃત્તિ ન થાય...વગેરે” - પૂર્વોક્ત દોષો આવશે જ... તેથી મૂળપૂર્વપક્ષમાં, બૌદ્ધ જેમ સ્વલક્ષણ અનંત હોવાથી તેમાં સંકેતની અશક્યતા બતાવી, તેમ ગ્રંથકારશ્રીએ ત્રીજા અપહરૂપ વિકલ્પમાં પણ સંકેતની અશક્યતા બતાવી... એટલે સંકેત વસ્તુમાં જ માનવો જોઈએ અને તેથી વસ્તુ પણ શબ્દવાચ્ય બનતાં, તેની અભિલાપ્યતા જ સિદ્ધ થાય..). (૭૯) આ રીતે અવાંતર પૂર્વપક્ષોનું નિરાકરણ કર્યા બાદ, હવે ગ્રંથકારશ્રીનો, ચોથા અધિકારગત પ્રારંભના મૂલપૂર્વપક્ષ સાથે વાર્તાલાપ શરૂ થાય છે - - વસ્તુમાં સંકેતની અવિરોધસંગતિ બૌદ્ધ ઃ જેમ વિકલ્પો અનંત હોવાથી, અમારા મતે તમે સંકેતની અશક્યતા બતાવી, તેમ તમારા મતે પણ સ્વલક્ષણો તો અનંતા છે જ ને ! તો તમારા મતે પણ સંકેતની અશક્યતા કેમ ન રહે ? આશય એ કે, જયાં બંને મતે સરખા દોષ હોય, ત્યાં એક વ્યક્તિ પર દૂષણ આપવા યોગ્ય નંથી... સ્યાદ્વાદીઃ અમારા મતે તે દોષ આવતો નથી, કારણ કે સમાનપરિણામવાળા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થમાં શબ્દસંકેત કર્યો હોય કે - “આ પદાર્થને ઘટ કહેવો’ - તો પણ તે દોષ રહેતો નથી.. * “વશોમોઃ સ ષ: પરિહારોડપિ વી સમ: | નૈ: પર્યયો: Uાત તીર્થવિવારn I” – તિ સ્નોવાર્તિo | ૨. “ન તમેવ દ્યો' તિ ટુ-પ8: | For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७३२ नियोगसमये नियोगादिति । एवं व्यवहारानुपयोगादिति यत्किञ्चिदेतत्, इत्थमेव व्यवहारोपपत्तेः, अन्यथोक्तवदयोगात् । (૮૦) આદિ-વસ્તુવિષયત્વે શબ્દાનાં નામના ધરખ્યારિવ્યવહાર માવા, વ્યાહ્યા , परिणामवति भावे प्रवृत्त्यविरोधात् । अविरोधश्च एवम्भूता भावा एतच्छब्दवाच्याः-घटादिशब्दवाच्या इति-एवं नियोगसमये-सङ्केतसमये नियोगादिति । एवं व्यवहारानुपयोगादिति यत्किञ्चिदेतत्-पूर्वपक्षवचनम् । कुत इत्याह-इत्थमेव-तादृशि नियोगे व्यवहारोपपत्तेः, प्रक्रमात् शब्दार्थव्यवहारोपपत्तेः, अन्यथोक्तवदयोगाद् व्यवहारस्य । आह परः-वस्तुविषयत्वे शब्दानामभ्युपगम्यमाने । किमित्याह-सामानाधिकरण्यादिव्यवहाराभावः । 'आदि'शब्दाद् विशेषणविशेष्यभावपरिग्रहः । कथमभाव इत्याह-विकल्पानुपपत्तेः । एनामेव दर्शयन्नाह - અનેકાંતરશ્મિ . બૌદ્ધ પણ જે ઘટમાં સંકેત કરાયો હોય, તે સિવાયના ઘટમાં તો ઘટશબ્દથી પ્રવૃત્તિ નહીં થાય ને ? (અને એટલે તમારા મતે પણ સંકેત નિષ્ફળ જ થશે ને ?) સ્યાદાદી : એક વાત ફરી સાંભળી લો - અમે માત્ર ઘટસ્વલક્ષણમાં જ સંકેત નથી કરતાં, પણ સમાનપરિણામવાળા ઘટમાં સંકેત કરીએ છીએ. એટલે ઘટશબ્દથી માત્ર તે જ ઘટ નહીં, પણ સમાનપરિણામવાળા બીજા પણ ઘટો વાચ્ય બનશે. ફલતઃ “ઘટ’ શબ્દથી સમાનપરિણામવાળા દરેક ઘડાઓ વિશે અવિરોધપણે પ્રવૃત્તિ થશે, કારણ કે સંકેત સમયે જ આવો સંકેત કર્યો હતો કે – આવા-આવા આકારવાળા જે પણ પદાર્થો હોય, તે બધા પદાર્થોને “ઘટ’ શબ્દથી કહેવો” – અને આવા સંકેતથી તો, સંકેતિત ઘટ સિવાયના બીજા ઘટો વિશે પણ ઘટશબ્દથી પ્રવૃત્તિ થવી ઉચિત જ છે. એટલે તમે જે કહ્યું હતું કે - “વસ્તુ તો અનંતી હોવાથી તેમાં સંકેત અશક્ય થતાં, એકાદમાં કરાયેલો સંકેત તે વ્યવહારમાં ઉપયોગી ન બને” - તે વાત પણ અસાર છે, કારણ કે આ રીતે સમાનપરિણામવાળા પદાર્થમાં સંકેત કરવાથી, શબ્દ અર્થનો વ્યવહાર સંગત જ છે... અને કારણ એ કે તેનાથી તો ઘટશબ્દથી માત્ર સંકેતકાલદંષ્ટ ઘટ વિશે જ નહીં, પરંતુ બીજા પણ સમાનપરિણામવાળા ઘટ વિશે પ્રવૃત્તિ થશે... આમ, સંકેત વ્યવહારમાં પણ ઉપયોગી બનશે જ... આ રીતે સમાનપરિણામમાં સંકેત માનવાથી જ વ્યવહાર ઘટી શકે, સ્વલક્ષણમાં કે વિકલ્પરૂપ અપોહમાં સંકેત માનવાથી નહીં. (હવે બૌદ્ધ, શબ્દના વાચ્ય તરીકે વસ્તુને માનવામાં દોષ અને અપોહને માનવામાં ગુણ બતાવવા, પોતાનો વિસ્તૃત પૂર્વપક્ષ રજૂ કરે છે –). * શબ્દવાટ્યવસ્તુવાદીમતે દોષપરંપરા - પૂર્વપક્ષ - (૮૦) બૌદ્ધઃ શબ્દને જો વસ્તુવિષયક માનશો (અપોહવિષયક નહીં માનો) તો (૧) સામાનાધિકરણ્ય, અને (૨) વિશેષણ-વિશેષ્યભાવરૂપ વ્યવહારનો અભાવ થઈ જશે ! For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ७३३ अनेकान्तजयपताका (વાર્થ: विकल्पानुपपत्तेः । तथाहि-नीलोत्पलशब्दयोः एकं वा वस्तुवाच्यं स्यात्, अनेकं वा । आद्यपक्षे एकेनैव शब्देन निरंशस्य वस्तुनः सर्वात्मनाऽभिधानात्, द्वितीयस्य शब्दस्याप्रवृत्तिरभिधेयाभावात्, प्रवृत्तौ वा पर्यायतेति ने नानाफलत्वम् ॥ (८१) द्वितीयपक्षे त्वेकाधारताभावः घटपटादिशब्दवत्, नानाविषयत्वात् । अथ - ચાડ્યા . तथाहीत्यादि । तथाहीत्युपप्रदर्शने । नीलोत्पलशब्दयोरेकं वा वस्तुवाच्यं स्यादनेकं वा । किञ्चात: ? उभयथाऽपि दोषः । आद्यपक्षे एकं वस्तु वाच्यमित्यस्मिन् एकेनैव शब्देननीलादिना निरंशस्य वस्तुनः सर्वात्मनाऽभिधानात् कारणाद् द्वितीयस्य शब्दस्य-उत्पलादेः अप्रवृत्तिरभिधेयाभावात्, प्रवृत्तौ वा तत्रैवाभिधेये पर्यायताऽनयोः इति-एवं न नानाफलत्वम् ॥ द्वितीयपक्षे पुन:-अनेकं वस्तुवाच्यमित्यस्मिन्नेकाधारताभावः घटपटादिशब्दवन्ना ... અનેકાંતરશ્મિ.... પ્રશ્ન : પણ કારણ ? ઉત્તર : કારણ એ કે આ વિશે વિકલ્પો ઘટતાં નથી. તે આ પ્રમાણે – (નીલોત્પલ એટલે નીલકમળ... આ વિશે બૌદ્ધ વિકલ્પ કરે છે કે, નીલ અને ઉત્પલ એ બંને શબ્દોથી વાચ્ય (૧) એક જ વસ્તુ છે, કે (૨) અનેક વસ્તુ ? - આ બંને વિકલ્પો પ્રમાણે દોષ આવે છે... (૧) જો બંને શબ્દોથી વાચ્ય વસ્તુ એક જ કહેશો, તો તો નીલ કે ઉત્પલ બેમાંથી કોઈ એકધારો કે નીલ) શબ્દથી જ, તે નિરંશ વસ્તુનું સંપૂર્ણપણે કથન થઈ જશે ! અને તે સિવાય બીજો કોઈ જ અભિધેય ન રહેવાથી, ઉત્પલશબ્દની તો તે વિશે પ્રવૃત્તિ જ નહીં થાય.. આશય એ કે, વસ્તુ એક જ છે અને તે પણ પાછી નિરંશ છે (એટલે તે વસ્તુના અનેક અંશો પણ નથી, કે જેથી જુદા જુદા અંશોને લઈને જુદા જુદા શબ્દોની પ્રવૃત્તિ સાર્થક થાય...) એટલે તે સંપૂર્ણ વસ્તુનું કથન નીલશબ્દથી જ થઈ જશે... અને તે સિવાય બીજી કોઈ વસ્તુ તો તમે માનતાં નથી, એટલે તો ઉત્પલશબ્દની પ્રવૃત્તિ જ નહીં થાય... (કારણ કે ઉત્પલશબ્દથી જે વસ્તુનું કથન કરવાનું છે, તે વસ્તુનું કથન તો નીલશબ્દથી જ થઈ ગયું...) પ્રશ્ન : તે સંપૂર્ણ વસ્તુનું કથન, નીલશબ્દથી થવા છતાં પણ, ઉત્પલશબ્દની તે વિશે પ્રવૃત્તિ માનીએ તો? ઉત્તરઃ તો તો ઘટ-કુંભની જેમ બંને શબ્દો પર્યાયવાચી જ સિદ્ધ થશે, કારણ કે તે બંને શબ્દો એક જ વસ્તુનું એક જ રીતે પ્રતિપાદન કરે છે... એટલે તો તે બંને શબ્દોમાં જુદા જુદા વિષયને જણાવવારૂપ) ભિન્ન-ભિન્નફલતા પણ નહીં રહે, કારણ કે બંને એક જ વસ્તુનું સમાનપણે કથન કરે છે... (૮૧) (૨) જો બંને શબ્દોથી વાચ્ય વસ્તુ અનેક માનશો, અર્થાત્ બંને શબ્દોથી જુદી જુદી ૨. પૂર્વમુદ્રિતે તુ ‘પર્યાયનેતિ નાના' રૂત્યશુદ્ધપટિ:, સત્ર 7 D-પ્રતાનુસારે શુદ્ધિઃ | For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ધક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७३४ ++++++ मतं नीलशब्दो नीलगुणविशिष्टं द्रव्यमाह, उत्पलशब्दोऽप्युत्पलत्वजातिविशिष्टं तदेव द्रव्यम्, अतो विशेषणयोर्भेदात् नानाफलः शब्दो विशेष्याभेदादेकाधार इति, (८२) एतदप्यसत्, युक्त्ययोगात् । तथाहि-नीलगुणेन विशिष्टं द्रव्यं नीलशब्देनाभिधीयमानं सर्वात्मनाऽभिधीयते, अनंशत्वात्, कोऽपरो द्रव्यस्योत्पलत्वादिजातिविशिष्ट आत्मा ખે વ્યાડ્યા છે . જ नाविषयत्वादनयोरिति । अथ मतं नीलशब्दो नीलगुणविशिष्टं द्रव्यमाह, उत्पलशब्दोऽप्युत्पलत्वजातिविशिष्टं तदेव द्रव्यमाह, अतो विशेषणयोः-गुण-जात्योर्भेदात् कारणात् नानाफलः शब्दो विशेष्याभेदात्-द्रव्याभेदादेकाधार इति न कश्चिद् दोषः । एतदाशङ्क्याहएतदपि असत्-अशोभनम् । कुत इत्याह-युक्त्ययोगात् । एनमेवाह तथाहीत्यादिना । तथाहीति पूर्ववन्नीलगुणेन विशिष्टं द्रव्यं नीलशब्देनाभिधीयमानं सर्वात्मनाऽभिधीयते, अनंशत्वाद् અનેકાંતરશ્મિ .... વસ્તુનું કથન માનશો, તો તો ઘટ-પટશબ્દની જેમ,નીલ-ઉત્પલ શબ્દનો વિષય પણ જુદો જુદો થવાથી તો, બંને શબ્દોનો કોઈ એક આધાર નહીં રહે... (કારણ કે એક આધાર તો ત્યારે બને કે જયારે બંને શબ્દો કોઈ એક જ વસ્તુને વિષય કરતાં હોય...) એટલે તો તે બંને શબ્દોની સમાનાધિકરણતાનો અભાવ થશે... (સમાનાધિકરણ=એક જ વસ્તુ વિશે બંને શબ્દોની પ્રવૃત્તિ વિષયતાસંબંધથી એક જ અધિકરણમાં સાથે રહેવાપણું... પણ વિભિન્નવિષયક નીલ-ઉત્પલ શબ્દમાં આવી સમાનાધિકરણતા ન ઘટે...) સાર : નીલ-ઉત્પલ શબ્દના વાચ્ય તરીકે, એક જ વસ્તુ માનશો, તો (૧) ઉત્પલશબ્દની અપ્રવૃત્તિ, અથવા (૨) વિભિન્નફળતાનો અભાવ... અને અનેક વસ્તુ માનશો, તો સમાનાધિકરણતાની અસંગતિ... આશંકાઃ (૧) નીલશબ્દ તે નીલગુણવિશિષ્ટ (=નીલગુણવાળા) દ્રવ્યને કહે છે, અને (૨) ઉત્પલશબ્દ તે ઉત્પલત્વરૂપ જાતિવિશિષ્ટ (=ઉત્પલત્વજાતિવાળા) તે જ દ્રવ્યને કહે છે, પણ બંનેની કથનપદ્ધતિમાં થોડો તફાવત છે, એટલે કે એક જ દ્રવ્યનો, નીલશબ્દ નીલગુણથી વિશિષ્ટરૂપે નિર્દેશ કરે છે અને ઉત્પલશબ્દ ઉત્પલત્વજાતિથી વિશિષ્ટરૂપે નિર્દેશ કરે છે... આમ વસ્તુનું વિશેષણ (ગુણ/જાતિ) જુદું જુદું હોવાથી, બંને શબ્દોની વિવિધફળતા પણ ઘટશે, અને નીલકમળરૂપ એક જ વિશેષ્ય પદાર્થ હોવાથી, બંને શબ્દોની વિષયતાસંબંધથી સમાનાધિકરણતા પણ ઘટશે. હવે તો વાંધો નહીં ને? (૮૨) સમાધાન : આ વાત પણ અસત્ છે, કારણ કે આમાં યુક્તિઓ ઘટતી નથી. તે આ પ્રમાણે – નીલશબ્દથી જ્યારે નીલગુણવિશિષ્ટરૂપે દ્રવ્યનું કથન થાય, ત્યારે સાથે-સાથે ઉત્પલત્વજાતિવિશિષ્ટરૂપે પણ દ્રવ્યનું કથન થઈ જ જશે, કારણ કે તે દ્રવ્ય તો નિરંશ હોવાથી (તેનું અમુક ૨. ‘તાવિતિ' રૂતિ ટુ-પતિ: | For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका ( ચતુર્થ: ऽनभिहितोऽस्ति य उत्पलशब्देनाभिधीयेत इति तथैव पर्यायता स्यात् । अथ विशेषणभेदाद् विशेष्यस्य द्रव्यस्य भेदस्तथाप्येकाधारता न स्यादिति वैयधिकरण्यमेव । एवं विशेषणविशेष्यभावानुपपत्तिरपि वाच्या, ( ८३ ) अन्यापोहपक्षे त्वयमदोष:, एकस्यैव ७३५ * બાબા * द्रव्यस्य, ततः कोऽपरो द्रव्यस्योत्पलत्वजातिविशिष्ट आत्माऽनभिहितः - अनुक्तोऽस्ति य उत्पलशब्देनाभिधीयेत इति एवं तथैव पर्यायता स्यात् । अथ विशेषणभेदात्-गुणजातिभेदाद् विशेष्यस्य द्रव्यस्य भेदः, तथापि एवमपि एकाधारता न स्याद् द्रव्यभेदभावात् इतिएवं वैयधिकरण्यमेव । एवं विशेषण - विशेष्याभावानुपपत्तिरपि वाच्या । विशेषस्त्वनयो* અનેકાંતરશ્મિ અમુક રૂપે કથન થાય એવું નહીં, પણ) તેનું સંપૂર્ણપણે જ કથન થાય... ફલતઃ તો તે દ્રવ્યનો ઉત્પલત્વજાતિવિશિષ્ટ એવો કોઈ જ અંશ અકથિત નહીં રહે, કે જેના કથન માટે ઉત્પલશબ્દની પ્રવૃત્તિ સાર્થક થાય... હવે જો બંને શબ્દો, એક જ નિરંશ વસ્તુનું સંપૂર્ણપણે કથન કરે, તો તો બંનેની પર્યાયતા જ સાબિત થાય, કારણ કે તે બે શબ્દો એક જ વસ્તુનું એક જ રીતે પ્રતિપાદન કરે છે... આશંકા : વિશેષણભેદથી વિશેષ્યરૂપ દ્રવ્યનો પણ ભેદ માની લઈએ તો ? ભાવ એ કે, (૧) નીલશબ્દથી વાચ્ય નીલગુણવાળું દ્રવ્ય જુદું, અને (૨) ઉત્પલશબ્દથી વાચ્ય ઉત્પલત્વ જાતિવાળું દ્રવ્ય જુદું – આમ બંનેનો વિષય જુદો જુદો થવાથી, તેઓની પર્યાયતા પણ નહીં રહે અને વિભિન્નફલતા પણ ઘટી જશે... પછી તો વાંધો નહીં ને ? સમાધાન ઃ તો તો બંને શબ્દોની એક અધિકરણતા નહીં રહે, કારણ કે બંને શબ્દો વિષયતાસંબંધથી જુદા જુદા દ્રવ્યોમાં રહ્યા છે... એટલે તો તે બંને શબ્દો વ્યધિકરણ થવારૂપ (=સમાનાધિકરણ ન રહેવારૂપ) દોષ આવશે... આ રીતે વિશેષ્ય-વિશેષણભાવની પણ અસંગતિ જાણવી... (ધારો કે નીલકમળ તો નિરંશ હોવાથી, તેનું સંપૂર્ણપણે કથન ઉત્પલશબ્દથી જ થાય, અર્થાત્ ઉત્પલશબ્દથી નીલરૂપે પણ તેનું કથન થઈ જાય... ફલતઃ અનીલ પદાર્થોના વ્યવચ્છેદ માટે નીલવિશેષણની કોઈ જરૂર ન રહે, કારણ કે નીલવિશેષણ વિના પણ, ઉત્પલશબ્દથી જ તેનું નીલરૂપે (=અનીલાદિથી વ્યાવૃત્તરૂપે) કથન થઈ જાય છે...અને એ રીતે વિશેષણ વિના તો, ઉત્પલ તે વિશેષ્યરૂપ પણ ન બને, કારણ કે વિશેષણને આશ્રયીને જ તેનો વિશેષ્યરૂપે ઉલ્લેખ થાય છે... આમ, વિશેષણ-વિશેષ્યભાવની પણ અસંગતિ છે...) સાર ઃ એટલે શબ્દને વસ્તુવિષયક માનવામાં (૧) સમાનાધિકરણતાનો અભાવ, (૨) વિશેષણ વિશેષ્યભાવની અસંગતિ... વગેરે દોષો આવે છે... ૬. ‘ધીયતે’ રૂતિ -પાટ: I For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ થિal:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७३६ धर्मिणो व्यवच्छेदद्वयोपगृहीतस्य विकल्पबुद्धौ प्रतिभासनात् । (८४) एतदुक्तं भवतिनीलशब्दप्रयोगाद् बुद्धिप्रतिभासी धर्मी अनीलव्यावृत्तरूप एव प्रतिभासते, अनुत्पलव्यवच्छेदस्तु न नीलशब्देनोपात्तो न प्रतिक्षिप्तः, उत्पलशब्दप्रयोगादपि अनुत्पलव्यावृत्तरूप ... ... વ્યથા ................................................ रन्यत्र प्रदर्शित एव । न चान्यापोहपक्षेऽप्ययं दोषः इत्याह-अन्यापोहपक्षे त्वयमदोषः । कुत इत्याह-एकस्यैव धर्मिणो व्यवच्छेदद्वयोपगृहीतस्य-अपोहद्वयोपगृहीतस्य विकल्पबुद्धौ प्रतिभासनात् । एतदेव स्पष्टयन्नाह-एतदुक्तं भवति-नीलशब्दप्रयोगाद् बुद्धिप्रतिभासी धर्मी अनीलव्यावृत्तरूप एव प्रतिभासते । अनुत्पलव्यवच्छेदस्तु नीलशब्देन नोपात्तो न प्रतिक्षिप्तः, तथाप्रतीतेः । एवमुत्पलशब्दप्रयोगादप्यनुत्पलव्यावृत्तरूप एव प्रतिभाति धर्मी ના અનેકાંતરશ્મિ ...... ૯ શબ્દને અપોહવિષયક માનવામાં નિર્દોષતા : (૮૩) જ્યારે શબ્દને અપોહવિષયક માનવામાં તો, ઉપરોક્ત એકે દોષ આવતો નથી, કારણ કે વિકલ્પબુદ્ધિમાં એક જ ધર્મી બે વ્યવચ્છેદરૂપે ભાસે છે... આશય એ કે, ધર્મ એક જ છે, પણ વિકલ્પબુદ્ધિમાં જુદા જુદા વ્યવચ્છેદની અપેક્ષાએ તે બે રીતે ભાસે છે : (૧) અનીલવ્યવચ્છેદરૂપે, અને (૨) અનુત્પલવ્યવચ્છેદરૂપે... આ બુદ્ધિમાં ભાસતાં બે જુદા જુદા આકારો જ, નીલ-ઉત્પલરૂપ બે જુદા-જુદા શબ્દનો વિષય છે... આમ,બંનેનો વિષય જુદા-જુદો હોવાથી, તેઓની ભિન્નફલતા પણ ઘટે અને બુદ્ધિમાં બંને આકારવાળી એક જ વસ્તુ ભાસતી હોવાથી, બંને શબ્દનો વિષય એક પણ બને અને એટલે તેઓની સમાનાધિકરણતા પણ ઘટશે... આમ, શબ્દને અપોહવાચક માનવામાં કોઈ દોષ રહેતા નથી... (૮૪) ભાવાર્થ : (૧) ભિન્નફલતાઃ નીલકમળરૂપ ધર્મીનો બુદ્ધિમાં પ્રતિભાસ થાય છે... હવે તે ધર્મીનો કયા શબ્દથી કઈ રીતે પ્રતિભાસ થાય તે વિચારવાનું છે. (ક) કોઈ “નીલ” શબ્દ કહે, તો તે ધર્મીનો માત્ર અનીલથી વ્યાવૃત્તરૂપે જ પ્રતિભાસ થાય છે, અર્થાત “આ અનીલ નથી” – એટલો જ બોધ થાય છે...તે નીલશબ્દથી અનુત્પલનો વ્યવચ્છેદ ગૃહીત પણ થતો નથી અને પ્રતિક્ષિપ્ત પણ થતો નથી. એટલે કે સામે રહેલ ધર્મે “અનુત્પલ એવા ઘટાદિથી વ્યાવૃત્ત છે કે નહીં” – એવી વિચારણા નીલશબ્દનો વિષય જ નથી... ટુંકમાં નીલશબ્દ, અનલથી વ્યાવૃત્તરૂપે જ વસ્તુનો બોધ કરાવે છે, અનુત્પલથી વ્યાવૃત્તરૂપે નહીં - આમ નીલશબ્દનો વિષય બુદ્ધિમાં ભાસતો અનીલવ્યવચ્છેદ= વિકલ્પબુદ્ધિ પ્રતિભાસરૂપ તૃતીયાપોહ=અન્યાપોહ =અનીલાપોહ છે... (ખ) કોઈ “ઉત્પલ’ શબ્દ કહે, તો તે ધર્મીનો માત્ર અનુત્પલથી વ્યાવૃત્તરૂપે જ પ્રતિભાસ થાય ૨. વૃદ્ધઃ' તિ વા-પd: I ૨. ‘પક્ષે ત્વયમોષ: સુત રૂત્યાર પચૈવ' રૂતિ ટુ-પાઠ: .. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ( ચતુર્થ: एव प्रतिभाति, अनीलव्यवच्छेदस्तूत्पलशब्देन नोपात्तो न त्यक्तः, नीलमुत्पलमिति शब्दद्वयंयोगे तूभयसमारोपव्यावृत्तैकधर्मिप्रतिभासिनी विकल्पबुद्धिरुत्पद्यते, ततो नानाफलः शब्द एकाधारो भवतीति भवेद् बुद्ध्यनुरोधेन सामानाधिकरण्यमिति । ( ८५ ) नै तु बुद्धिप्रतिभाससन्दर्शितो धर्मी वस्तुत एकोऽनेकधर्मा, विकल्पनिर्मितस्य धर्मधर्मि ७३७ – अनेकान्तजयपताका જ બાળા * विकल्पबुद्धौ, अनीलव्यवच्छेदस्तूत्पलशब्देन नोपात्तो न त्यक्तः, तथाप्रतीतेः, नीलमुत्पलमिति - एवं शब्दद्वयप्रयोगे पुनरुभयसमारोपव्यावृत्तैकधर्मिप्रतिभासिनी विकल्पबुद्धिरुत्पद्यते । ततः एवं नानाफलः शब्दो नीलादिरूप एकाधारो भवतीति कृत्वा भवेद् बुद्धयनुरोधेन उक्तप्रतिभासयोगात् सामानाधिकरण्यमिति । न चेहाप्यपरविकल्पसम्भवो दोष इत्याहन तु बुद्धिप्रतिभाससन्दर्शितो धर्मी वस्तुतः - परमार्थेन एकोऽनेकधर्मा । कुत इत्याह* અનેકાંતરશ્મિ છે, અર્થાત્ ‘આ અનુત્પલ નથી' – એટલો જ બોધ થાય છે.... આ ઉત્પલશબ્દથી અનીલનો વ્યવચ્છેદ ગૃહીત પણ થતો નથી અને પ્રતિક્ષિપ્ત પણ થતો નથી... એટલે કે સામે રહેલ ધર્મી અનીલ એવા રક્તાદિ પદાર્થથી વ્યાવૃત્ત છે કે નહીં’ - એવો ઉત્પલશબ્દનો વિષય જ નથી – આમ ઉત્પલ શબ્દનો વિષય બુદ્ધિમાં ભાસતો અનુત્પલ-વ્યવચ્છેદ=અનુત્પલાપોહ છે... આમ, નીલ-ઉત્પલ બંને શબ્દનો વિષય જુદો-જુદો હોવાથી, બંનેની ભિન્નફલતા પણ નિર્બાધ ઘટશે... (૨) સમાનાધિકરણતા ઃ કોઈ કહે કે “નીલ-ઉત્પલ લાવ’” તો તે બંને શબ્દથી, ઉભયસમારોપથી વ્યાવૃત્ત એવા એક જ ધર્મીનો પ્રતિભાસ કરનારી વિકલ્પબુદ્ધિ થાય છે. આશય એ કે, નીલકમળ રૂપ એક જ ધર્મીનો, નીલશબ્દથી અનીલસમારોપના વ્યવચ્છેદપૂર્વક અને ઉત્પલશબ્દથી અનુત્પલસમારોપના વ્યવચ્છેદપૂર્વક પ્રતિભાસ થાય છે – આમ બંને શબ્દોથી, જુદા-જુદા સમારોપના વ્યવચ્છેદપૂર્વક, ખરેખર તો એક જ ધર્મીનો પ્રતિભાસ થતો હોવાથી, બંને શબ્દનો વિષય બુદ્ધિપ્રતિભાસિત એક ધર્મી છે... એટલે નીલ-ઉત્પલશબ્દની સમાનાધિકરણતા પણ ઘટશે જ... (૮૫) આશંકા : પણ આ રીતે માનવામાં તો, વિકલ્પબુદ્ધિપ્રતિભાસિત એક જ ધર્મી અનેકધર્મક માનવાનો પ્રસંગ આવશે... (આશય એ કે બંને શબ્દોની સમાનાધિકરણતા ઘટાવવા, તમે વિકલ્પબુદ્ધિપ્રતિભાસિત એક જ ધર્મી માન્યો...હવે બંને શબ્દોની ભિન્નફલતા ઘટાવવા, એક જ ધર્મીના બે જુદા * આ ધર્મી તરીકે બાહ્ય સ્વલક્ષણભૂત નીલકમળ નહીં સમજવો, કારણ કે તે તો શબ્દનો વિષય જ નથી...પણ વિકલ્પબુદ્ધિમાં ભાસતો આકારરૂપ ધર્મી લેવો, કારણ કે આવો ધર્મ વિકલ્પબુદ્ધિપ્રતિભાસરૂપ ત્રીજા અપોહસ્વરૂપ હોઈ શબ્દનો વિષય બની શકે છે... ૨. ‘યોગે સમય૦' કૃતિ ૧-પાટ: । ૨. ‘નુરોધિત્વન સામાના॰' કૃતિ -પાટ: I રૂ. ‘નનુ’ કૃતિ પૂર્વમુદ્રિતપા:, અત્ર તુ -પાતઃ । ૪. ‘ધર્મા' રૂતિ ૩-પાટ; । For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७३८ भावस्यालीकत्वात्, यतश्च भेदान्तराप्रतिक्षेपेणोत्पलशब्दो वर्तते, ततोऽप्रतिक्षिप्तभेदान्तरापेक्षित्वाद् बुद्धर्भवति विशेषणविशेष्यभावः, उत्पलं किं नीलमिति । (८६) एतदप्यसत्, - થોરડ્યા - विकल्पनिर्मितस्य धर्मधर्मिभावस्य अलीकत्वात् । यतश्चेत्यादि । यतश्च भेदान्तराप्रतिक्षेपेण-अनीलव्यवच्छेदाप्रतिक्षेपेण उत्पलशब्दो वर्तते, ततोऽप्रतिक्षिप्तभेदान्तरापेक्षित्वात् कारणाद् बुद्धर्भवति विशेषणविशेष्यभावः । कथमित्याह-उत्पलं किं नीलमिति व्यवच्छेद्यं विशेष्यं व्यवच्छेदकं विशेषणमिति कृत्वा । एवं पूर्वपक्षमाशङ्क्याह-एतदप्यसत्-अशोभनम् । ... અનેકાંતરશ્મિ .. જુદા ધર્મો માન્યા: (૧) અનીલવ્યવચ્છેદ, અને (૨) અનુત્પલવ્યવચ્છેદ.. અને આ રીતે તો તમે, એક ધર્મીને અનેક ધર્મવાળો જ માન્યો ને ?). નિરાસઃ જુઓ ભાઈ, તે ધર્મ-ધર્મભાવ તો માત્ર કલ્પનાથી ઉભો કરેલ છે, એટલે ખરેખર તો તે અલીક=મિથ્યા છે, અર્થાત્ તેવો ધર્મ-ધર્માભાવ છે જ નહીં. તો એક જ ધર્મીને અનેકધર્મ માનવાનો પ્રસંગ અમને શી રીતે આવે? (૩) વિશેષ્ય-વિશેષણભાવઃ કોઈ કહે કે “ઉત્પલ લાવ’ તો તો ઉત્પલશબ્દ માત્ર અનુત્પલનો જ વ્યવચ્છેદ કરે, અનીલનો નહીં... એટલે વ્યક્તિને માત્ર અનુત્પલથી વ્યાવૃત્ત એવાં ઉત્પલ લાવવાનો જ બોધ થાય... પણ ઉત્પલ તો લાલાદિ ઘણા રંગનાં છે, તો તેમાંથી કયું ઉત્પલ લાવવું – એનો નિર્ણય નહીં થાય, એટલે અનીલના વ્યવરચ્છેદ માટે બીજા પણ કોઈ શબ્દની અપેક્ષા રહે... તો વક્તા કહેશે કે – “નીલ લાવ” તો તે વ્યક્તિ, તે નીલશબ્દથી લાલાદિ રંગવાળા ઉત્પલનો વ્યવચ્છેદ કરી નીલ ઉત્પલ લાવશે - અહીં ઉત્પલ વ્યવચ્છેદ્ય છે કારણ કે ઉત્પલો તો ઘણાં છે, તેમાં અમુક જ જોઈએ છે, બાકીના ઉત્પલોની બાદબાકી કરવાની છે.) અને નીલ વ્યવચ્છેદક છે કારણ કે રક્તાદિ રંગવાળા ઉત્પલનો વ્યવચ્છેદ કરે છે...) જે વ્યવચ્છેદ્ય હોય તે વિશેષ્ય બને અને જે વ્યવચ્છેદક હોય તે વિશેષણ બને, એટલે ઉત્પલ વિશેષ્ય અને નીલ વિશેષણ... આમ બંનેનો વિશેષ્ય-વિશેષણભાવ પણ ઘટી જશે... નિષ્કર્ષ આમ, શબ્દનો વિષય અપોહ માનવામાં, ભિન્નફલતા-સમાનાધિકરણતા વગેરે બધું ઘટી જવાથી, કોઈ દોષ રહેતો નથી... (અને શબ્દનો વિષય વસ્તુ માનવામાં પુષ્કળ દોષો આવે છે... એટલે વસ્તુને અભિલાપ્ય માનવી બિલકુલ યોગ્ય નથી....) (આ પ્રમાણે બૌદ્ધ, પોતાનો વિસ્તૃત પૂર્વપક્ષ રજુ કર્યો... હવે ગ્રંથકારશ્રી પોતાના મતની નિર્દોષતા અને અપોહપક્ષની દોષિતતા બતાવવા, સચોટ યુક્તિઓ ઉપન્યાસ કરે છે... આ ઉત્તરપક્ષ પણ વિસ્તૃત છે...) - બૌદ્ધકૃત પ્રલાપનો નિરાસ – ઉત્તરપક્ષ ને (૮૬) સ્યાદ્વાદીઃ તમારું આ કથન પણ અસત્ છે, કારણ કે શબ્દના વિષયભૂત વિકલ્પબુદ્ધિ ૨. ‘વ્યવછેટાનુપ્રતિ' કૃતિ ટુ-પાટ: | For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ७३९ अनेकान्तजयपताका (તુર્થ: विकल्पबुद्धिप्रतिभासस्यालम्बनाभावेन परमार्थतोऽसत्त्वात् । यद्यनेकधर्मकमेकमालम्बनं भवति, ततस्तदनुसारेण नियमवती तथाविधा बुद्धिरुपजायते, तथा च नानाफलः शब्द एकाधार प्रवर्तत इति भवति ॥ सामानाधिकरण्यं न च तदस्तीति कथं तद्भावः ? । कुत इत्याह-विकल्पबुद्धिप्रतिभासस्यालम्बनाभावेन हेतुना परमार्थतोऽसत्त्वात्, नैकान्ताभावालम्बनः प्रतिभास इति भावनीयम् । अत एवाह-यद्यनेकधर्मकमेकमालम्बनं भवति, ततस्तदनुसारेण-अधिकृतालम्बनानुसारेण नियमवती तथाविधा-अनीलव्यावृत्त्यादिरूपा बुद्धिरुपजायते । तथा च-एवं च सति नानाफलः शब्द एकाधार प्रवर्तत इति-एवं भवति ॥ सामानाधिकरण्यं न च तदस्ति अनेकधर्मकमेकमिति-एवं च कथं तद्भावः અનેકાંતરશ્મિ .. પ્રતિભાસને તમે નિરાલંબન (આલંબનભૂત વિષયશૂન્ય) માનો છો, એટલે પરમાર્થથી તો તે અસત્ જ બને... પ્રશ્નઃ પણ તેમાં અસત્ કેમ? ઉત્તરઃ કારણ કે કોઈપણ પ્રતિભાસ કથંચિ ભાવને જ વિષય કરે, એકાંતે અભાવને નહીં. એટલે જો ભાવરૂપ વિષય ન હોય, તો સમજી લેવું કે ખરેખર તો તે પ્રતિભાસ જ નથી... જો તે વિકલ્પબુદ્ધિના વિષય તરીકે અનેકધર્મક કોઈ એક વસ્તુ હોય, તો તેના જુદા જુદા ધર્મોને લઈને “અનીલવ્યાવૃત્તરૂપે-અનુત્પલવ્યાવૃત્તરૂપે” – એમ જુદા જુદા આકારે નિયમિતપણે બુદ્ધિ સંગત થઈ શકે... - તથા, (૧) નીલશબ્દથી વાચ્ય, નીલત્વધર્મને લઈને થયેલ અનીલ વ્યવચ્છેદાકાર બુદ્ધિ બનશે, અને (૨) ઉત્પલશબ્દથી વાચ્ય, ઉત્પલત્વધર્મને લઈને થયેલ અનુત્પલવ્યવચ્છેદાકાર બુદ્ધિ બનશે.. આમ, બુદ્ધિના જુદા જુદા વાસ્તવિક આકારો થવાથી, તે જુદા જુદા આકારોને વિષય કરીને પ્રવર્તતા શબ્દોની ભિન્નફલતા પણ ઘટી જશે... વળી, બુદ્ધિના આકારો જુદા-જુદા ધર્મોને લઈને પણ ખરેખર તો એક જ વસ્તુને વિષય કરે છે... એટલે ભિન્નફળવાળો નીલોત્પલશબ્દ, ખરેખર એક વસ્તુવિષયક વિકલ્પબુદ્ધિને જ વિષય કરે છે અને તેથી તો તે બે શબ્દોની સમાનાધિકરણતા પણ ઘટશે જ... (ગ્રંથકારશ્રીનો અહીં ગર્ભિત આશય એ લાગે છે કે, વિકલ્પબુદ્ધિને જો નિર્વિષયક માનશો, તો - તે પરમાર્થથી અસત્ હોવાથી - તેમાં શબ્દની સમાનાધિકરણતાદિ બિલકુલ સંગત ન થાય... અને જો તે સવિષયક (=અનેકધર્મક એકવસ્તુવિષયક) માનશો, તો સમાનાધિકરણતાદિ બધું ઘટી જશે... પણ એ રીતે પરંપરાએ તો શબ્દ વસ્તુવાચક જ બનશે... આ જ વાતને આગળ કહે છે...) ___ १. 'शब्द एवैकाधारो' इति क-पाठः। २. पूर्वमुद्रिते तु 'अनैकान्ता०' इति पाठस्याशुद्धिः । For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता (८७) न खलु मुख्यस्त्रीपुरुषद्वन्द्वसम्भव्यपत्यं वन्ध्यासुतदुहितृयुगलकाद् भवतीति कदाचिदनभिनिविष्टः प्रेक्षावानभिधत्ते तद्भावे च बुद्धाविव तत्राप्यविरोध एवास्य । ( ८८ ) बुद्धिः परिकल्पिता अर्थस्त्वपरिकल्पित इति चेत्, किमत्र क्षुण्णम् ? स तथा જયવ્યાપ્યા. * सामानाधिकरण्यभाव: ? न खलु - नैव मुख्यस्त्रीपुरुषद्वन्द्वात् सम्भवितुं शीलमस्येति विग्रह: अपत्यादि-दिक्करिकादि वन्ध्यासुतदुहितृयुगलकाद् भवतीति - एवं कदाचिदनभिनिविष्टः सन् प्रेक्षावान्-बुद्धिमान् अभिधत्ते अभिनिवेशस्त्वचिन्त्यः तद्भावे च बुद्धौ - सामानाधिकरण्यभावे च बुद्धौ इव इति निदर्शनम् । तत्रापि - अर्थे अविरोध एवास्य - सामानाधिकरण्यस्य। नाविरोध इत्याह- बुद्धिः परिकल्पिता वर्तते, अर्थस्त्वपरिकल्पितः । इति चेत्, ... અનેકાંતરશ્મિ . હે બૌદ્ધો ! તમે અનેકધર્મક એક વસ્તુ માનતા નથી. તેથી તેવી બુદ્ધિ ન થાય અને તો તેવા શબ્દની પ્રવૃત્તિ ન થાય... (૮૭) આ જ વાતને દૃષ્ટાંતથી સમજાવે છે - જે અપત્યાદિ (પુત્ર-પુત્રી, “દિક્કરીકા=યુવાનસ્રી, ઋતુપ્રાપ્ત થયેલ સ્ત્રી) વાસ્તવિક સ્ત્રી-પુરુષના દ્વન્દ્વથી (=યુગલથી) થનારા છે, તે અપત્યાદિની ઉત્પત્તિ, વાંઝણીના પુત્ર/પુત્રીના યુગલથી ન થઈ શકે, કારણ કે વાંઝણીપુત્ર વાસ્તવિક નથી... અને તેવી ઉત્પત્તિ, અભિનિવેશ વિનાની પ્રેક્ષાવાન (બુદ્ધિશાળી) વ્યક્તિ કદી બોલે પણ નહીં... (હા ! અભિનિવેશવાળી વ્યક્તિ બોલે તો અલગ વાત... કારણ કે તેનો અભિનિવેશ તો અચિત્ત્વ જ છે...) ७४० અનેકધર્મક એક પદાર્થ માન્યા વિના, બુદ્ધિમાં સામાનાધિકરણ્ય ઘટી શકે નહીં અને બુદ્ધિમાં સામાનાધિકરણ્ય માનો તો અર્થમાં માનવામાં કોઈ વાંધો નથી... <– (એટલે બૌદ્ધમતે, નીલોત્પલ શબ્દની સમાનાધિકરણતા ન જ ઘટે, કારણ કે તેઓ વિષયભૂત એક જ વિકલ્પને અનેકધર્મક માનતા નથી...) ૨. ‘શૂળ’ કૃતિ ૩-પાટ: I બીજી વાત, કાલ્પનિક રીતે ધર્મ-ધર્મભાવ માની, જો બુદ્ધિમાં સમાનાધિકરણતા ઘટાવાતી હોય, તો તો તેની જેમ, પદાર્થમાં પણ શબ્દની સમાનાધિકરણતા ઘટાવવામાં વિરોધ શું ? કારણ કે અહીં પણ, પદાર્થના જુદા જુદા ધર્મોને લઈને પ્રવર્તતા ભિન્નફળવાળા શબ્દોની, એક જ વસ્તુ વિશે પ્રવૃત્તિ થવાથી સમાનાધિકરણતા ઘટશે જ... (૮૮) બૌદ્ધ : જુઓ ! બુદ્ધિ તો પરિકલ્પિત છે, જ્યારે પદાર્થ તો અપરિકલ્પિત છે... * અહીં અપત્ય તરીકે દિક્કરીકાદિ લેવાનું કારણ એ કે, અપત્ય તો વંધ્યાપત્ય જેવા અસત્ પણ હોય, પણ તેનો વ્યવચ્છેદ કરી અહીં વાસ્તવિક પુત્ર-પુત્રીનો ઉલ્લેખ કરવો છે. જે દિક્કરીકાદિ શબ્દથી શક્ય છે... ૨. ‘અપત્યું રવિ(?)' કૃતિ -પા:। For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ (વાર્થ: ७४१ अनेकान्तजयपताका नास्तीति चेत्, बुद्धिः किमस्ति ? परिकल्पिताऽस्तीति चेत्, न तर्हि पारमार्थिकी । कः किमाहेति चेत् कथं तथाभूतायां सामानाधिकरण्यादि ? (८९) तदपि तथाभूतमेवेति चेत्, बालक्रीडनकप्रायः शास्त्रारम्भः । तत्त्वत इत्थमेवेति चेत्, नोचितमबालस्य - વ્યારા ... एतदाशब्याह-किमत्र क्षुण्णम् ? सुतरां तत्र भवतु । स तथाविधः-अपरिकल्पितो नास्ति । इति चेत्, एतदाशङ्क्याह-बुद्धिः किमस्ति तथाविधेति ? परिकल्पिताऽस्तीति चेत् बुद्धिः । एतदाशङ्क्याह-न तर्हि पारमार्थिकीति । कः किमाहेति चेत् नास्त्येव पारमाथिकी । एतदाशङ्क्याह-कथं तथाभूतायां-अपारमार्थिक्यां तत्त्वतोऽसत्यां सामानाधिकरण्यादि ? तदपिसामानाधिकरण्यादि तथाभूतमेव-अपारमार्थिकमेव । इति चेत्, एतदाशङ्क्याह-बालक्रीडनकप्रायः शास्त्रारम्भः । तत्त्वत इत्थमेवेति चेत् बालक्रीडनकप्राय एव शास्त्रारम्भः । - અનેકાંતરશ્મિ . સ્યાદ્વાદીઃ અરે ! પદાર્થ અપરિકલ્પિત હોય તો વાંધો શું? ઉપરથી અપરિકલ્પિત પદાર્થમાં તો સુતરાં સમાનાધિકરણતા ઘટે... બૌદ્ધ પણ તેવો કોઈ અપરિકલ્પિત પદાર્થ જ નથી... (બૌદ્ધનું તાત્પર્ય એ કે, શબ્દના વિષયરૂપે તમે જે પદાર્થ કહો છો, તે પદાર્થ અપરિકલ્પિત નથી, પરિકલ્પિત-અસત્ છે, તો પછી તેમાં શબ્દની સમાનાધિકરણતા શી રીતે ઘટે ? અને જે વાસ્તવિક (સ્વલક્ષણ) પદાર્થ છે, તે તો શબ્દનો વિષય જ નથી, એટલે તેમાં તો સમાનાધિકરણતાની ચિંતા જ નથી...) સ્યાદ્વાદી: તો અમે પણ પૂછીએ છીએ કે, જેમાં તમે સમાનાધિકરણતા ઘટાવો છો, તે બુદ્ધિ કેવી છે? બૌદ્ધ : તે બુદ્ધિ પરિકલ્પિતઃકાલ્પનિક છે... સ્યાદ્વાદી : અરે ! તો તો તેને પણ પારમાર્થિક=વાસ્તવિક નહીં મનાય... બૌદ્ધ એમાં તો કોણ શું કહે છે? અર્થાત્ તેવી બુદ્ધિ પારમાર્થિક નથી જ... સ્યાદ્વાદી: જો તે વાસ્તવિક નથી, તો તો તે અસતરૂપ જ સાબિત થશે, તો પછી આવા ખપુષ્પ જેવા અસત્ પદાર્થને આશ્રયીને સમાનાધિકરણતાદિ શી રીતે ઘટે ? (૮૯) બૌદ્ધ: તમે સમજયા નહીં... અપારમાર્થિક બુદ્ધિમાં ભાસતી સમાનાધિકરણતાદિ પણ ખરેખર તો અપારમાર્થિક જ છે... સ્યાદ્વાદી: અરે ! તો તો શબ્દકથનરૂપ શાસ્ત્રનો આરંભ, બાળકના રમકડા જેવો જ ગણાશે.. (આશય એ કે, બાળક પાસે રહેલ રાજા વગેરે રમકડા ખરેખર તેના કાર્યના અસાધક હોઈ નિષ્ફળ છે, તેમ તમારા શાસ્ત્રનો આરંભ પણ નિષ્ફળ જ ઠરશે, કારણ કે તેમાં કથિત શબ્દોની સમાનાધિકરણતા १. 'चेत् नास्त्येव पारमार्थिकी एतदाशङ्क्याह-कथं तथाभूतायां अपारमार्थिक्यां तत्त्वतोऽसत्यां' इति क-पाठः । ૨. ‘શૂનમ્' ત વ-પાઠ: For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या - विवरण - विवेचनसमन्विता I बालचेष्टितम् । फलाप्तेरुचितमिति चेत्, किमसद्व्यवहारात् फलम् ? तत्त्वप्रतिपत्तिरिति चेत्, साऽसद्व्यवहारादिति चित्रम् । ( ९० ) एतद्याथात्म्यप्रतिपत्तिरेवेयमिति चेत्, कथं विकल्पात्मिकायास्तत्त्वम् ? कथं च न स्यादिति चेत्, असदाकारानुवेधात् । स्वसंवित् ७४२ *બાબા एतदाशङ्क्याह-नोचितमबालस्य बालचेष्टितम्, अबालश्च भवानिति । फलाप्तेः कारणादुचितमिति अबालस्यापि बालचेष्टितमिति । एतदाशङ्क्याह-किमसद्व्यवहारात् फलं खरविषाणकल्पत्वात् तस्य ? तत्त्वप्रतिपत्तिरिति चेत् असद्व्यवहारात् फलम् । एतदाशङ्क्याह-सा-तत्त्वप्रतिपत्ति: असद्व्यवहारादिति चित्रम् - अद्भुतम् । कथमसंस्तत्त्वप्रतिपत्तिहेतुः ? एतद्याथात्म्यप्रतिपत्तिरेव - असन्नयं व्यवहार इति प्रतिपत्तिरेव । इयं तत्त्वप्रतिपत्तिः । इति चेत्, एतदाशङ्क्याह- कथं विकल्पात्मकाया:- प्रतिपत्तेः तत्त्वं याथा* અનેકાંતરશ્મિ .... - <– વાચ્યભૂત વિકલ્પની પારમાર્થિકતાદિ ન ઘટવાથી, તે શબ્દો પણ નિષ્ફળ જ છે...) બૌદ્ધ : ખરેખર તો શાસ્ત્રારંભ, તે પણ બાળકના રમકડા જેવો જ છે... સ્યાદ્વાદી : અરે ! તમે તો અબાળક–વિદ્વાન છો, તો પછી તમારે આવી શાસ્ત્રારંભરૂપ બાલચેષ્ટા શી રીતે ઉચિત ગણાય ? બૌદ્ધઃ સાંભળો, શાસ્ત્રારંભથી ફળની પ્રાપ્તિ થાય છે અને એટલે વિદ્વાનને પણ તેવી બાલચેષ્ટા ઉચિત જ છે... સ્યાદ્વાદી : પણ શું શાસ્રારંભથી ફળની પ્રાપ્તિ થઈ શકે ? આશય એ કે, શાસ્ત્રારંભ તો અસત્=ખોટા વ્યવહારરૂપ હોઈ ખરેખર તો તે ખવિષાણ સમાન છે, આવા સાવ અસત્ પદાર્થથી શું કોઈ ફળ મળી શકે ? બૌદ્ધ : હા, કારણ કે તે શાસ્ત્રથી તત્ત્વપ્રતિપત્તિરૂપ (પદાર્થબોધરૂપ) ફળ મળે છે... સ્યાદ્વાદી : અરે વાહ ! તમે તો બહુ આશ્ચર્યની વાત કરી ! બૌદ્ધ : પણ તેમાં આશ્ચર્ય શું ? સ્યાદ્વાદી : ખપુષ્પ જેવા અસત્ વ્યવહારરૂપ શાસ્ત્રથી પણ તત્ત્વપ્રતિપત્તિ થાય, એ આશ્ચર્ય નથી તો બીજું શું છે ? (કારણ કે આવો અસત્ પદાર્થ પણ તત્ત્વપ્રતિપત્તિનું કારણ બને, એ પણ એક આશ્ચર્ય જ છે ને ?) (૯૦) બૌદ્ધ : “શબ્દાર્થાદિ આ બધો વ્યવહાર અસત્ છે” – એવી યથાર્થપ્રતિપત્તિ તેને જ અમે તત્ત્વપ્રતિપત્તિ કહીએ છીએ (અને આવી તત્ત્વપ્રતિપત્તિ તો શાસ્ત્રથી જ થાય છે ને ?) સ્યાદ્વાદી : અરે બૌદ્ધ ! શાસ્ત્રથી થનાર આવી પ્રતિપત્તિ તો વિકલ્પરૂપ છે, તો તેને ‘યથાર્થ’ ૨. ‘શ્વેત્ થમસતખેવ(?)અસવા॰' કૃતિ -પાટ: I ૨. ‘દુષિતમેવેતિ’ કૃતિ -પાટ: I રૂ. ‘ત્વષાવસ્ય’ રૂતિ ૩-પાન: । For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ७४३ ( ચતુર્થ: तत्र तत्त्वमिति चेत्, न सा न विपक्षेऽपीति यत्किञ्चिदेतत् । साऽन्यादृशी चेत्, किंकृतમાદૃશત્વમ્ ? ( ૧ ) પ્રતિમાસમેતમિતિ ચેત્, થમસન્ મેવો નામ ? તત્પ્રતિ — * બારણા त्म्यम् ? कथं न स्यादिति चेत् तत्त्वम् । एतदाशङ्क्याह- असदाकारानुवेधात् न स्यात् । स्वसंवित् तत्र-प्रतिपत्तावसत्त्वाकारेणानुवेधेऽपि तत्त्वम् । इति चेत्, एतदाशङ्क्याह-न सास्वसंवित् न विपक्षेऽपि - वस्तु सत् सामानाधिकरण्यादिबुद्धावपि इति एवं यत्किञ्चिदेतत् । सा-विपक्षसम्बन्धिनी स्वसंविद् अन्यादृशी । इति चेत्, एतदाशङ्क्याह- किंकृतमन्यादृशत्वं प्रतिभासभेदकृतम्-आकारभेदकृतम् । इति चेत्, एतदाशङ्क्याह- कथमसन् ... અનેકાંતરશ્મિ तस्या: अनेकान्तजयपताका શી રીતે કહેવાય ? બૌદ્ધ : પણ તેને યથાર્થ કહેવામાં વાંધો શું ? સ્યાદ્વાદી : વાંધો એ જ કે, તે વિકલ્પરૂપ પ્રતિપત્તિમાં (સામાન્યાકારરૂપ) અસદ્ આકારનો અનુવેધ થાય છે (અને આવો અસદ્ આકાર જેમાં હોય, તેને યથાર્થ ન જ કહી શકાય...) બૌદ્ધ : જુઓ, જો કે તેમાં અસદ્ આકારનું જોડાણ છે, તો પણ તેમાં રહેલ સ્વસંવેદન તે પારમાર્થિક છે (અને એટલે જ તેને યથાર્થ કહેવામાં કોઈ બાધ નથી..) સ્યાદ્વાદી : અરે ! જેમ આ બુદ્ધિમાં સ્વસંવેદન વાસ્તવિક છે, તેમ વિપક્ષમાં (=શબ્દના સમાન અધિકરણરૂપે ભાસતી વિકલ્પબુદ્ધિમાં) પણ સ્વસંવેદન તો વાસ્તવિક જ છે ને ? તો પછી તે બુદ્ધિને અપારમાર્થિક=અવાસ્તવિક કેમ કહો છો ? તેને પણ યથાર્થ જ કૈંહો ને ? બૌદ્ધ : (૧) વિકલ્પબુદ્ધિ (=શાસ્ત્રથી થતી ‘આ વ્યવહાર અસત્ છે' એવી બુદ્ધિ), અને (૨) વિપક્ષબુદ્ધિ (=સામાનાધિકરણ્યરૂપે ભાસતી બુદ્ધિ) - જો કે આ બંને બુદ્ધિમાં સ્વસંવિત્તિ છે, પણ વિપક્ષબુદ્ધિમાં રહેલી સ્વસંવિત્તિ અલગ જ પ્રકારની છે (અને એટલે જ તે બુદ્ધિને અમે યથાર્થ કહેતાં નથી...) સ્યાદ્વાદી : ‘અલગ પ્રકારની” એટલે કેવા પ્રકારની તમે કહેવા ઇચ્છો છો ? પૂછવાનો ભાવ એ કે, વિકલ્પબુદ્ધિગત સ્વસંવિત્તિ કરતાં વિપક્ષબુદ્ધિગત સ્વસંવિત્તિમાં તફાવત શું ? અને તે તફાવત કોના કારણે પડે છે ? (૯૧) બૌદ્ધ : બંને સ્વસંવિત્તિમાં થતો પ્રતિભાસ (=ભાસતો આકા૨) જુદો જુદો છે અને એટલે જ તે બંને બુદ્ધિનો ભેદ પડે છે... સ્યાદ્વાદી : પણ બુદ્ધિગત “પ્રતિભાસ=આકાર” તો તમે અસત્ માનો છો, તો આવો અસત્ * તે બુદ્ધિને પારમાર્થિક કહે, તો તેની જેમ પદાર્થ પણ પારમાર્થિક (=ચિત્રરૂપ) હોઈ, તેમાં પણ શબ્દની સમાનાધિકરણતા કેમ ન ઘટે - એવી આપત્તિ આવે છે... એટલે જ બૌદ્ધ, તે બુદ્ધિને અપારમાર્થિક સાબિત કરવા પ્રયત્ન કરે છે... For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता भासतया सन्नेव इति चेत्, तच्चित्रतापत्तिः । न तत्त्वत इति चेत्, सन्नित्यपार्थक उपन्यासः । तच्चित्रतायामपि को दोष इति चेत्, न कश्चिदपि, बाह्यस्यापि तद्भावाविरोध इत्येवं च अलमनेन तत्प्रतिक्षेपासदभिनिवेशेन बाह्य एवेदमस्तु तथालोकप्रतीतेः । ( ९२ ) तथा *વ્યાબા प्रतिभासो भेदको नाम ? तत्प्रतिभासतया - बुद्धिप्रतिभासतया सन्नेव इति चेत् प्रतिभास: । एतदाशङ्क्याह- तच्चित्रतापत्तिः, तस्याः - बुद्धेश्चित्रतापत्तिः, न तत्त्वतः तच्चित्रता । इति चेत्, एतदाशङ्क्याह-सन्नित्यपार्थक उपन्यासः । तत्प्रतिभासतया सन्नेवेत्ययम् । तच्चित्रतायामपिबुद्धिचित्रतायामपि को दोष: ? इति चेत्, एतदाशङ्क्याह - न कश्चिदपि तु बाह्यस्यापि - नीलोत्पलादेः तद्भावाविरोधः - चित्रभावाविरोध इत्येवं च कृत्वा अलमनेन तत्प्रतिक्षेपासदभिनिवेशेन-बाह्यप्रतिक्षेपासदभिनिवेशेन । बाह्य एवेदमस्तु सामानाधिकरण्यादि । कुत ... અનેકાંતરશ્મિ . * ७४४ -> પ્રતિભાસ ભેદક શી રીતે બને ? (આશય એ કે, બંને બુદ્ધિગત સ્વસંવિત્તિના ભેદ માટે તમે આકારભેદ કહ્યો. પણ આકાર જેવી કોઈ વાસ્તવિક વસ્તુ જ નથી, તો પછી તેનાથી વિપક્ષબુદ્ધિગત સ્વસંવત્તિને જુદી શી રીતે તારવી શકાય ?) બૌદ્ધ : તે આકાર સર્વથા અસત્ નથી, પણ બુદ્ધિપ્રતિભાસરૂપે તો તે સત્ જ છે, બાકી તો ખપુષ્પની જેમ તે આકાર પણ બુદ્ધિમાં ન ભાસત... (આમ પ્રતિભાસરૂપે તો તે આકાર સત્ હોવાથી, તેના દ્વારા વિપક્ષબુદ્ધિગત સ્વસંવિત્તિનો ભેદ યોગ્ય જ છે...) ઃ સ્યાદ્વાદી : અરે ! તો તો તે બુદ્ધિને ચિત્રરૂપ=અનેકસ્વભાવી માનવાનો પ્રસંગ આવશે, કારણ કે તેમાં ભાસિત થતાં આકારને તમે (૧) બાહ્યરૂપે અસત્, અને (૨) પ્રતિભાસરૂપે સત્ – એમ સદસદ્પ માનો છો... - બૌદ્ધ : પણ પરમાર્થથી તે ચિત્રરૂપ=અનેકસ્વભાવવાળી નથી (કારણ કે પરમાર્થથી તો તે બુદ્ધિ અસત્ જ છે...) સ્યાદ્વાદી : તો તો તે બુદ્ધિમાં ભાસતો આકાર પ્રતિભાસરૂપે સત્ છે - એમ સરૂપે કરાતો ઉપન્યાસ, પરમાર્થથી તો નિરર્થક જ સાબિત થશે... (કારણ કે જો તે અસત્ હોય તો તેનો સરૂપે ઉપન્યાસ કરવો વ્યર્થ છે...) બૌદ્ધ : એવું હોય, તો બુદ્ધિને અમે ચિત્રસ્વભાવી માની લઈશું, વાંધો શું ? સ્યાદ્વાદી : તો તો કોઈ જ વાંધો નથી, પણ તેની જેમ, બાહ્યાર્થ પણ ચિત્રરૂપ હોવામાં કોઈ વિરોધ નહીં રહે, અર્થાત્ બાહ્યાર્થમાં પણ ચિત્રતા=અનેકધર્મકતા અવિરોધપણે ઘટશે ! તો પછી બાહ્યાર્થનો પ્રતિક્ષેપ કરવાનો, ખોટો અભિનિવેશ (=કદાગ્રહ) શા માટે રાખો છો ? ઉપરથી તો આ બાહ્યાર્થમાં જ સમાનાધિકણતા માની લો ને ! (એટલે કે બાહ્ય પદાર્થ અનેકધર્મક છે, તેના જુદા-જુદા ધર્મોને લઈને પ્રવર્તતા, ભિન્નફલવાળા નીલ-ઉત્પલ-શબ્દ એક જ વસ્તુને વિષય કરે છે... આમ, For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका ( ચતુર્થ: चाहुर्वृद्धा:-“भिन्ननिमित्तप्रयुक्तस्य शब्दस्यैकस्मिन् अर्थे वृत्तिः सामानाधिकरण्यम् ।" न चैतदर्थशबलतामन्तरेण एकस्मिन् अनेकनिमित्ताभावात् एकत्वविरोधात् तत्स्वभाव ७४५ વ્યાધ્યા× इत्याह-तथालोकप्रतीतेः । तथा चाहुः वृद्धाः - शब्दार्थव्यवहारविदः पाणिनीयाः-भिन्ननिमित्तप्रयुक्तस्य शब्दस्य इति जातावेकवचनम्, अन्यथा शब्दयोरिति द्रष्टव्यम् । एकस्मिन्नर्थे वृत्ति: सामानाधिकरण्यमिति निदर्शनमभिहितमेव नीलोत्पलमिति । न चैतत्सामानाधिकरण्यमर्थशबलतामन्तरेण एकस्मिन्- अशबलेऽर्थेऽनेकनिमित्ताभावात् । . અનેકાંતરશ્મિ અહીં નીલકમળરૂપ વસ્તુમાં જ, નીલ/કમળ શબ્દની સમાનાધિકરણતા માની લો) કારણ કે લોકમાં પણ વસ્તુ વિશે જ સમાનાધિકરણતાદિની પ્રતીતિ થાય છે... (૯૨) શબ્દાર્થ વ્યવહારને જાણનાર (=શ્રુતવૃદ્ધ) પાણિનીયોએ પણ કહ્યું છે કે - ‘જુદા જુદા નિમિત્તને લઈને પ્રયોગ કરાયેલ (નીલ-ઉત્પલ જેવા) બે શૈબ્દોનું (નીલકમળરૂપ કોઈ) એક પદાર્થમાં જ (સ્વવાચ્યત્વસંબંધથી) રહેવું, તેને જ તે શબ્દોની સમાનાધિકરણતા કહેવાય છે...” સાર : આમ લોકમાં પણ શબ્દની સમાનાધિકરણતાદિ વસ્તુમાં જ બતાવેલી છે... તેથી નીલોત્પલાદિ શબ્દપ્રયોગ વસ્તુ વિશે જ માનવો જોઈએ.... એટલે વસ્તુ અવશ્ય અભિલાપ્યરૂપ બનશે... (હવે ગ્રંથકારશ્રી, બૌદ્ધને બીજી એક વાત જણાવવા ઇચ્છે છે કે, શબ્દની સમાનાધિકરણતા ઘટાડવા, એકાનેકસ્વભાવ તો તમારે પણ માનવો પડશે. તે આ રીતે -) * એકાનેકસ્વભાવતાની અત્યાવશ્યકતા નીલ-ઉત્પલ શબ્દની સમાનાધિકરણતા, વસ્તુને શબલરૂપ=અનેકસ્વભાવી માન્યા સિવાય ઘટી શકે નહીં, કારણ કે નિરંશ એક વસ્તુમાં તો અનેક નિમિત્તનો અભાવ છે... (હવે જો અનેક નિમિત્તો ન હોય, તો એક જ વસ્તુ વિશે જુદા જુદા નિમિત્તોને લઈને, જુદા જુદા શબ્દની પ્રવૃત્તિ શી રીતે થાય ?) * પ્રશ્ન ઃ પાણિનીના સૂત્રમાં તો ‘શસ્ય’ - એમ શબ્દનો એકવચનથી ઉલ્લેખ કર્યો છે, તો પછી તમે ‘બે શબ્દો' એવો ઉલ્લેખ શી રીતે કરો છો ? ઉત્તર ઃ ત્યાં યદ્યપિ બે જ શબ્દો કહેવા અભિપ્રેત છે, પણ તે બંને શબ્દોમાં રહેલી શબ્દત્વજાતિ એક છે અને એટલે જ તે જાતિને લઈને, સૂત્રમાં શબ્દનો પષ્ટી-એકવચનરૂપે નિર્દેશ કરેલ છે... o. "उभयथा ह्याचार्येण सूत्राणि पठितानि । आकृति पदार्थं मत्वा 'जात्याख्यायामेकस्मिन् बहुवचनमन्यतरस्याम्' (પા. સૂ. ૬-૨-૧૮) ફ્યુચ્યતે; દ્રવ્ય પાર્થ મત્લા ‘સરૂપામેશેપ વિભૌ' (પા. સૂ. ૧-૨-૬૪) ત્યેવશેષ આરમ્યતે। પાતં. . પૃ૦ રૂ” કૃતિ –પ્રતૌ ટિપ્પણમ્ | For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ fધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७४६ भेदमन्तरेण तत्कल्पनाऽसिद्धेः अतिप्रसङ्गात् (९३) तथा तच्चित्रैकस्वभावताऽभ्युपगमे चाविप्रतिपत्तिरावयोः, तदेकानेकस्वभावत्वमन्तरेण तच्चित्रैकस्वभावताऽयोगात् । न चैकानेकस्वभावत्वे भावानां विरोधः, तथाप्रतीतेः, सन्नीलमुत्पलमित्यादिसंवेदनात् । न ......... ... વ્યારહ્યા अभावश्च एकत्वविरोधात् तत्स्वभावभेदमन्तरेण-अर्थस्वभावभेदमन्तरेण तत्कल्पनाऽसिद्धेः-अनेकनिमित्तकल्पनाऽसिद्धेः । असिद्धिश्च-अतिप्रसङ्गात् निमित्तान्तरकल्पनेन । तथा तच्चित्रकस्वभावताऽभ्युपगमे च तस्य-अर्थस्य चित्रैकस्वभावताऽभ्युपगमे च सति । किमित्याह-अविप्रतिपत्तिरावयोः । कुत इत्याह-तदेकानेकस्वभावत्वमन्तरेण तस्य-अर्थस्यैकानेकस्वभावत्वमन्तरेण तच्चित्रैकस्वभावताऽयोगात् तस्य-अर्थस्य चित्रैकस्वभावताऽयोगात् । न चैकानेकस्वभावत्वे भावानां विरोधः । कुत इत्याह-तथाप्रतीतेः-एकानेकस्वभावतया प्रतीतेः । प्रतीतिश्च सन्नीलमुत्पलमित्यादिसंवेदनात् । न च यदेव सत्त्वं तदेव - અનેકાંતરશ્મિ . બૌદ્ધ : નિરંશ વસ્તુમાં, જુદા-જુદા નિમિત્તો કેમ ન ઘટે ? સ્યાદ્વાદીઃ જો જુદા જુદા નિમિત્ત માનો, તો તો તેની એકાંત એકસ્વભાવતાનો વિરોધ થાય, કારણ કે નિરંશ વસ્તુમાં સ્વભાવભેદ વિના નિમિત્તભેદ અસંભવિત છે... (અર્થાત્ જુદા જુદા સ્વભાવો માન્યા વિના, તેમાં અનેક નિમિત્તોની કલ્પના સિદ્ધ નથી...) બૌદ્ધ : એકાંત એકસ્વભાવમાં પણ, અનેક નિમિત્તોની કલ્પના કરી દઈએ તો ? સ્યાદ્વાદીઃ તો તો તેમાં બીજા નિમિત્તોની પણ કલ્પના કરવાનો અતિપ્રસંગ આવશે ! (ભાવ એ કે, એકસ્વભાવી પણ નીલકમળમાં, જેમાં જુદા જુદા શબ્દોનું નિમિત્ત છે, તેમ ઘટ-પટાદિ બધા શબ્દોનું અને બધા પદાર્થનાં જ્ઞાનનું નિમિત્ત પણ માનવું પડશે ! અને આવું માનવામાં તો, સંપૂર્ણ જગત માત્ર નીલકમળ શબ્દથી વાચ્ય માનવાની આપત્તિ આવે...) (૯૩) હવે જો આ બધા દોષોને દૂર કરવા, પદાર્થને ચિત્રસ્વભાવી માનશો, તો તો આપણા બે વચ્ચે કોઈ જ વિપ્રતિપત્તિ (ઋવિવાદ) નહીં રહે, કારણ કે તેવી ચિત્ર-એકસ્વભાવતા, વસ્તુને એકાનેકસ્વભાવી માન્યા વિના ઘટી શકે નહીં (આશય એ કે, જો એક જ વસ્તુ અનેકસ્વભાવી માનો તો જ તે વસ્તુનો ચિત્રરૂપ એકસ્વભાવ ઘટે, અન્યથા નહીં...) અને એકાનેકસ્વભાવ માનવામાં તો અમારો મત જ સ્વીકૃત થશે... બૌદ્ધઃ પણ પદાર્થોને એકાનેકસ્વભાવી માનવામાં વિરોધ ન આવે? (એકસ્વભાવી પદાર્થ અનેકસ્વભાવી શી રીતે ? અનેકસ્વભાવી પદાર્થ એકસ્વભાવી શી રીતે ? – એમ પદાર્થોને એકાનેકસ્વભાવી માનવામાં વિરોધ તો આવશે જ ને ?) સ્યાદ્વાદી : ના, કારણ કે દરેક પદાર્થોની એકાનેકસ્વભાવરૂપે જ પ્રતીતિ થાય છે. તે આ ૨. ‘વા વિપ્રતિ' તિ -પટિ: I For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૭૪૭ अनेकान्तजयपताका (ચતુર્થઃ च यदेव सत्त्वं तदेव नीलत्वादि, तद्गतावपि क्वचित् तदनवगतेः विप्रकृष्टादिभिस्तथादर्शनात् । (९४) न चैकस्वभावादेव तत एष बुद्धिभेदः, अतिप्रसङ्गात् कासाञ्चिदहेतुकत्वापत्तेः । न च निरालम्बना एवैता इति, तद्भावभावित्वोपपत्तेः, अन्यथा तद જ વ્યારણ્યા . नीलत्वादि । कुत इत्याह-तद्गतावपि-सत्त्वगतावपि क्वचित्-न सर्वत्र । किमित्याह-तदनवगते:-नीलत्वाद्यनवगतेः । एतदेवाह-विप्रकृष्टादिभिः, प्रमातृभिरिति गम्यते । तथादर्शनात्सत्त्वगतावपि नीलत्वाद्यनवगतिदर्शनात् । 'आदि'शब्दान्मन्दलोचनपरिग्रहः । न चैकस्वभावादेव ततः-नीलोत्पलादेरेष बुद्धिभेदः सत्त्वनीलत्वादिलक्षणः । कुत इत्याह-अतिप्रसङ्गात्बुद्ध्यन्तरस्यापि तत एव भावप्रसङ्गात् । तथा कासाञ्चिदहेतुकत्वापत्तेः बुद्धीनाम् न च निरालम्बना एवैताः-सत्त्वादिबुद्धय इति । कुत इत्याह-तद्भावभावित्वोपपत्तेः-अधिकृतार्थ - અનેકાંતરશ્મિ ... રીતે એક જ નીલકમળનું (૧) સતરૂપે, (૨) નીલરૂપે, (૩) ઉત્પલરૂપે... વગેરે અનેકરૂપે સંવેદન થાય છે - આમ, જ્યારે એકાનેકસ્વભાવતા પ્રતીતિસિદ્ધ હોય, ત્યારે તેમાં કોઈ જ વિરોધ સંગત નથી. એકસ્વભાવવાદી વસ્તુનું જે સત્ત્વ છે, તે જ નીલત્વ-ઉત્પલત્વાદિ છે, તેનાથી જુદા નહીં, તો પછી તેની અનેકસ્વભાવતા શી રીતે ઘટે ? (નીલત્વાદિ સ્વભાવો જુદા નથી, પણ સત્ત્વરૂપ જ છે... તો તો વસ્તુ માત્ર એક સત્ત્વસ્વભાવી જ સિદ્ધ થશે ને ?) સ્યાદ્વાદી: પણ એવું ન માનવું, કારણ કે ઘણીવાર સત્ત્વનો બોધ થવા છતાં પણ નીલત્વાદિનો બોધ થતો નથી. તે આ રીતે તે દૂર રહેલ પ્રમાતાને કે મંદલોચનવાળા પ્રમાતાને, સત્ત્વરૂપે જ વસ્તુનો બોધ થાય છે, નીલવારિરૂપે નહીં... અર્થાત્ “આ સત્ છે” એ રૂપે જ વસ્તુનો બોધ થાય છે, “આ નીલ-ઉત્પલ છે' એ રૂપે નહીં - આવું સ્પષ્ટપણે દેખાય છે... હવે જો નીલત્વાદિ સત્ત્વરૂપ જ હોત, તો તે વસ્તુનો સત્ત્વની જેમ નીલત્વાદિરૂપે પણ બોધ થઈ જાત... પણ તેવો બોધ ન થવાથી જ સિદ્ધ થાય છે કે, એક જ વસ્તુના નીલવ-ઉત્પલત્વાદિ જુદા જુદા અનેકસ્વભાવો છે... (૯૪) એકસ્વભાવવાદી : નીલકમળાદિરૂપ વસ્તુને માત્ર એકસ્વભાવી જ માનીએ અને તે એકસ્વભાવથી જ, (૧) સત્ત્વબુદ્ધિ, (૨) નીલત્વબુદ્ધિ... વગેરે જુદી જુદી બુદ્ધિઓની ઉત્પત્તિ માની લઈએ, પછી તો વાંધો નહીં ને ? સ્યાદ્વાદીઃ તો તો અતિપ્રસંગ આવશે, કારણ કે જુદા જુદા સ્વભાવો ન હોવા છતાં પણ, જેમ તેનાથી સત્ત્વાદિ જુદી જુદી બુદ્ધિઓ થાય છે, તેમ તેનાથી ઘટ-પટાદિની બુદ્ધિઓ પણ થવા લાગશે ! વળી, તેવું માનવામાં સત્ત્વાદિ બુદ્ધિઓમાંથી, કેટલીક બુદ્ધિઓને નિહેતુક માનવાની આપત્તિ આવશે ! (આશય એ કે, વસ્તુ એકાંત એકસ્વભાવી છે... હવે જો તે વસ્તુનો સત્ત્વબુદ્ધિને ઉત્પન્ન કરવાનો સ્વભાવ હોય, તો તેનાથી માત્ર સત્ત્વબુદ્ધિની જ ઉત્પત્તિ થશે, તે સિવાયની બુદ્ધિની નહીં... For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७४८ -૦૪ योगात् । न चाविकल्पिकैका साध्वी, एतास्त्वसाध्व्य इति, विहितोत्तरत्वात्, तत एव तत्प्रसूतेः । (९५) अनन्तरक्षणसुखादिसंवेदनादिजनकत्वाद् वा । न च तद् येनैव स्वभावेन अनन्तरक्षणं जनयति तेनैव सुखादि, तदभेदापत्तेः सर्वथा हेत्वभेदात् । न चैका भावभावित्वोपपत्तेः; अन्यथा तदभावे तदयोगात्-सत्त्वादिबुद्ध्ययोगात् । न चाविकल्पिकैका साध्वी वर्तते, एतास्तु-सत्त्वादिबुद्धयः असाध्व्य इति । कुत इत्याह-विहितोत्तरत्वात् अधः, तथा तत एव-अधिकृतवस्तुनो यद्वाऽविकल्पिकातो बुद्धेः तत्प्रसूतेः । हेत्वन्तरमाह-अनन्तरक्षणसुखादिसंवेदनादिजनकत्वाच्च एकानेकस्वभावत्वे भावानामविरोध इति । अनन्तरक्षणश्च सुखादिसंवेदनादि च एतज्जनकत्वाद् वस्तुनः । न च तद् येनैव स्वभावेन-हेतुना अनन्तरक्षणं - અનેકાંતરશ્મિ .. એટલે તો માત્ર સત્ત્વબુદ્ધિ જ સહેતુક ગણાશે, બાકીની બુદ્ધિ નિર્દેતુક !). બૌદ્ધઃ હા, સાચી વાત છે ! સત્ત્વાદિ બુદ્ધિઓ ખરેખર તો નિર્દેતુક જ છે, એટલે કે વસ્તુરૂપ આલંબન (કવિષય) વિનાની જ છે... સ્યાદ્વાદીઃ એવું નથી, કારણ કે - (૧) અધિકૃત વસ્તુ હોય તો જ તેઓની ઉત્પત્તિ દેખાય છે, અને (૨) જો તે વસ્તુ ન હોય, તો તેઓની (=સત્ત્વાદિબુદ્ધિઓની) ઉત્પત્તિ પણ નથી જ દેખાતી - આમ, વસ્તુ સાથેના અન્વય-વ્યતિરેકબળે, તે બુદ્ધિઓની સહેતુકતા-સવિષયકતા નિબંધ છે... બૌદ્ધઃ જુઓ, બે પ્રકારની બુદ્ધિ છે : (૧) નિર્વિકલ્પ, અને (૨) સવિકલ્પ... તેમાં નિર્વિકલ્પ જ સત્યરૂપ છે, જ્યારે સત્ત્વાદિબુદ્ધિરૂપ સવિકલ્પબુદ્ધિ તો અસત્યરૂપ છે... સ્યાદ્વાદી : તમારી આ વાત તો સાવ જ અયુક્ત છે, કારણ કે ત્રીજા અધિકારમાં આનો ઉત્તર અમે આપી જ દીધો છે કે નિર્વિકલ્પની જેમ સવિકલ્પબુદ્ધિ પણ સત્યરૂપ જ છે... એટલે સત્ત્વાદિબુદ્ધિઓને પણ સવિષયક જ માનવી રહી... વળી, નીલકમળરૂપ વસ્તુથી જ, અથવા તો તમારા મતે નિર્વિકલ્પરૂપ બુદ્ધિથી જ (૧) સત્ત્વબુદ્ધિ, (૨) નીલત્વબુદ્ધિ... વગેરે જુદી જુદી બુદ્ધિઓ થાય છે... અહીં અનુમાનપ્રયોગ આવો થશે – “વસ્તુ, પાનેસ્વમાવી તથા પ્રતીતિવિષયત્વ | (નીતમુત્પત્નત્યાદ્વિસંવેવનવિષયત્વ) 1'' (૯૫) હવે વસ્તુને અનેકસ્વભાવી બતાવવા બીજો હેતુ આપે છે - બીજી વાત, નીલકમળરૂપ એક જ પદાર્થ (૧) પોતાની અનંતર નીલકમળક્ષણ, અને (૨) સુખાદિસંવેદન... વગેરેનો જનક છે... (એક જ નીલકમળથી પોતાની ઉત્તરક્ષણ પણ ઉત્પન્ન થાય અને તેનાથી કોકને સુખનું સંવેદન, તો કોકને દુઃખનું સંવેદન થાય છે... આમ એક જ પદાર્થ અનેકનો જનક છે.) પણ જો વસ્તુ એકસ્વભાવી હોય, તો તેનાથી અનેકની ઉત્પત્તિ શી રીતે થાય? એટલે ૨. ‘નનત્વીત્ ! ને ' રૂતિ -પાઠ: I ૨. પૂર્વમુદ્રિત તુ યા વિ' રૂત્યશુદ્ધપાઠ: I For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका ( ચતુર્થ: जनकत्वत: सामग्रीजनकत्वेन तद्भेदत एव तद्भेदः, सामग्र्ययोगात्, समग्रेभ्यस्तद्भेदाभेदविकल्पासिद्धेः । न च तत्सिद्धावपि तद्भेदः समालोच्यमानो घटते, एकसमग्राणाम *બાબા.. जनयति वस्तु तेनैव सुखादि । कुत इत्याह- तदभेदापत्तेः-अनन्तरक्षणसुखाद्यभेदापत्तेः । आपत्तिश्च सर्वथा हेत्वभेदात् । न चैकाजनकत्वतः कारणात् सामग्रीजनकत्वेन हेतुना तद्भेदत एव-सामग्रीभेदत एव तद्भेदः - अनन्तरक्षणसुखादिभेदः । कुतो नेत्याह - सामग्र्ययोगात् । अयोगश्च समग्रेभ्यः सकाशादालोकादिभ्यः तद्भेदाभेदविकल्पासिद्धेः, तस्याः - सामग्र्याः भेदाभेदविकल्पाभ्यामसिद्धेः । प्रकटमेतत् । न च तत्सिद्धावपि सामग्रीसिद्धावपि तद्भेदःसामग्रीभेदः समालोच्यमानो घटते । कथं न घटत इत्याह-एकसमग्राणाम्-अनन्तरक्षणस* અનેકાંતરશ્મિ ७४९ – . આ હેતુથી પણ પદાર્થની એકાનેકસ્વભાવતા અવિરુદ્ધ છે... બૌદ્ધ : પણ શું તે, એક જ સ્વભાવથી અનેકને ઉત્પન્ન ન કરે ? ન સ્યાદ્વાદી : ના, કારણ કે તે જે સ્વભાવે અનંતરક્ષણને ઉત્પન્ન કરે, તે જ સ્વભાવે સુખાદિને ઉત્પન્ન કરે - એવું માનો, તો તો (૧) અનંતરક્ષણ, અને (૨) સુખાદિ બંનેનો અભેદ થઈ જશે, કારણ કે બંનેના હેતુના સંપૂર્ણપણે અભેદ છે... (એટલે એકસ્વભાવથી જ તેઓ જન્ય હોઈ તે બેમાં કોઈ જ ફેર ન રહે...) તેથી તેઓની ઉત્પત્તિ, વસ્તુના જુદા જુદા સ્વભાવે જ માનવી જોઈએ... બૌદ્ધ : (ઉ૫૨ હેતુના અભેદથી ક્ષણ-સુખના અભેદની આપત્તિ આપી, તેનો ઉત્તર અમે આપીએ છીએ કે -) એક સ્વભાવ, જનક નથી. પણ સામગ્રી, જનક છે. એટલે સામગ્રીના ભેદથી ક્ષણ-સુખનો ભેદ છે જ... સ્યાદ્વાદી : પણ આવું માની શકાય નહીં, કારણ કે પહેલી વાત તો એ જ કે ‘સામગ્રી’ જેવું કોઈ તત્ત્વ જ ઘટતું નથી. તે આ રીતે → તે સામગ્રી આલોકાદિ સમગ્ર પદાર્થોથી (૧) ભિન્ન છે, કે (૨) અભિન્ન ? (૧) ભિન્ન તો ન મનાય, કારણ કે તમે ‘સામગ્રી’નું જુદું અસ્તિત્વ નથી માન્યું. (જેમ અવયવીનું નથી માન્યું તેમ...) અને (૨) જો અભિન્ન કહેશો, તો તો તે સામગ્રી સમગ્રરૂપ જ બનશે, તે સિવાય તેનું જુદું અસ્તિત્વ સિદ્ધ નહીં થાય ← આમ, સામગ્રીનું અસ્તિત્વ, ભેદાભેદ વિકલ્પોથી અસિદ્ધ હોવાથી, તેના ભેદે કાર્યનો ભેદ ઘટી શકે નહીં... તમે કદાચ સામગ્રીની સિદ્ધિ કરી લેશો, તો પણ સામગ્રીનો ભેદ તો વિચારતાં ઘટતો જ નથી. (અર્થાત્ ‘જુદી જુદી સામગ્રીઓ છે’ - એ વાત ઘટતી નથી...) કારણ કે જે સમગ્રો (=સામગ્રી અંતર્ગત પદાર્થો) એકને (=સ્વઅનંતર ક્ષણને) ઉત્પન્ન કરે, તે સમગ્રો અન્યને (=નીલાનંતરક્ષણ + સુખાદિને) ઉત્પન્ન કરે એવું તો ન બંને. * અહીં પ્રશ્ન એ થાય કે - એક સમગ્રો બીજાના જનક ન બને, તો તેનાથી તો સામગ્રીભેદ સિદ્ધ થાય - For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ व्याख्या-विवरण-विवेचनसमन्विता ७५० न्याजनकत्वात् तत्रैव सामर्थ्याभ्युपगमात् । (९६) न च तेषामेवोपादानसहकारिभावतः तद्भेदः, अभिधानमात्रत्वात्, उक्तवद् युक्त्यनुपपत्तेः । न च सर्वेषां सर्वजननस्वभावत्वतोऽनपराधः, तदेकस्वभावत्वविरोधात्, अविरोधेऽपि तत्तुल्यतापत्तेरिति तदेकानेक मग्राणामन्याजनकत्वात्, सुखाद्यजनकत्वादित्यर्थः । अजनकत्वं च तत्रैव-एकस्मिन् सामर्थ्याभ्युपगमात् परैः । न च तेषामेव-समग्राणामुपादानसहकारिभावतः कारणात् तद्भेदःसामग्रीभेदः । कुत इत्याह-अभिधानमात्रत्वादस्य उक्तवद् युक्त्यनुपपत्तेः स्वभावभेदापत्त्या । न च सर्वेषां-समग्राणां सर्वजननस्वभावत्वतः कारणात् अनपराधः-अदोषः अनन्तरोदितः । कुत इत्याह-तदेकस्वभावत्वविरोधात्-समग्राणामेकस्वभावत्वविरोधात् अविरोधेऽपि, तदेकस्वभावत्वेऽपीत्यर्थः, तत्तुल्यतापत्तेः प्रक्रमात् तेषां-कार्याणां तुल्यतापत्तेः, एकतैव एकैकस्य - અનેકાંતરશ્મિ ... બૌદ્ધ પણ કારણ? સ્યાદ્વાદીઃ કારણ કે તે એકસ્વભાવી હોવાથી, તેમાં તમે એકને જ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય માનેલું છે તો તે સમગ્રો=આલોકાદિ, જુદા જુદા કાર્યોના જનક શી રીતે બને ?). (૯૬) બૌદ્ધ : નીલક્ષણ તે (૧) નીલક્ષણરૂપ અનંતરક્ષણને ઉત્પન્ન કરવા ઉપાદાનરૂપ છે, અને (૨) સુખાદિસંવેદનને ઉત્પન્ન કરવા સહકારીરૂપ છે... આમ ઉપાદાન-સહકારીરૂપે સમગ્રોની સામગ્રીનો ભેદ માની લઈએ તો? સ્યાદ્વાદી : આ પણ માત્ર બોલવા પૂરતું જ છે, કારણ કે પૂર્વોક્ત રીતે અહીં પણ (૧) ઉપાદાનસ્વભાવ, (૨) સહકારી સ્વભાવ – એમ જુદા જુદા અનેક સ્વભાવનું આપાદાન થવાથી, આ વાત પણ યુક્ત નથી... બૌદ્ધ તો આલોકાદિ બધા સમગ્રોમાં, સ્વઅનંતરક્ષણ + સુખાદિને ઉત્પન્ન કરવાનો સ્વભાવ માની લઈશું, તો તો દોષ નહીં આવે ને ? (અર્થાત તો તો સામગ્રીથી જુદા જુદા કાર્યો થઈ જાય ને ?) સ્યાદ્વાદીઃ તો તો તેની એકસ્વભાવતાનો વિરોધ થશે ! (આશય એ કે, (૧) નલને ઉત્પન્ન કરવાનો, (૨) સુખાદિને ઉત્પન્ન કરવાનો... એમ જુદા જુદા અનેક કાર્યોને ઉત્પન્ન કરવાના જુદા જુદા અનેક સ્વભાવો માનવાથી તો, તેની અનેકસ્વભાવતા જ સિદ્ધ થશે..) બૌદ્ધ : પણ જુદા જુદા અનેક કાર્યોને ઉત્પન્ન કરનાર કોઈ એકસ્વભાવ માની લઈએ તો? (તો તો વિરોધ ન રહે ને ?). અસિદ્ધ શી રીતે થાય? તેનો ઉત્તર એ કે; અનંતરક્ષણના જે સમગ્રો છે, તેમાંનો એક પણ સમગ્ર, સુખનો જનક બની શકે નહીં – સંપૂર્ણતયા જુદા હોવા જોઈએ - જે બૌદ્ધને માન્ય નથી, કારણ કે, પૂર્વક્ષણરૂપ સમગ્ર તો બંનેનો જનક છે જ... ૨. “મેત:' તિ ટુ-પાઠ: I. For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका ( વતુર્થ: स्वभावत्वसिद्धिः । ( ९७) एवं च लोके तथादर्शनात् बहिर्मुखावभासिसंवेदनोपपत्तेः बाधाऽसम्भवात् तथाचित्रस्वभावतातिरेकेणोक्तवद् बुद्धावपि तदयोगाद् बाह्य एव ७५१ - *વ્યાબા तावद्भ्य एकस्वभावेभ्यस्त॑थोत्पत्तेरिति भावनीयमिति एवं तदेकानेकस्वभावत्वसिद्धिः तेषांभावानामेकानेकस्वभावत्वसिद्धिः । एवं चेत्यादि । एवं च कृत्वा बाह्य एवार्थ इति सामर्थ्यात्, कथञ्चिन्न तु सर्वथा, एकान्तैकस्यैकानेकाकारतायोगात् सामानाधिकरण्यसिद्धिरिति योग: । कुत इत्याह-लोके तथादर्शनाद्- बाह्ये नीलोत्पलादौ सामानाधिकरण्यदर्शनात् । दर्शनं च बहिर्मुखावभासिसंवेदनोपपत्तेः । तथाहि - नीलमुत्पलमिति बहिर्मुखावभासं संवेदनम् । न चास्य बाधेत्याह-बाधाऽसम्भवात् तथाचित्रस्वभावताऽतिरेकेण - एकानेकरूपचित्रस्वभावताऽतिरेकेण उक्तवत्-यथोक्तं तथा बुद्धावपि विकल्पिकायां तदयोगात् सामानाधिकरण्यायोगात् * અનેકાંતરશ્મિ સ્યાદ્વાદી : પણ તેવું માનવામાં તો, તે બધા કાર્યોને સમાન માનવાની આપત્તિ આવશે, કારણ કે જે પદાર્થોની ઉત્પત્તિ એક સ્વભાવથી જ થાય, તે પદાર્થોની સામ્યતા સંગત જ છે... એટલે તો સ્વઅનંતરક્ષણ - સુખાદિ બધા કાર્યોને સમાન માનવા પડશે... નિષ્કર્ષ : તેથી દરેક પદાર્થો એકાનેકસ્વભાવી જ માનવા જોઈએ... તો જ તેના જુદા જુદા સ્વભાવોથી (૧) અનંતરક્ષણ, (૨) સુખાદિ સંવેદન... વગેરે જુદા જુદા કાર્યો સંગત થાય.. અહીં અનુમાનપ્રયોગ આવો થશે - “વસ્તુ ને સ્વભાવી, અનન્તરક્ષળ-સુહાવિસંવેવનાલિનનત્ ।'' (આ પ્રમાણે વસ્તુને એકાનેકસ્વભાવી સિદ્ધ કરી, હવે ગ્રંથકારશ્રી, આવી વસ્તુ વિશે જ શબ્દવાચ્યતા સિદ્ધ કરવા, પ્રારંભિક ભૂમિકા બાંધે છે -) ૐ વસ્તુમાં જ શબ્દસમાનાધિકરણતાનું સમર્થન (૯૭) આવા એકાનેકસ્વભાવી, બાહ્ય એવા નીલકમળરૂપ કથંચિદ્ એક પદાર્થમાં જ, નીલકમળ રૂપ શબ્દોની સમાનાધિકરણતા સિદ્ધ થાય છે, કારણ કે લોકમાં પણ બાહ્ય નીલકમળાદિ વિશે જ શબ્દસમાનાધિકરણતા દેખાય છે... પ્રશ્ન : તેવું જ દેખાય છે, એવું તમે શી રીતે કહી શકો ? ઉત્તર ઃ કારણ કે ‘આ પદાર્થ ઉત્પલ છે, અને તે નીલ છે' - એવું સંવેદન બહિર્મુખ અવભાસે જ (બાહ્ય પદાર્થની તરફેણમાં જ) થાય છે... આવું સંવેદન, બાહ્ય પદાર્થમાં જ શબ્દની સમાનાધિકરણતા સૂચવે છે.. આ રીતે થતાં સંવેદનમાં કોઈ જ બાધા સંભવિત ન હોવાથી, તેને બાધિત પણ ન માની શકાય. અને બાધના અભાવનું કારણ એ કે, હે બૌદ્ધ ! તમે વિકલ્પબુદ્ધિમાં શબ્દની સમાનાધિકરણતા માનો ૨. ‘સ્તથોપપત્તેરિતિ’ કૃતિ પૂર્વમુદ્રિતપા:, અત્ર તુ ૩-પાન: I For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता कथञ्चित् सामानाधिकरण्यंसिद्धिः । ( ९८ ) तत्रापि तथाविधशब्दस्य कथञ्चिद् भिन्ननिमित्तत्वोपपत्तावप्येकार्थवृत्तित्वस्याप्यविरोधात्, तदेकानेकस्वभावत्वेन उभयस्यापि ७५२ જ બાબા. I कारणात् बाह्य एव कथञ्चित् सामानाधिकरण्यसिद्धिः । तत्रापीत्यादि । तत्रापि -बाह्ये तथाविधशब्दस्य-भिन्ननिमित्तप्रयुक्तस्य नीलादेः कथञ्चित् - केनचित् प्रकारेण तद्धर्मभेदवाच्यत्वेन भिन्ननिमित्तत्वोपपत्तावपि सत्यां एकार्थवृत्तित्वस्याप्यविरोधात् कथञ्चिदेव । कथमेतदेवमित्याह-तदेकानेकस्वभावत्वेन तस्य- नीलोत्पलादेर्वस्तुनः एकानेकस्वभावत्वेन हेतुना इतरेतरव्याप्त्या तथा तदाधाराधेयस्वभावत्वेन उभयस्यापि, प्रक्रमाद् भिन्ननिमित्तै..... અનેકાંતરશ્મિ <$0– છો, પરંતુ તમારે પણ વિકલ્પબુદ્ધિને એકાનેકસ્વભાવી તો માનવી જ પડશે... (તો જ તે એક બુદ્ધિમાં જુદા જુદા સ્વભાવોને લઈને જુદા જુદા શબ્દોની સમાનાધિકરણતા ઘટશે...) સાર : એકાંત એકસ્વભાવીની અનેક આકારતા ન ઘટવાથી, એકાનેકસ્વભાવી એવા બાહ્ય પદાર્થમાં જ કથંચિત્ (=સર્વથા નહીં, પણ કોઈક અપેક્ષાએ) શબ્દની સમાનાધિકરણતા સિદ્ધ થાય છે. * બાહ્ય વસ્તુમાં નિરુપચરિતપણે શબ્દસમાનાધિકરણતા (૯૮) નીલકમળરૂપ બાહ્ય વસ્તુ અનેકસ્વભાવી છે, તેથી તેના જુદા જુદા સ્વભાવોને લઈને પ્રવર્તતા (૧) નીલ, (૨) ઉત્પલ આદિ શબ્દોની, કથંચિદ્ ભિન્નનિમિત્તતા (–તે શબ્દોનું જુદા જુદા નિમિત્તે હોવાપણું) પણ ઘટી જશે, કારણ કે તેઓથી વાચ્ય ધર્મોનો કથંચિદ્ ભેદ છે.... ન પ્રશ્ન ઃ જો તેઓની ભિ નનિમિત્તત્તા હોય, તો તે શબ્દોની એકાર્થવૃત્તિતાનો વિરોધ ન આવે ? (આશય એ કે, શબ્દો જો જુદા જુદા નિમિત્તોને લઈને પ્રવર્તે, તો તેઓની પ્રવૃત્તિ એક વસ્તુ વિશે શી રીતે કહેવાય ?) સ્યાદ્વાદી : જુઓ ભાઈ ! તેઓની સર્વથા ભિન્નનિમિત્તતા નથી, કારણ કે નીલકમળાદિ વસ્તુ એકાનેકસ્વભાવી હોવાથી ઇતરેતર વ્યાપ્તિના કારણે (એક અનેકને, અને અનેક એકને વ્યાપ્ત છે - અનુવિદ્ધ છે. એટલે) તે નિમિત્તો કથંચિદ્ એક પણ છે... (એટલે આ રીતે એક વસ્તુ વિશે જ તે શબ્દો પ્રવર્તે છે...) બીજી વાત, તે અનેક સ્વભાવો આધેય છે અને તેઓ એકસ્વભાવી વસ્તુરૂપ અધિકરણમાં રહે છે... એટલે તે આધેયને (=જુદા જુદા સ્વભાવરૂપ નિમિત્તને) લઈને પ્રવર્તતા શબ્દો, ખરેખર તો એક જ અધિકરણના જુદા જુદા આધેયોને કહે છે... (એટલે આ રીતે પણ એક વસ્તુ વિશે જ તે શબ્દો પ્રવર્તે છે...) તેથી વસ્તુ વિશે, તે શબ્દોની એકાર્થવૃત્તિતા પણ અવિરુદ્ધ જ છે... આમ, એકાનેકસ્વભાવી વસ્તુમાં શબ્દની સમાનાધિકરણતા માનવામાં, તે શબ્દોની (૧) . ‘સિદ્ધે:’ કૃતિ T-પાટ: I For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ७५३ अनेकान्तजयपताका (ચતુર્થ: निरुपचरितत्वादिति । (९९) तथाहि-नीलत्वोत्पलत्वे विशेषपरिणामरूपे न सत्त्वादिसमानपरिणामाननुविद्धे, क्वचित् तथाऽननुभवात्, तदननुविद्धयोरसत्त्वापत्तेः । न च सत्त्वादिमात्रतत्त्वे एव अन्यथाऽपि वेदनात्, तदन्यत्र तदननुविद्धस्यापि तस्य भावात् । कार्थवृत्तित्वोभयस्य निरुपचरितत्वादिति । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । नीलत्वोत्पलत्वे किंविशिष्टे इत्याह-विशेषपरिणामरूपे एते । किमित्याह-न सत्त्वादिसमानपरिणामाननुविद्धे । कुत इत्याह-क्वचित् तथा-सत्त्वाद्यननुवेधेन । किमित्याहअननुभवान्नीलत्वोत्पलत्वयोः, तथा तदननुविद्धयोः-सत्त्वाद्यननुविद्धयोः असत्त्वापत्तेः, स्वतोऽतद्रूपत्वादिति भावना । न च सत्त्वादिमात्रतत्त्वे एव नीलत्वोत्पलत्वे । कुत इत्याहअन्यथाऽपि-तदनुविद्धनीलत्वादिनाऽपि वेदनात् एतयोस्तथा तदन्यत्र-घटादौ तदननुविद्ध - અનેકાંતરશ્મિ . ભિન્નનિમિત્તતા, અને (૨) એકાર્થવૃત્તિતા બંને નિરુપચરિતપણે (=વાસ્તવિકપણે) ઘટે છે... (૯૯) હવે આ જ વાતનો ભાવાર્થ કહે છે – ને સમાન-વિશેષપરિણામનો કર્થચિદ અભેદ ૯ ભાવાર્થ નીલકમળમાં (૧) નીલત્વ, અને (૨) ઉત્પલત્વ તે બે વિશેષ પરિણામરૂપ છે... આ બંને વિશેષ પરિણામો સત્ત્વરૂપ સમાનપરિણામથી અનનુવિદ્ધ (=અસંયુક્ત=રહિત) નથી, કારણ કે તે રૂપે કદી અનુભવ થતો નથી.. (અર્થાત્ સત્ત્વરૂપ સમાનપરિણામથી અનનુવિદ્ધરૂપે નીલત્વઉત્પલત્વનો કદી અનુભવ થતો નથી...) તથા, નીલત્વ-ઉત્પલત્વને જો સત્ત્વરૂપ સમાનપરિણામથી અનનુવિદ્ધ (=રહિત) માનવામાં આવે, તો તો બંનેને અસત્ મનવાની આપત્તિ આવશે, કારણ કે સત્ત્વપરિણામથી ભિન્ન પદાર્થ તો અસતું જ કહેવાય ને ? (૧) આમ નીલત્વ-ઉત્પલત્વરૂપ વિશેષ પરિણામ, સત્ત્વરૂપ સમાનપરિણામથી અનનુવિદ્ધ નથી.. (એટલે તેઓનો કથંચિત્ અભેદ પણ છે જ...) સમાન-વિશેષપરિણામનો કર્થચિદ ભેદ નીલત્વ અને ઉત્પલત્વ વિશેષ પરિણામ, તે સત્ત્વરૂપ સમાનપરિણામસ્વરૂપ જ નથી, અર્થાત્ માત્ર સત્ત્વરૂપ જ નથી, કારણ કે માત્ર સત્ત્વરૂપ સિવાય (અન્યથા=) સત્ત્વસહિત નીલત્વઉત્પલત્વાદિરૂપે પણ તેનું સંવેદન થાય છે.... જો તે માત્ર સત્ત્વરૂપ જ હોય, તો તેઓનું સત્ત્વ સિવાય નીલવાદિ બીજા કોઈ રૂપે સંવેદન ન થવું જોઈએ... (પણ થાય તો છે જ...) બીજી વાત, ઘટાદિમાં તો નીલત્વ-ઉત્પલત્વથી અનનુવિદ્ધ પણ સત્ત્વ છે... આશય એ કે, નીલવાદિ જો સત્ત્વરૂપ જ હોય, તો સત્ત્વ તો ઘટાદિમાં પણ છે, તો સત્ત્વથી અભિન્ન નીલત્વ-ઉત્પલત્વ ૨. “રૂપ =' ત -પઢિ:. ૨. “સતોદ્રપ' ત ટુ-પાઠ: રૂ. “નીતોત્પન્નત્વે' રૂતિ -પઢિ: . For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ થિ#ાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७५४ (१००) सत्त्वादिमात्रमेव तद् विशिष्टमिति चेत्, न, सत्त्वादिमात्रतत्त्वे तद्भाव एव कथञ्चित् तदतिरिक्तविशेषणाभावे तद्वैशिष्ट्यासिद्धेः । (१०१) न हि स्वच्छोदकबिन्दोः सर्वथा समानयोर्व्यक्तिभेदेऽपि तथाजातिभेदो नाम, न चोदकमात्रतत्त्ववादिनस्तदतिरिक्त વ્યરહ્યા स्यापि-नीलत्वोत्पलत्वाननुविद्धस्यापि तस्य-सत्त्वादेर्भावात् । सत्त्वादिमात्रमेव तत्-नीलोत्पलं विशिष्टम् । इति चेत्, एतदाशङ्याह-न, सत्त्वादिमात्रतत्त्वे तद्भाव एव-सत्त्वादिमात्रभाव एव कथञ्चित्-केनचित् प्रकारेण तदतिरिक्तविशेषणाभावे-सत्त्वादिमात्रातिरिक्तनीलत्वादिविशेषणाभावे तद्वैशिष्ट्यासिद्धेः-नीलोत्पलसत्त्वादिमात्रस्य वैशिष्टयासिद्धेः । एतद्भावनायैवाहन हि स्वच्छोदकबिन्दोः सर्वथा समानयोः आकारादिना व्यक्तिभेदेऽपि सति तथाउदकानुदकत्वेन जातिभेदो नाम, न चोदकमात्रतत्त्ववादिनः-एकान्तवादिनः तदतिरिक्त ... અનેકાંતરશ્મિ પણ ઘટમાં હોવા જોઈએ ને? પણ ન હોવાથી જ સિદ્ધ થાય છે કે, સત્ત્વથી નીલત્વ-ઉત્પલત્વ કથંચિદ્ર ભિન્ન પણ છે.... (૨) આમ નલત્વ-ઉત્પલત્વરૂપ વિશેષ પરિણામ, સત્ત્વરૂપ સમાનપરિણામથી સર્વથા અનુવિદ્ધ નથી.. (એટલે તેઓનો કથંચિત્ ભેદ પણ છે...) - એકાંત સન્માનતાનું નિરાકરણ - (૧૦૦) સન્માત્રવાદી: નીલત્વ-ઉત્પલત્વ તે સત્વરૂપ જ છે... (તો પછી તેઓ પણ ઘટમાં કેમ નથી? તો કે, તેઓ વિશિષ્ટ પ્રકારના છે... એટલે જ સર્વસામાન્ય ઘટાદિમાં હોવા છતાં પણ, ત્યાં આ વિશિષ્ટસત્ત્વ નથી...) સ્યાદ્વાદી : આ વાત પણ બરાબર નથી, કારણ કે નીલત્વ-ઉત્પલત્વ જો સત્ત્વાદિ સમાનપરિણામરૂપ જ હોય, તો તેઓ માત્ર સત્ત્વરૂપ જ રહેશે, તે સિવાય નીલત્વાદિ બીજું કોઈ પણ વિશેષણ, કોઈપણ અપેક્ષાએ રહેશે નહીં અને એટલે તો સત્ત્વની (=નીલોત્પલરૂપ સત્ત્વની) કોઈ વિશિષ્ટતા જ સિદ્ધ નહીં થાય..) (આશય એ કે, નીલત્વ-ઉત્પલત્વરૂપ કોઈ અલગ વિશેષણ હોય, તો તેના આધારે સત્ત્વમાં વિશિષ્ટતા પણ સંભવી શકે, પણ તેવું તો છે નહીં... તો નીલત્વ-ઉત્પલત્વને વિશિષ્ટસત્ત્વરૂપ શી રીતે કહેવાય ?) આ જ વાતને દષ્ટાંતથી કહે છે – (૧૦૧) એકદમ સ્વચ્છ પાણીનાં બે ટીપાં જો બંને પરસ્પર ભિન્ન હોય, તો પણ આકારાદિની અપેક્ષાએ સર્વથા તેઓ સમાન હોવાથી, તેઓમાં જાતિભેદ માની શકાય નહીં... અર્થાતુ એક ટીપામાં ઉદકત્વ' અને બીજા ટીપામાં “અનુદત્વ' એમ જુદી જુદી જાતિ ન મનાય... (તમ નીલત્વાદિ અને ૨. ‘ાત્રે તત્ત્વ' ત -પઢિ: ૨. “ભાવોવ તશિસ્યા' ત -પશ્ચિ7: For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ७५५ अनेकान्तजयपताका (વાર્થ: देशाद्यननुवेधे तत्तत्त्वाविशेषादितरोऽपि न्याय्यः । अनादृत्य तु सूक्ष्मेक्षिकामेतदुक्तमिति न सत्त्वादिमात्रमेव तत्, विशिष्टं पुनर्विशेषणभाव इति तदेकानेकस्वभावत्वसिद्धिः । (१०२) तत्तथाऽभिधाने च तथा वस्तुशब्दस्वाभाव्यादनेकान्तनीत्या वस्तुतथात्वानुसारि વ્યારા જ देशाद्यननवेधे-उदकमात्रतत्त्वातिरिक्तदेशाद्यननुवेधे सति तत्तत्त्वाविशेषात्-उदकमात्रतत्त्वाविशेषात् इतरोऽपि-व्यक्तिभेदोऽपि न्याय्यः । अनादृत्य तु सूक्ष्मेक्षिकामेतदुक्तमिति-एवं न सत्त्वादिमात्रमेव तत्-नीलोत्पलम्, विशिष्टं पुनः सत्त्वादि विशेषणांवे, नीलोत्पलत्वभाव इत्यर्थः । इति-एवं तस्य, प्रक्रमात् नीलोत्पलादेः, एकानेकस्वभावत्वसिद्धिः इति निगमनम् । तत्तथाऽभिधाने च तस्य-नीलोत्पलादेरेकानेकस्वभावस्य तथाऽभिधाने च-तत्त्वाभिधाने च सति 'सुस्थितं सामानाधिकरण्यम्' इति योगः । कथमित्याह-तथा वस्तुशब्दस्वाभाव्याद् वाच्यवाचकत्वेन अनेकान्तनीत्या सत्त्वादिनीलत्वादिभेदाभेदतो वस्तुतथात्वानुसारि અનેકાંતરશ્મિ ... સત્ત્વ જો બંને એક હોય, સમાન હોય, તો તેઓમાં પણ વિશિષ્ટતા ઘટી શકે નહીં...) આમ ઉપરોક્ત દષ્ટાંતમાં “જાતિભેદ ન ઘટે” – એ વાત તો અમે સ્થૂલ યુક્તિથી કહી છે, બાકી સૂક્ષ્મ યુક્તિથી તો એકાંતવાદીમતે વ્યક્તિભેદ પણ ન ઘટે. તે આ રીતે + બંને ટીપાઓ પાણીરૂપે તો સમાન જ છે, તે પાણી સિવાય જુદા જુદા દેશાદિ કોઈ જ ભેદકનો તેમાં અનુવેધ નથી... એટલે તે બંને ટીપાઓમાં ખરેખર તો વ્યક્તિભેદ પણ નહીં રહે - આ રીતે એકાંતવાદીમતે ખરેખર તો વ્યક્તિભેદ પણ ઘટતો નથી... પણ આ સૂમેક્ષિકાનો આદર ન કરીને, અમે “જાતિભેદ નથી ઘટતો” - એટલું જ કહ્યું... સાર ઃ તેથી તે નીલકમળને માત્ર સત્ત્વરૂપ જ ન માનવું જોઈએ... હવે જો તે નીલકમળરૂપ સત્ત્વને, ઘટાદિસત્ત્વ કરતાં વિશિષ્ટ બનાવવા, તેમાં નીલત્વ-ઉત્પલત્વરૂપ વિશેષણ માનશો, તો તો નીલકમળની એકાનેકસ્વભાવતા જ સિદ્ધ થશે... (કારણ કે તે નીલકમળ (૧) સત્ત્વપરિણામની અપેક્ષાએ એકરૂપ, અને (૨) નીલત્વાદિ વિશેષ પરિણામોની અપેક્ષાએ અનેકરૂપ..) એકાનેકસ્વભાવતા વિશે સમાનાધિકરણની સુસ્થિતતા - (૧૦૨) આવી એકાનેકસ્વભાવવાળી નીલકમળાદિ વસ્તુનું, જો નીલ-કમળાદિ શબ્દોથી પ્રતિપાદન કરવામાં આવે, તો તો શબ્દોની સમાનાધિકરણતા પણ નિબંધ ઘટી જશે. તે આ પ્રમાણે - વસ્તુ અને શબ્દ બંનેમાં વાચ્ય-વાચકસ્વભાવ છે, એટલે વસ્તુના તે તે ધર્મોને અનુસારે શબ્દ સામેવાળી વ્યક્તિ એકાંત સન્માત્રવાદી છે, એટલે તેના મતે તો બે ટીપાઓ માત્ર પાણીરૂપ જ છે, તે સિવાય તેમાં બીજું કંઈ જ ભેદકસ્વરૂપ નથી... ૨. “3 રૂતિ વ-પ: . ૨. “ત્રત્વાતિરર૦' કૃતિ -પાd: I રૂ. ‘ભાવનીતો.' તિ પાd: I For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ થ#:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७५६ सुस्थितं सामानाधिकरण्यम् । नीलत्वोत्पलत्वविशेषपरिणामयोः कथञ्चित् सत्त्वादिसमानपरिणामाभेदात्, तस्य च तथाऽभिधानात् इति । (१०३) न चेह 'नीलोत्पलशब्दयोरेकं वा वस्तु वाच्यं स्यादनेकं वा' इति विकल्पोक्तदोषसम्भवः, केवलो વ્યાવ્યા છે तद्याथात्म्यभणनेन सुस्थितं सामानाधिकरण्यम् । एतदेव विशेषेणोपदर्शयन्नाह-नीलत्वोत्पलत्वविशेषपरिणामयोः । किमित्याह-कथञ्चित्-केनचित् प्रकारेणान्योन्यानुवेधरूपाधाराधेयलक्षणेन सत्त्वादिसमानपरिणामाभेदात् तस्य च-अधिकृतसमानपरिणामाभेदस्य यथोक्तपरिकरस्य तथाऽभिधानात्-याथात्म्येनाभिधानादिति । न चेह-अनन्तरोदिते तत्त्वे नीलोत्पल .......અનેકાંતરશ્મિ તે વાચક બને છે... હવે નીલ-ઉત્પલાદિ શબ્દો, યથાર્થરૂપે વસ્તુનું કથન કરતાં હોવાથી (તથાત્વ અનુસારીeવાસ્તવિકરૂપે વસ્તુને અનુસરે છે... પ્રશ્ન: પણ, તે શબ્દોથી આવું યથાર્થ કથન કઈ રીતે? ઉત્તર : અનેકાંતનીતિ પ્રમાણે... અનેકાંતમતે સત્ત્વ અને નીલત્વાદિનો સર્વથા ભેદ કે સર્વથા અભેદ નથી, પણ ભેદભેદ છે... સત્ત્વથી કથંચિત્ અભિન્ન એવાં જ નીલત્વ-ઉત્પલત્વને નીલ-ઉત્પલ શબ્દ કહે છે... આમ આ રીતે જ તે શબ્દો વસ્તુને અનુસરતા હોવાથી, અનેકાંતનીતિએ જ તે શબ્દોની સમાનાધિકરણતા સુસ્થિત છે... તાત્પર્ય એ કે, સત્ત્વ-નીલત્વાદિનો ભેદભેદ માનો, તો વસ્તુને અનુસાર શબ્દની સમાનાધિકરણતા સુસ્થિતપણે ઘટે, કારણ કે ભિન્નફળવાળા નીલ-ઉત્પલ શબ્દના વિષયભૂત, નીલત્વઉત્પલત્વ રૂપ જુદુ-જુદા ધર્મો પણ સત્ત્વપરિણામથી કથંચિત્ અભિન્ન છે, અર્થાત્ સત્ત્વપરિણામની અપેક્ષાએ તે ધર્મો એક છે અને એટલે તેઓ વિશે પ્રવર્તતા નીલ-ઉત્પલ શબ્દની એકાર્થવૃત્તિતા પણ નિબંધ ઘટશે... (એટલે અહીં નિરુપચરિતપણે સમાનાધિકરણસ્વભાવ સિદ્ધ થશે...) હવે ગ્રંથકારશ્રી, આ જ વાતને વિશેષથી બતાવે છે – નીલત્વ અને ઉત્પલત્વરૂપ વિશેષ પરિણામ તે સત્ત્વરૂપ સમાનપરિણામથી કથંચિત્ (કોઈક અપેક્ષાએ=સત્ત્વ એ આધાર અને નીલવાદિ એ આધેય અને તે બંનેનો અન્યોન્ય અનુવેધ છે – એ અપેક્ષાએ) અભિન્ન છે અને નીલ-ઉત્પલ શબ્દ, નીલત્વ-ઉત્પલત્વથી કથંચિત્ અભિન્ન એવા સત્ત્વરૂપ સમાનપરિણામનું જ કથન કરે છે... અહીં નીલત્વ-ઉત્પલત્વનો સર્વોપરિણામ સાથે અભેદ હોવાથી, તે અપેક્ષાએ નીલત્વ-ઉત્પલ શબ્દો, સત્ત્વરૂપ એક જ અર્થ વિશે પ્રવર્તે છે અને એટલે તેઓની એકાર્થવૃત્તિતા પણ સંગત છે. (ફલતઃ વસ્તુમાં તેઓની પારમાર્થિક સમાનાધિકરણતા હોવામાં કોઈ વિરોધ નથી...) * પૂર્વપક્ષીકૃત અન્યપ્રલાપનો નિરાસ - (૧૦૩) તમે પહેલા જે વિકલ્પો કર્યા હતા કે – “નીલ-ઉત્પલ શબ્દની વાચ્યભૂત વસ્તુ (૧) ૨. “નીતોત્વસ્તત્વવશેષ:' રૂતિ -પટિ: I ૬. તૃશ્યતાં ૭રૂરતમં પૃષ્ઠમ્ | For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ७५७ अनेकान्तजयपताका (ચતુર્થ: भयपक्षविविक्तस्य जात्यन्तरात्मकस्यैकानेकस्य वाच्यत्वात्, तत्र च केवलोभयपक्षगतदोषानुपपत्तेः अतदात्मकत्वात्, तथापि तत्तदापादनेऽतिप्रसङ्गः, येन केनचिद् दुष्टेन विश्वस्य दुष्टतापत्तेरिति यत्किञ्चिदेतत् । (१०४) 'नीलशब्दो नीलगुणविशिष्टं द्रव्यमाह' - વ્યારા .... शब्दयोरेकं वा वस्तु वाच्यं स्यादनेकं वा इति विकल्पोक्तदोषसम्भवः । कुत इत्याहकेवलौ-इतरेतरनिरपेक्षौ, केवलौ च तौ उभयपक्षौ च, एकं वा वस्तु वाच्यं स्यादनेकं वेत्युभयपक्षौ आभ्यां विविक्तस्य जात्यन्तरात्मकस्यैकानेकस्य वाच्यत्वात्, तत्र च-जात्यन्तरे केवलोभयर्पक्षगतदोषानुपपत्तेः, 'यत्किञ्चिदेतत्' इति योगः । अनुपपत्तिश्च अतदात्मकत्वात्केवलोभयपक्षानात्मकत्वात् जात्यन्तरस्य, तथापि-एवमप्यतदात्मकत्वेऽपि जात्यन्तरस्य तत्तदापादने तस्य-जात्यन्तरस्य तदापादने-केवलोभयपक्षदोषापादने । किमित्याह-अतिप्रसङ्गः। कथमित्याह-येन केनचिद् दुष्टेन विश्वस्य-जगतो दुष्टतापत्तेरिति-एवं यत्किञ्चिदेतत् અનેકાંતરશ્મિ એક છે, કે (૨) અનેક? ...” - તે વિકલ્પો કરી તમે જે દોષ આપ્યા હતાં કે “(૧) જો એક માનો, તો બંનેની પર્યાયતા જ થશે, અને (૨) જો અનેક માનશો, તો બંનેની સમાનાધિકરણતા નહીં ઘટે... વગેરે” - તેમાંથી એક પણ દોષો, અમારા (=સ્યાદ્વાદીનાં) પૂર્વોક્ત કથનમાં આવી શકતા નથી... કારણ કે અમે બંને શબ્દોના વાચ્ય તરીકે એકાંત એક વસ્તુ પણ નથી માનતા (એટલે બંનેની પર્યાયતાનું આપાદાન ન થાય) અને એકાંત અનેક વસ્તુ પણ નથી માનતા... (એટલે બંનેની વ્યધિકરણતાને આપાદાન પણ ન થાય...) પ્રશ્ન : તો પછી તમે શબ્દવાચ્ય કેવી વસ્તુ માનો છો ? ઉત્તર : અમે (એકાંત એક અનેકથી) અલગ જ પ્રકારની જાતિરૂપ, એકાનેકસ્વભાવવાળી (=કથંચિત્ એક અને કથંચિત્ અનેક એમ એકાનેકસ્વભાવવાળી) એવી વસ્તુને શબ્દવાચ્ય તરીકે માનીએ છીએ અને આવી વસ્તુ વિશે, એકાંત એક/અનેક વસ્તુને લઈને આવતા દોષો બિલકુલ સંગત નથી, કારણ કે તે દોષો તો એકાંત એક-અનેક વસ્તુ વિશે જ આવે, જ્યારે એકાનેકસ્વભાવી વસ્તુ તો તેઓથી અલગ જ પ્રકારની છે... (એટલે તેમાં તે દોષોનો બિલકુલ અવકાશ નથી...) પ્રશ્ન : એકાંત એક-અનેક વસ્તુને લઈને થતાં દોષો, કથંચિત્ એકાનેકસ્વભાવી વસ્તુ વિશે પણ લગાડી દઈએ તો? ઉત્તર : એ રીતે બીજાના દોષોનું આપાદાન બીજામાં થતું હોય તો તો અતિપ્રસંગ એ આવશે કે, કોઈ એક દુષ્ટનાં કારણે વિશ્વનાં તમામ માણસો (સજ્જનો પણ) દુષ્ટ માનવા પડશે... એટલે તમારું, પૂર્વોક્ત દોષોનું કથન યત્કિંચિ=અસાર છે. ૨. ‘પક્ષો¢તોષા' તિ ટુ-પાટ: For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ધિર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७५८ इत्यादि तु यदुक्तं तदनभ्युपगमादेव न नः क्षतिमावहति । न खलु जैनैवैशेषिकैरिव द्रव्यगुण-जातयो भिन्ना एवेष्यन्ते । किं तर्हि ? कथञ्चित् । न च निरंशमेव द्रव्यम्, अपि त्वेकानेकस्वभावम् । तत्र चोक्तवद् दोषाभावः । (१०५) तथाहि-नीलविशेषपरिणामात् - ચીરહ્યા . अनन्तरोदितम् । तथा नीलशब्दो नीलगुणविशिष्टं द्रव्यमाहेत्यादि तु यदुक्तं पूर्वपक्षे तदनभ्युपगमादेव कारणात् न न:-नास्माकं क्षतिमावहति-पीडां प्रापयति । एतदेवाह-न खलु जैनैर्वैशेषिकैरिव द्रव्य-गुण-जातयो भिन्ना एवेष्यन्ते । किं तर्हि ? कथञ्चिद् भिन्ना इति । न च निरंशमेव द्रव्यं जैनैर्वैशेषिकैरिवेष्यते; अपि त्वेकानेकस्वभावम् । तत्र च-एवम्भूते द्रव्ये उक्तवत्-यथोक्तं तथोक्तदोषाभावः । तथाहि-नीलविशेषपरिणामात् सकाशात् - અનેકાંતરશ્મિ .... આ જાતિ/ગુણભાવી દોષોનો નિરાસ : (૧૦૪) પહેલા તમે જે કહ્યું હતું કે – “નીલશબ્દ નીલગુણવિશિષ્ટ દ્રવ્યને અને ઉત્પલશબ્દ ઉત્પલત્વજાતિવિશિષ્ટ દ્રવ્યને કહે છે - તે કથન બરાબર નથી, કારણ કે... વૈગેરે” - તે કથન પણ અમને ક્ષતિકારક નથી, કારણ કે અમે તેવું સ્વીકારતા જ નથી... બૌદ્ધઃ પણ શું તમે જાતિ/ગુણ નથી સ્વીકારતાં? (અને જો સ્વીકારતા હો, તો ઉપરોક્ત દોષ કેમ ન આવે ?) સ્યાદાદીઃ જુઓ ભાઈ ! અમે જૈનો, વૈશેષિકોની જેમ (૧) દ્રવ્ય, (૨) ગુણ, (૩) જાતિ.. એ બધાને પરસ્પર એકાંત ભિન્ન નથી માનતાં, પણ કથંચિત્ ભિન્ન માનીએ છીએ... (એટલે એકાંત ભિન્નપક્ષભાવી દોષો, અલગ જ જાતિરૂપ કથંચિત્ ભિન્નપણે આવી શકે નહીં...) પ્રશ્ન : તો તમારા અને વૈશેષિકના મતમાં ફરક શું? ઉત્તરઃ વૈશેષિકમતે જાતિ-ગુણ ભિન્ન હોવાથી, તેઓ મતે દ્રવ્ય નિરંશ બને છે... (અને એટલે જ તે નિરંશ વસ્તુનું, નીલશબ્દથી જ ગ્રહણ થતાં – બીજો કોઈ અંશ શેષ ન રહેવાથી – ઉત્પલશબ્દ પર્યાયરૂપ સાબિત થાય... વગેરે દોષો આવે...) પણ અમે જૈનો, દ્રવ્યને નિરંશ માનતાં નથી (જાતિગુણથી સર્વથા અલગ માનતા નથી...) પણ એકાનેકસ્વભાવી માનીએ છીએ... અને આવા એકાનેકસ્વભાવી દ્રવ્ય વિશે, પૂર્વ કહેલ પદ્ધતિ પ્રમાણે, ઉપરોક્ત એકે દોષોનો અવકાશ નથી. તે આ રીતે – - એકાનેકસ્વભાવી વસ્તુ વિશે દોષોની નિરવકાશતા - (૧૦૫) સત્ત્વરૂપ સમાનપરિણામમાં નીલત્વરૂપ વિશેષપરિણામનો પણ અભેદ છે, અને પૂર્વપક્ષ સામે રાખવો કે જેથી વાત સમજવી સુગમ બને... १. ७३४तमे पृष्ठे। २. ७३४तमे पृष्ठे । For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ७५९ अनेकान्तजयपताका (चतुर्थः कथञ्चिदभिन्नसत्त्वादिसमानपरिणामाभिधानेऽपि नीलशब्देन तस्यैव कथञ्चिदुत्पलत्वादिविशेषपरिणामाभेदित्वस्य तेनैवानभिधानात्, तत्तत्स्वभावत्वात्, तदभिधानाय उत्पलशब्दस्यापि कथञ्चित् तत्रैव प्रवृत्तिः, अन्यथा तदनभिधानात् । (१०६) न ........................ व्याख्या .................. .................. कथञ्चिदभिन्नश्चासौ सत्त्वादिसमानपरिणामश्च तस्य अभिधानेऽपि सति नीलशब्देन । किमित्याह-तस्यैव सत्त्वादिसमानपरिणामस्य कथञ्चिदुत्पलत्वादिविशेषपरिणामाभेदित्वस्य तेनैव-नीलशब्देन अनभिधानात् कारणात् । अनभिधानं च तत्तत्स्वभावत्वात् तयोःकथञ्चिदुत्पलत्वादिविशेषपरिणामाभेदित्वनील-शब्दयोः तत्स्वभावत्वात्-अनभिधेयानभिधानस्वभावत्वात् । तदभिधानाय-अधिकृताभेदित्वाभिधानाय किमित्याह-उत्पलशब्दस्यापि कथञ्चित्-केनचित् प्रकारेण तत्रैव-अधिकृतसत्त्वादिसमानपरिणामे प्रवृत्तिः, अन्यथाएवमनभ्युपगमे तदनभिधानात्-अधिकृताभेदित्वानभिधानात् । न चैवमनयोः, प्रक्रमान्नीलो ................. मनेतिरश्मि ............................................... ઉત્પલત્વરૂપ વિશેષ પરિણામનો પણ અભેદ છે. અહીં નીલશબ્દથી, નીલત્વરૂપ વિશેષ પરિણામથી કથંચિત્ અભિન્ન એવા સત્ત્વરૂપ સમાનપરિણામનું કથન થાય છે... પ્રશ્નઃ જો સત્ત્વપરિણામનું કથન થાય, તો તે નીલશબ્દથી, ઉત્પલત્વરૂપ વિશેષ પરિણામનું પણ કથન થવું જોઈએ ને? કારણ કે સત્ત્વપરિણામની સાથે તો ઉત્પલત્વરૂપ વિશેષ પરિણામનો પણ समे छ... ઉત્તરઃ જુઓ ભાઈ, નીલશબ્દ તે સંપૂર્ણ સત્ત્વપરિણામનું કથન નથી કરતો, પરંતુ નલત્વરૂપ વિશેષપરિણામથી અભિન્ન જ સત્ત્વપરિણામનું કથન કરે છે... તે સિવાય ઉત્પલત્વરૂપ વિશેષ५२५ मथी अभिन्न सत्त्व५२५ मर्नु नही.... - તેમાં કારણ? કારણ એ જ કે, તે બંનેનો તેવો સ્વભાવ જ નથી, અર્થાત્ (૧) નીલશબ્દનો તાદશઅભેદિત્વના (નીલવિશેષપરિણામથી અભેદ પામેલ સત્ત્વપરિણામરૂપ અંશના) વાચક બનવાનો, અને (૨) તાદશઅભેદિત્વનો નીલશબ્દથી વાચ્ય બનવાનો સ્વભાવ છે... એટલે નીલશબ્દથી તાદશઅભેદિત્યનું (ઉત્પલવાભિન્ન સર્વોપરિણામનું) કથન ન થાય એ બરાબર જ છે... હવે, ઉત્પલત્વરૂપ વિશેષ પરિણામથી અભેદ પામેલ સત્ત્વપરિણામને કહેવા માટે, તે જ (જે નીલત્વથી કથંચિત્ અભિન્ન છે તે જ) સત્ત્વપરિણામ વિશે કથંચિત્ (કોઈક અપેક્ષાએ) ઉત્પલશબ્દની પ્રવૃત્તિ પણ યોગ્ય છે... જો ઉત્પલશબ્દની પ્રવૃત્તિ ન માનો, તો તાદેશઅભેદિત્વ અંશ અકથિત જ २६. शे... ............ विवरणम् ......... ___12. अधिकृततत्त्वानभिधानादिति । अधिकृतं यत् तत्त्वं-नीलत्वस्योत्पलत्वेन सह अभेदित्वं १. 'कथञ्चिद् भिन्न०' इति हु-पाठः। २. 'कृतादिभेदित्वा०' इति पूर्वमुद्रितपाठः, अत्र तु ङ-पाठः । For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या - विवरण - विवेचनसमन्विता चैवमनयोः पर्यायता, कथञ्चित् प्रवृत्तिनिमित्तभेदात्, तद्भावेऽपि तदभ्युपगमेऽतिप्रसङ्गात् । तथोपाधिभेदाद् विशेष्यभेदेऽपि च न वैयधिकरण्यमेव, सर्वथा भेदानभ्युपगमात्, तत्तत्समानपरिणामत्वात्, तत्स्वभावतया तथाप्रतीतेः, अन्यथा वस्त्वभावप्रसङ्गादिति * વ્યારબા त्पलशब्दयोः पर्यायता । कुत इत्याह-कथञ्चित् प्रवृत्तिनिमित्तभेदात् तद्भावेऽपि-कथञ्चित् प्रवृत्तिनिमित्तभेदभावेऽपि तदभ्युपगमे-पर्यायताऽभ्युपगमे अतिप्रसङ्गात् घटपटादिशब्दानामपि पर्यायतापत्तेः । तथोपाधिभेदात् नीलोत्पलविशेषणभेदेन विशेष्यभेदेऽपि च सत्त्वादिसमानपरिणामभेदेऽपि च किमित्याह-न वैयधिकरण्यमेव नीलोत्पलाख्यजातिगुणयोः । कुत इत्याह-सर्वथा भेदानभ्युपगमात् सत्त्वादिसमानपरिणामस्य । अनभ्युपगमश्च तत्तत्समानपरिणामत्वात् तस्य-सत्त्वादिसमानपरिणामस्य तत्समानपरिणामत्वात्-नीलोत्पलत्वसमानपरिणामत्वात् तत्स्वभावतया - नीलोत्पलत्वसमानपरिणामस्वभावतया तथाप्रतीतेः, * અનેકાંતરશ્મિ . (૧૦૬) પૂર્વપક્ષ : પણ આ રીતે જો એક જ સત્ત્વપરિણામ વિશે, નીલ-ઉત્પલ શબ્દની પ્રવૃત્તિ માનશો, તો શું તે બે શબ્દોની પર્યાયતા નહીં થાય ? ७६० ઉત્તરપક્ષ : ના, કારણ કે બંને શબ્દોનું પ્રવૃત્તિનિમિત્ત કથંચિદ્ ભિન્ન-ભિન્ન છે... (નીલશબ્દ નીલત્વાભિન્ન સત્ત્વપરિણામને કહે છે, જ્યારે ઉત્પલશબ્દ ઉત્પલત્વાભિન્ન સત્ત્વપરિણામને કહે છે...) આમ, બંનેના પ્રવૃત્તિનિમિત્તનો ભેદ હોવા છતાં પણ, જો તે બે શબ્દોની પર્યાયતા કહેશો, તો તો ઘટ-પટાદિ શબ્દોને પણ પર્યાય કહેવાનો અતિપ્રસંગ આવશે... (કારણ કે પ્રવૃત્તિનિમિત્તભેદ હોવા છતાં પણ શબ્દોની પર્યાયતા તો અહીં પણ સંગત છે...) तस्यानभिधानात् ।। Page #136 -------------------------------------------------------------------------- ________________ ७६१ अनेकान्तजयपताका ( ચતુર્થ कथञ्चित् तदेकाधारत्वमनवद्यम् ॥ (१०७) यच्चोक्तम्-'अन्यापोहपक्षे त्वयमदोषः, एकस्यैव धर्मिणो व्यवच्छेदद्वयोपगृहीतस्य विकल्पबुद्धौ प्रतिभासनात्' इत्यादि तदपि यत्किञ्चित्, 'विकल्पबुद्धिप्रतिभासस्यालम्बनाभावेन परमार्थतोऽसत्त्वात्' इत्यादिना विहितोत्तरत्वात् । तथाहि-अदस्तत्रैदम्पर्यम् - यदि तथैकानेकस्वभावा भावत एव चित्रा ....... ચહ્યા છે नीलमुत्पलमिति द्रव्यप्रतीतेः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमे वस्त्वभावप्रसङ्गादिति भांवितमसकृदिति-एवं कथञ्चित् तदेकाधारत्वं-नीलोत्पलत्वयोरेकाधारत्वमनवयं-निर्दोषमुक्तवद् यथोदितद्रव्यसिद्धेरन्यथा तदयोगादिति ।। ___ यच्चोक्तं पूर्वपक्षे-'अन्यापोहपक्षे त्वयमदोषः, एकस्यैव धर्मिणो व्यवच्छेदद्वयोपगृहीतस्य विकल्पबुद्धौ प्रतिभासनात्' इत्यादि, तदपि यत्किञ्चित्-असारम् । कथमित्याह-'विकल्पबुद्धिप्रतिभासस्यालम्बनाभावेन परमार्थतोऽसत्त्वात्' इत्यादिना विहितो ................. અનેકાંતરશ્મિ ... પૂર્વપક્ષ: પણ નીલ-ઉત્પલત્વ સર્વોપરિણામની અપેક્ષાએ સમાન છે એવું તમે કોના આધારે કહો છો? ઉત્તરપક્ષ તેવી પ્રતીતિના આધારે... કારણ કે નીલ-ઉત્પલત્વનો સમાનપરિણામરૂપ સ્વભાવ હોવાથી જ, ‘આ કમળ નીલ છે – એમ નીલકમળની સમાનરૂપે પ્રતીતિ થાય છે... એટલે આ અપેક્ષાએ નીલ-ઉત્પલત્વનો સમાનપરિણામ માનવો જ જોઈએ... જો તે રૂપે પણ સમાનપરિણામ ન માનો, તો તો નીલકમળરૂપ વસ્તુનો જ અભાવ થશે. (કારણ કે સમાનપરિણામ વિનાના એકલા નીલ-ઉત્પલત્વની કદી પ્રતીતિ જ થતી નથી. આ વાત અમે અનેક વાર કહી છે. આમ, નીલ-ઉત્પલત્વનો સમાનપરિણામ હોવાથી, તેઓનાં આશ્રયભૂત સત્ત્વપરિણામનો પણ કથંચિત્ અભેદ છે... (કારણ કે વિશેષણનો સર્વથા ભેદ ન હોવામાં વિશેષ્યનો સર્વથા ભેદ થાય નહીં...) એટલે નીલ ઉત્પલ શબ્દની કથંચિત્ એકાધારતા પણ સંગત જ છે... સારઃ તેથી જો એકાનેકસ્વભાવી દ્રવ્ય માનશો, તો જ સમાનાધિકરણતાદિ નિર્દોષપણે સાબિત થાય, અન્યથા નહીં... એટલે શબ્દની પ્રવૃત્તિ, એકાનેકસ્વભાવી વસ્તુ વિશે જ સમુચિત છે... - અપોહપક્ષે નિર્દોષતાનો નિરાસ - (૧૦૭) તમે જે કહ્યું હતું કે - “શબ્દને અપોહવિષયક માનવામાં એકે દોષ આવતો નથી, કારણ કે એક જ ધર્મીનો, વિકલ્પબુદ્ધિમાં બે રીતના વ્યવચ્છેદ પૂર્વક પ્રતિભાસ થાય છે... વગેરે” - તે કથન પણ અસાર છે, કારણ કે “શબ્દના વિષય તરીકે સ્વીકૃત વિકલ્પબુદ્ધિપ્રતિભાસનું તો કોઈ જ આલંબન (=વિષય) ન હોવાથી, પરમાર્થથી તો તે અસત્ જ છે, તો તેમાં ભિન્નનિમિત્તો - સમાનાધિકરણતાદિ શી રીતે ઘટે ?” – આ કથનથી, તમારી ઉપરોક્ત વાતનો ઉત્તર અમે આપી જ ૨. પ્રેક્ષ્યતાં ૭રૂપ-૭રૂદ્દત પૂછે ૭રૂ૨તાં ૨. રૂ. “ તમસ' રૂતિ -પ8: ૪. ૨. ૭રૂપે प्रेक्ष्यतां ७३५-७३६तमे पृष्ठे। For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता बुद्धिरिष्यते, ततस्तत्रापि 'नीलशब्दप्रयोगाद् बुद्धिप्रतिभासी धर्मी अनीलव्यावृत्तरूप एव प्रतिभासतें', इत्यप्युच्यमानं सविषयत्वेन घटते, तद्भावे च तद्बुद्धिवदर्थतथाभावेऽप्यदोष एव, तच्चित्रताऽभावे त्वनुत्तरविज्ञान इव निबन्धनाभावेन तत्कल्पनाऽभाव एवेति । આવ્યાછા = त्तरत्वादिति । इहैव निष्यन्दमाह तथाहीत्यादिना । तथाहीत्युपप्रदर्शने । अदः - एतत् तंत्र-उक्ते ऐदम्पर्यम् । यदि तथा-प्रतिभासरूपेण एकानेकस्वभावा भावत एव परमार्थत एव चित्रा बुद्धिरिष्यते, ततः तत्रापि-बुद्धौ नीलशब्दप्रयोगाद् बुद्धिप्रतिभासी धर्मी अनीलव्यावृत्तरूप एव प्रतिभासत इत्यप्युच्यमानं सविषयत्वेन घटते, तद्भावे च चित्रबुद्धिभावे च तद्बुद्धिवदिति निदर्शनं अर्थतथाभावेऽपि - अर्थचित्रतायामपि सत्याम् । किमित्याह - अदोष एव । तच्चित्रताऽभावे तु-बुद्धिचित्रताऽभावे पुनरनुत्तरविज्ञान इव तथागते निबन्धनाभावेन हेतुना * અનેકાંતરશ્મિ ७६२ -> દીધો છે... એટલે, શબ્દને અપોહવિષયક માનવામાં દોષોનો અવકાશ છે જ... બૌદ્ધની ઉપરોક્ત વાત ખોટી કેમ ? તે વાતનું રહસ્ય બતાવવા ગ્રંથકારશ્રી કહે છે - * અપોહરૂપ વિકલ્પબુદ્ધિ વિશે વિકલ્પજાળ હે બૌદ્ધો ! તમે અપોહરૂપ વિકલ્પબુદ્ધિને કેવી માનો છો, (૧) ચિત્રરૂપ, કે (૨) અચિત્ર રૂપ ? (૧) તમારા મતે એક જ ધર્મીનો બે વ્યવચ્છેદરૂપે (=(ક) અનીલવ્યવચ્છેદરૂપે, અને (ખ) અનુત્પલવ્યવચ્છેદરૂપે=અનેકરૂપે) પ્રતિભાસ થાય છે. હવે આ પ્રતિભાસને અનુસારે, વાસ્તવિક રીતે તો બુદ્ધિમાં અનેકસ્વભાવ જ ભાસતો હોવાથી, જો બુદ્ધિને તમે પરમાર્થથી ચિત્રરૂપ (=અનેકસ્વભાવી) માનશો, તો જ તમે જે કહો છો કે – “નીલશબ્દથી, બુદ્ધિમાં ભાસતો ધર્મી અનીલવ્યાવૃત્તરૂપે જ પ્રતિભાસે છે, અનુત્પલવ્યાવૃત્તરૂપે નહીં... વગેરે” – તે બધું કથન સવિષયકપણે સિદ્ધ થશે, અર્થાત્ વાસ્તવિકરૂપે સાબિત થશે... (કારણ કે પ્રતિભાસિત થતો એક જ ધર્મી અનેકસ્વભાવી છે, એટલે જુદા જુદા શબ્દોથી જુદા જુદા સ્વભાવે તે ધર્મીનો પ્રતિભાસ થવો અવિરુદ્ધ છે...) અને આ રીતે જો તમે બુદ્ધિને ચિત્ર-અનેકસ્વભાવી માનતા હો, તો તેની જેમ, અર્થ પણ ચિત્રઅનેકસ્વભાવી હોય – એમાં દોષ શું ? (એટલે પદાર્થને પણ ચિત્ર માનવામાં કોઈ દોષ નથી..) (૨) જો તે બુદ્ધિની ચિત્રતા ન માનો, તો તો તે બુદ્ધિમાં સમાનાધિકરણતાદિની કલ્પનાનો પણ અભાવ જ થશે ! કારણ કે જેમ બૌદ્ઘના અનુત્તરજ્ઞાનમાં, કોઈ જ કારણ ન હોવાથી – જુદા જુદા નિમિત્તો ન મળતાં – જુદા જુદા શબ્દની પ્રવૃત્તિ થતી નથી અને એટલે જ શબ્દની સમાનાધિકરણતાની ૬. સમીક્ષ્યતાં છરૂદ્દતમ પૃષ્ઠ । ૨. ‘તદર્થ’ કૃતિ ૫-પાઇ: I રૂ. ‘તત્રાÈ' (?) કૃતિ ૧-પાટ: I ४. 'प्रयोगाद् बुद्धिरिष्यते ततः तत्रापि बुद्धौ नीलशब्दप्रयोगाद् बुद्धि०' इति क-पाठः । . ‘રૂપિ-વમળમ્યુ(?)માનં' કૃતિ ૩-પા:, ‘રૂત્યુષ્યમાનું' રૂતિ પૂર્વમુદ્રિતપાન: । For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका | (ચતુર્થ: (१०८) एवं बाह्य एव विशेषणविशेष्यभावोपपत्तिरपि भावनीया । तथाहि-उत्पलं किं नीलमिति ? अत्राह-उत्पलत्वस्य विशेषपरिणामत्वान्नीलत्वस्यापि तत्त्वादेव कथं विशेषणविशेष्यभाव इति ? उच्यते-उत्पलत्वस्य कथञ्चित् सत्त्वादिसमानपरिणामा ખે વ્યા છે . तत्कल्पनाऽभाव एव-सामानाधिकरण्यकल्पनाऽभाव एव इति । एवं बाह्य एव वस्तुनि विशेषणविशेष्यभावोपपत्तिरपि योजनीया, चित्रनिबन्धनत्वादस्य । तथाहि-उत्पलं किं नीलमिति ? अत्राह परः-उत्पलत्वस्य विशेषपरिणामत्वान्नीलत्वस्यापि तत्त्वादेव-विशेषपरिणामत्वादेव कथं विशेषणविशेष्यभाव इति ? एतदाशङ्क्याह-उच्यते । उत्पलत्वस्य - અનેકાંતરશ્મિ જ કલ્પના પણ થતી નથી, તેમ અધિકૃત વિકલ્પબુદ્ધિ પણ તમે નિરંશ=અચિત્રરૂપ કહો છો અને એટલે તો તેમાં પણ – જુદા જુદા શબ્દનું નિમિત્ત ન મળવાથી – જુદા જુદા શબ્દોની પ્રવૃત્તિ ન થતાં, શબ્દસમાનાધિકરણતાનો અભાવ થશે ! સારઃ તેથી તમારે પણ બુદ્ધિની ચિત્રતા તો માનવી જ પડશે અને એટલે તો તેની જેમ અર્થની ચિત્રતા હોવામાં પણ કોઈ દોષ નથી. ફલતઃ આવા ચિત્ર પદાર્થમાં જ સમાનાધિકરણતા ઘટાવવી જોઈએ... ચિત્રવતુમતે વિશેષ્ય-વિશેષણભાવની પણ સંગતિ : (૧૦૮) બાહ્ય પદાર્થ ચિત્ર-એકાનેકસ્વભાવી હોવાથી, તેમાં વિશેષ્ય-વિશેષણભાવ પણ સંગત જ છે, કારણ કે “ઉત્પલ કેવું ?” તો કે “નીલ” - અહીં ઉત્પલ જો એકાંત એકસ્વભાવી હોત, તો ઉત્પલની સાથે સાથે તેની નીલરૂપતા પણ જણાઈ જ જાત, એટલે ‘ઉત્પલ કેવું?' - એવી આકાંક્ષા જ ન રહેત... પણ વસ્તુ અનેકસ્વભાવી હોવાથી, તેનો ઉત્પલરૂપે બોધ થવા છતાં પણ હજી નીલરૂપે બોધ થયો નથી અને એટલે જ આકાંક્ષા ઊભી રહે છે કે – “તે ઉત્પલ કેવું?' - ત્યારે વક્તા કહે કે – “નીલતો તે વ્યક્તિને રક્તાદિ ઉત્પલોનો વ્યવચ્છેદ થઈ નીલોત્પલનો જ બોધ થાય છે... અહીં ઉત્પલ તે વ્યવચ્છેદ્ય હોવાથી વિશેષ્ય બનશે અને નીલ તે વ્યવચ્છેદક હોવાથી વિશેષણ બનશે... આમ બંનેની વિશેષ્ય-વિશેષણતા પણ સંગત જ છે.. પૂર્વપક્ષ : પણ ઉત્પલત્વ તો વિશેષ પરિણામરૂપ છે અને નીલ પણ વિશેષ પરિણામરૂપ છે, તો પછી તે બે વચ્ચે વિશેષ્ય-વિશેષણભાવ શી રીતે સંગત થાય ? (આશય એ કે, કોઈ એક સમાનપરિણામરૂપ હોય અને તેમાં બીજો વિશેષ પરિણામરૂપ હોય, તો તો વિશેષ્ય-વિશેષણભાવ ઘટી શકે... પણ અહીં તો બંને વિશેષ પરિણામરૂપ છે...) _ _ * બૌદ્ધો અનુત્તરવિજ્ઞાનને નિર્વિકલ્પ-નિરંશ-અચિત્રરૂપ માને છે. એટલે તે નિરંશ હોઈ - તેમાં જુદા જુદા શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત ન હોવાથી – શબ્દસંશ્લેષ હોતો નથી... For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता पृथग्भावात् तत्सामर्थ्यतः कथञ्चिद् विशेष्यत्वोपपत्तेः तथा शब्दस्वभावत्वाच्च अकल्पितशब्दार्थनीत्या कथञ्चित् तदभिधानादित्यलं प्रसङ्गेन ॥ આવ્યાબા कथञ्चित्- केनचित् प्रकारेण सत्त्वादिसमानपरिणामा पृथग्भावात् कारणात् तत्सामर्थ्यतःसत्त्वादिसमानपरिणामसामर्थ्यतः कथञ्चिद् विशेष्य-त्वोपपत्तेः । तथा शब्दस्वभावत्वाच्च कारणात् । किमित्याह-अकल्पितशब्दार्थनीत्या - शब्दयुक्तिनीत्या कथञ्चित् तदभिर्धानात्सत्त्वादिसमानपरिणामाभिधानाद् विशेषणविशेष्य-भाव इत्यलं प्रसङ्गेन, दिक्प्रदर्शनमात्रफलत्वात् પ્રારમ્ભય ७६४ * અનેકાંતરશ્મિ * સ્યાદ્વાદી : જુઓ ભાઈ, ઉત્પલત્વ તે વિશેષપરિણામરૂપ જ નથી, પણ સમાનપરિણામની સાથે કથંચિદ્ અભેદ હોવાથી, તે કથંચિત્ સત્ત્વાદિસમાનપરિણામરૂપ પણ છે અને એ સમાનપરિણામના સામર્થ્યથી ઉત્પલત્વમાં વિશેષ્યતા પણ સંગત જ છે... – બીજી વાત, વાસ્તવિક શબ્દાર્થની વ્યવસ્થાએ, ખરેખર તો ઉત્પલાદિ શબ્દથી કથંચિત્ સત્ત્વરૂપ સમાનપરિણામનું જ કથન થાય છે, કારણ કે ઉત્પલાદિ શબ્દનો તેવો (=કથંચિત્ સત્ત્વરૂપ સમાનપરિણામને કહેવાનો) સ્વભાવ જ છે... એટલે અહીં ઉત્પલશબ્દથી ઉત્પલત્વાભિન્ન સત્ત્વરૂપ સમાનપરિણામનું જ કથન થાય છે અને તે સમાનપરિણામ વિશે જ, નીલત્વ તે ઇતરનો (=રક્તાદિ ઉત્પલનો) વ્યવચ્છેદક છે... આમ (ઉત્પલત્વાભિન્ન) સત્ત્વાદિ સમાનપરિણામ તે વિશેષ્ય અને નીલત્વરૂપ વિશેષપરિણામ તે વિશેષણ - આ રીતે નીલ-ઉત્પલનો વિશેષ્ય-વિશેષણભાવ પણ સંગત જ છે. હવે આ પ્રસંગથી સર્યું, કારણ કે આ પ્રારંભ માત્ર દિશાસૂચન કરવા પૂરતો જ છે... નિષ્કર્ષ : : આ રીતે વસ્તુ વિશે જ સમાનાધિકરણતાદિ ઘટવાથી, વસ્તુને જ શબ્દવાચ્ય માનવી જોઈએ... એટલે વસ્તુ અભિલાષ્યરૂપ જ સિદ્ધ થશે, અનભિલાષ્યરૂપ નહીં... * બૌદ્ધની આ વાતના ખંડન અંગે મીમાંસાશ્લોકવાર્તિકમાં કહ્યું છે કે - (પ્રત્યક્ષસૂત્ર - શ્લો૦ ૧૯૩-૧૯૯) गवाश्वशुक्लशब्दादेर्वाच्यरूपाऽनपेक्षणे । वाचकत्वव्यवस्थानं कथं जातिगुणादिषु ॥ वृक्षप्लक्षादिशब्दानां तुल्ये भेदे घटादिभिः । विशेषणविशेष्यत्वं कथमर्थाऽनपेक्षया ॥ सामानाधिकरण्यं च न स्याद्वाचकबुद्धिवत् । एकत्र चोपसंहारो न बुद्ध्योर्निर्विकल्पके ॥ वस्तुमात्रे स चेदेवं सर्वेषामेकवाच्यता । भवद्गवादिशब्दानां सर्वैर्वस्तु हि गम्यते ॥ न चाऽसाधारणे भेदे नीलोत्पलमितीष्यते । न हि शब्दप्रवृत्तिः स्यादन्यत्राऽन्यत्र चेष्यते ॥ न च नीलोत्पलं नाम वस्त्वेकं किञ्चिदिष्यते । शब्दार्थयोर्यतो भेदो गम्यतेऽवयवाऽनुगः ॥ शब्दद्वयस्य चाऽध्यासः पर्यायेष्वपि दृश्यते । एकाधिकरणास्तेन स्युस्ते नीलोत्पलादिवत् ॥ * અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ, વસ્તુની એકાંત અનભિલાપ્યતાનું નિરાકરણ કર્યું... હવે વસ્તુની એકાંત અભિલાપ્યતાનું નિરાકરણ કરે છે... પછી છેલ્લે કથંચિદ્ અભિલાપ્યતા - અનભિલાપ્યતાની સિદ્ધિ કરશે... ૨. ‘ધાનાત્ સર્વાભિધાનાત્ સર્વાવિસમાનપરિ॰' કૃતિ ૩-પાન: । For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ७६५ < ( ચતુર્થ: (१०९) एवमेकान्ताभिलाप्यमनुपपन्नमेव, तद्भावे शब्दार्थयोस्तादात्म्यापत्तेः । आह-न ह्यभ्युपगमा एव बाधायै भवन्ति, शब्दार्थयोर्हि तादात्म्यमिष्यत एव तत एव तत्प्रतीतेः, वृक्षत्वशिंशपात्ववत्, वृक्षत्वप्रतिपत्तिनान्तरीयका शिंशपात्वप्रतिपत्तिरि अनेकान्तजयपताका * બાળા * एवं तावदेकान्तानभिलाप्यं वस्तु न घटते इत्यभिधय एकान्ताभिलाप्यतामस्य निराकुर्वन्नाह-एवं-यथाऽनभिलाप्यं सामान्येन तथा एकान्ताभिलाप्यमप्यनुपपन्नमेव । कुत इत्याहतद्भावे-एकान्ताभिलाप्यभावे । किमित्याह - शब्दार्थयोस्तादात्म्यापत्तेः । आह पर:-न ह्यभ्युपगमा एव बाधायै भवन्ति । एतदेव स्पष्टयति-शब्दार्थयोः यस्मात् तादात्म्यमिष्यत વ । ત ત્યાહ-તત ધ્રુવ-શાત્ સાશાત્ તત્પ્રતીતે:-અર્થપ્રતીતેઃ । નિવર્શનમાહवृक्षत्वशिंशपात्ववत् । ऐतद्भावनायैवाह - वृक्षत्वप्रतिपत्तिनान्तरीयका शिंशपात्वप्रति * અનેકાંતરશ્મિ . (આ પ્રમાણે એકાંતે અનભિલાપ્યરૂપ વસ્તુ ન ઘટે, એવું કહીને, હવે ગ્રંથકારશ્રી વસ્તુની એકાંતે અભિલાપ્યતાનું નિરાકરણ કરવા, આગળનો ગ્રંથ કહે છે -) * વસ્તુને એકાંતે અભિલાષ્યરૂપ માનવામાં દોષપરંપરા (૧૦૯) જેમ એકાંતે અનભિલાષ્યરૂપ વસ્તુ અસંગત છે, તેમ એકાંતે અભિલાષ્યરૂપ વસ્તુ પણ અસંગત છે, કારણ કે વસ્તુને એકાંતે અભિલાષ્યરૂપ માનવામાં તો, શબ્દ-અર્થના તાદાત્મ્યની આપત્તિ આવે ! (કારણ કે તે વસ્તુ સર્વાંશે શબ્દવાચ્ય ત્યારે જ બને કે જ્યારે શબ્દ-અર્થનું તાદાત્મ્ય હોય...) (હવે એકાંતવાદી, વસ્તુને એકાંત અભિલાષ્યરૂપ સાબિત કરવા, પોતાનો વિસ્તૃત પૂર્વપક્ષ ૨જુ કરે છે -) * એકાંત અભિલાપ્યતાવાદીનો વિસ્તૃત પૂર્વપક્ષ એકાંતવાદી : અરે જૈનો ! દરેક અભ્યુગમો (=માન્યતાનો સ્વીકાર) જ બાધા માટે થાય એવું જરૂરી નથી... અર્થાત્ તમે અમારી પાસે જ અલ્યુપગમ કરાવો છો કે - “એકાંત અભિલાષ્યરૂપ માનવામાં શબ્દ-અર્થનું તાદાત્મ્ય માનવું પડશે” – તે અભ્યપગમ અમને બાધાકારક નથી, શબ્દઅર્થનું તાદાત્મ્ય તો અમને ઇષ્ટ જ છે... આશય ઃ જે અશ્યુગમ-સ્વીકૃત છે, તે બાધ ન આપી શકે. તમે બાધ આપ્યો કે - શબ્દ-અર્થનું તાદાત્મ્ય થશે, તે તો અમે માનીએ જ છીએ તેથી આપત્તિ નથી... (એટલે વસ્તુને અભિલાષ્યરૂપ માનવામાં અમને કોઈ ક્ષતિ નથી...) પ્રશ્ન : પણ શબ્દ-અર્થનું તાદાત્મ્ય તો શી રીતે મનાય ? ઉત્તર : જુઓ ભાઈ ! વૃક્ષત્વ-શિંશપાત્વની જેમ, શબ્દથી અર્થની પ્રતીતિ થાય છે, એટલે જ શબ્દ-અર્થનું તાદાત્મ્ય માનવું ઉચિત છે... ૬. પૂર્વમુદ્રિત ‘અભિધીય' કૃતિ પા:, અત્ર તુ D-પ્રતપાđ: I ૨. ‘તદ્ધાવનાયાદ’ કૃતિ -પાન: । For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७६६ -~> त्यनयोस्तादात्म्यम् । (११०) एवं शब्दप्रतिपत्तिनान्तरीयकैव अर्थप्रतिपत्तिरित्यनयोरपीदं न्याय्यम्, शब्दानुविद्धश्चाखिलोऽर्थावबोध इत्यनुभवः प्राणभृताम्, तदभावे बोधानुपपत्तेरिति । (१११) आह च शब्दार्थतत्त्ववित् "वाग्रूपता चेदुत्क्रामेदवबोधस्य शाश्वती । न प्रकाशः प्रकाशेत सा हि प्रत्यवमर्शिनी ॥ - વ્યાડ્યા . पत्तिरिति कृत्वा अनयोः-वृक्षत्व-शिंशपात्वयोः । किमित्याह-तादात्म्यम् । एवं शब्दप्रतिपत्तिनान्तरीयकैव विकल्पज्ञानेन अर्थप्रतिपत्तिरित्यनयोरपि-शब्दार्थयोरिदं-तादात्म्यं न्याय्यम् । एतत्स्पष्टनायैवाह-शब्दानुविद्धश्चाखिलोऽर्थावबोध इति-एवमनुभवः प्राणभृतां सर्वेषामेव, तदभावे-शब्दाभावे बोधानुपपत्तेरिति । आह च शब्दार्थतत्त्ववित्-भर्तृहरिः-वाग्रूपता चेदुत्क्रामेत्-यायात् अवबोधस्य । किंविशिष्टा ? शाश्वती-नित्या। किं स्यादित्याह-न प्रकाशः અનેકાંતરશ્મિ છે ભાવ એ કે, શિશપાત્વની (=સીસમપણાની) પ્રતિપત્તિ વૃક્ષ–પ્રતિપત્તિને અવિનાભાવી હોવાથી, જેમ વૃક્ષત્વ-શિંશપાત્વનો અભેદ =તાદાભ્ય) છે... (વસ્તુનો જો વૃક્ષરૂપે બોધ થાય, તો જ તેનો સિસમરૂપે બોધ થાય. એટલે શિંશપાત્વનો બોધ વૃક્ષત્વબોધને અવિનાભાવી છે અને એટલે જ વૃક્ષત્વ-શિશપાત્વનું તાદાભ્ય છે...) (૧૧૦) તેમ પહેલા શબ્દનો બોધ થાય, ત્યાર પછી જ વિકલ્પ વડે અર્થનો બોધ થાય - આમ અર્થની પ્રતિપત્તિ શબ્દપ્રતિપત્તિને અવિનાભાવી છે અને એટલે જ શબ્દ-અર્થનું તાદાભ્ય છે... અહીં અનુમાનપ્રયોગ આવો થશે – “શબ્દાર્થો પછાત્મ, રૂતરપ્રતિપત્તે તત્વતિપત્તિનાન્તરીયત્વત્, વૃક્ષત્વ-શિશપાત્વવત્ !એટલે શબ્દ-અર્થનું તાદાભ્ય ન્યાયસંગત જ છે. આ જ વાતને ( શબ્દ-અર્થના તાદાભ્યને) સ્પષ્ટ કરવા બીજી યુક્તિ આપે છે – દરેક પ્રાણીઓને, શબ્દથી અનુવિદ્ધ (=સંયુક્ત) જ અખિલ (=બધા) પદાર્થનો બોધ થાય છે, બાકી શબ્દ વિના પદાર્થનો બોધ બિલકુલ સંગત નથી... (આશય એ કે, બધા જ પ્રમાતાઓને પદાર્થનો બોધ શબ્દસંસૃષ્ટરૂપે જ થાય છે, શબ્દરહિતરૂપે નહીં... પણ આવું શા માટે? જો શબ્દ-અર્થનું તાદાભ્ય ન હોય, તો શબ્દ વિના પણ અર્થબોધ થવો જોઈએ ને ! પણ તેવું ન થવાથી જ સિદ્ધ થાય છે કે, શબ્દ-અર્થનું તાદાભ્ય વાસ્તવિક છે.) પ્રશ્ન : પણ દરેક પદાર્થનો બોધ શું શબ્દસંસૃષ્ટરૂપે જ થાય છે ? (૧૧૧) ઉત્તરઃ હા... આ વિષયમાં શબ્દાર્થના તત્ત્વને જાણનાર ભતૃહરિએ પણ કહ્યું છે કે – “(૧) અવબોધન-વિજ્ઞાનની, જો શાશ્વત ( નિત્ય) એવી વાણીરૂપતા (=શબ્દરૂપતા) નીકળી ૨. ‘તાલામતે વિ તત્વતીત: વૃક્ષત્વમેવ' રૂતિ -પઢિ: ૨. ‘શ્ચાવિનાથ' રૂતિ -પઢિ: રૂ. અનુકુY I For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ७६७ अनेकान्तजयपताका (વાર્થ: न सोऽस्ति प्रत्ययो लोके यः शब्दानुगमादृते । अनुविद्धमिव ज्ञानं सर्वं शब्देन जायते ॥" इत्यादि । (११२) न चालोचनाज्ञानमपि शब्दाननुविद्धम्, तथाऽननुभवेऽपि सुप्तादिबोधवत् એ જ વ્યરહ્યા . प्रकाशेत, न ज्ञानं तिष्ठेदित्यर्थः । न चालोचनाज्ञानमप्यनयाऽननुविद्धमित्याह-सा हि प्रत्यवमशिनी । न चासत्या एव प्रत्यवमर्शास्तथा न सोऽस्ति प्रत्ययः-अवबोधो लोके यः शब्दानुगमादृते-शब्दानुगमं विना अनुविद्धमिव ज्ञानं सर्वं शब्देन जायत इति प्रतिपत्तिगोचरतां नीयते । तत्त्वतस्तु तच्छब्दात्मकमेव इत्यादि अन्यदपि गृह्यते । इहैवाशङ्कान्तरापोहायाह-न चालोचनाज्ञानमपि-निर्विकल्पकत्वाभिमतं शब्दाननुविद्धम्, किन्त्वनुविद्धमेव । तथाऽननु » અનેકાંતરશ્મિ .... જાય (અર્થાત્ બોધમાં જો શબ્દાનુધ ન હોય) તો તો તે જ્ઞાન રહી શકે જ નહીં.. ખરેખર તો આ વાણીરૂપતા (=શબ્દરૂપતા) જ પ્રત્યવમર્શ ( પરામર્શ - ગંભીર ચિંતન) કૅરનારી છે.. (હવે જ્ઞાનમાં જો શબ્દરૂપતા ન હોય, તો તે જ્ઞાન વસ્તુનો પ્રત્યવમર્શ જ ન કરી શકે, તો પછી તેને જ્ઞાન શી રીતે કહેવાય? હવે જ્ઞાનમાં થતાં પ્રત્યવમાઁ અસત્ય પણ નથી... તો જેના કારણે તે પ્રત્યવશ થાય છે, તે વાણીરૂપતાને ( શબ્દરૂપતાને) જ્ઞાનમાં માનવી જ રહી...) (વાક્યપદીય) કા૦ ૧/૧૨૫) (૨) લોકમાં તેવો કોઈ પ્રત્યય (=જ્ઞાન) નથી, કે જે શબ્દાનુગત (=શબ્દપ્રયોગ) વિનાનો હોય... બધું જ જ્ઞાન શબ્દથી અનુવિદ્ધરૂપે જ થાય છે... (ભાવાર્થઃ જાણે કે શબ્દાનુવિદ્ધ હોય તેમ બધું જ્ઞાન શબ્દથી થાય છે... અર્થાત્ શબ્દ વડે જ જ્ઞાન પ્રતિપત્તિનો વિષય બનાવાય છે (એટલે કે જ્ઞાન થયું' એવી પ્રતિપત્તિ શબ્દથી જ થાય છે, બાકી ખરેખર તો તે શબ્દાનુવિદ્ધ નથી, પણ શબ્દાત્મક જ છે...) ઇત્યાદિ (વાક્યપદીય) કાળ ૧/૧૨૪) આમ, શબ્દસંસૃષ્ટરૂપે જ પદાર્થનો બોધ થતો હોવાથી, માનવું જ રહ્યું કે પદાર્થ શબ્દાત્મક જ છે... (નહીંતર તો તેનો બોધ શબ્દસંસૃષ્ટરૂપે જ કેમ થાય ?) ને નિર્વિકલ્પજ્ઞાનમાં પણ શદાનવેધ - (૧૧૨) પૂર્વપક્ષ : પણ નિર્વિકલ્પમાં ક્યાં શબ્દાનુવેધ છે? (તો દરેક બોધ શબ્દાનુવિદ્ધ જ હોય, એવું તમે શી રીતે કહી શકો?) * આ કથનથી ભર્તુહરિ એ વાત જણાવે છે કે, આલોચનાજ્ઞાન (=નિર્વિકલ્પજ્ઞાન) પણ ખરેખર તો શબ્દથી અનુવિદ્ધ જ છે, બાકી શબ્દાનુવેધ વિના તો તેનાથી પણ પ્રત્યવમર્શ અસંભવિત છે. (કારણ કે પ્રત્યવમર્શ કરનારી ખરેખર તો વાણીરૂપતા જ છે...) * અહીં આદિશબ્દથી એવા બીજા પણ શ્લોકો લેવા... રૂ. ‘નયતે' રૂતિ ટુ-પાઠ:I ૪. પૂર્વમુદ્રિત તુ તત્ત્વવસ્તુ' . મનુBY | ૨. “વાતો વનશાન' ત ટુ-પાઠ: ફૂટ્યશુદ્ધપાઠ: I ૬. ‘દૈવ શÇlo' રૂતિ ટુ-પાટ: | For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता ७६८ -or> तत्सूक्ष्मभावोपपत्तेः, ऊर्ध्वं तत्स्थूरभावात् । न चासावहेतुकः, सदा तद्भावादिप्रसङ्गादिति । બાબા भवेऽपि-स्पष्टतयाऽननुभवेऽपि सति सुँप्तादिबोधवदिति निदर्शनम्, नायमपि स्पष्टतया अनुभूयत इति सिद्धमेतत् । तत्सूक्ष्मभावोपपत्तेः-शब्दसूक्ष्मभावोपपत्तेरुपपत्तिश्च ऊर्ध्वं तत्स्थूरर्भावात् तस्य-शब्दस्य स्थूरभावात् तस्मात् सुप्तादिबोधवदिति निदर्शनेऽपि तत्स्थूरभावः सिद्ध एव । न चासौ-उभयत्र तत्स्थूरभावोऽहेतुकः । कुत इत्याह- सदा तद्भावादिप्रसङ्गात् तयोः शब्द* અનેકાંતરશ્મિ .. એકાંતવાદી ઃ અરે ભાઈ ! નિર્વિકલ્પજ્ઞાનમાં=આલોચનાજ્ઞાનમાં પણ શબ્દનો અનુવેધ છે જ... પૂર્વપક્ષ ઃ તો તેમાં શબ્દનો અનુભવ કેમ થતો નથી ? (શબ્દાનુવિદ્ધ જ્ઞાનમાં તો શબ્દનો અનુભવ થવો જોઈએ ને ?) : એકાંતવાદી ઃ તેનો અનુભવ ભલે ન થાય, તો પણ જ્ઞાનમાં સૂક્ષ્મરૂપે તો શબ્દનું અસ્તિત્વ સંગત જ છે... આ વાતને એક દષ્ટાંતથી સમજીએ - (૧) સૂતેલી વ્યક્તિને, (૨) ઉન્મત્તાદિ વ્યક્તિને થતો બોધ અને તે બોધની સાથે જોડાયેલ વ્યાપાર, યદ્યપિ સ્પષ્ટરૂપે - અનુભવાતો નથી, તો પણ તે બોધનું સૂક્ષ્મરૂપે તો અસ્તિત્વ મનાય જ છે. તેમ નિર્વિકલ્પજ્ઞાનમાં અનુભવ ન થવા છતાં પણ, સૂક્ષ્મ શબ્દનું અસ્તિત્વ કેમ ન મનાય ? (ત્યાં પણ સૂક્ષ્મ શબ્દ માનવો જ રહ્યો...) પ્રશ્ન : પણ સુપ્ત - ઉન્મત્તાદિ વ્યક્તિમાં સૂક્ષ્મ પણ બોધ છે જ, એવું શી રીતે જણાય ? ઉત્તર ઃ કારણ કે તે જ વ્યક્તિને આગળ સ્થૂળરૂપે બોધ થાય છે.. પ્રસ્તુતમાં નિર્વિકલ્પજ્ઞાનવાળા વ્યક્તિને આગળ સ્થૂળરૂપે શબ્દનો અનુભવ થાય છે... હવે આ સ્થૂલબોધ/સ્થૂલશબ્દ નિર્હેતુક (=હેતુરહિત) તો ન માની શકાય... પ્રશ્ન ઃ તેઓને નિર્હતુક માનીએ તો ? ઉત્તર ઃ તો તો તેઓનો (૧) આકાશની જેમ કાં’તો સર્વદા ભાવ માનવો પડે, અથવા તો (૨) ખપુષ્પની જેમ સર્વદા અભાવ માનવો પડે... હવે જો તેઓને સહેતુક માનો, તો તે સ્થૂળબોધના હેતુ તરીકે સુપ્તાદિમાં સૂક્ષ્મબોધ પણ માનવો જ રહ્યો... એ જ રીતે સ્થૂલશબ્દના હેતુ તરીકે નિર્વિકલ્પજ્ઞાનમાં સૂક્ષ્મશબ્દ પણ માનવો જ રહ્યો... * વિવરામ્ *. 13. સુક્ષ્માવિવોધિિત । સુપ્તસ્ય સતો યો ોધોડનાત્મપ: | ‘આવિ’શાવુન્મત્તવિવોધપ્રદ: | ततः सुप्तादिबोधे यो बोधो बोधप्रतिबद्ध एव व्यापारस्तद्वत् । यथाहि सुप्तादिज्ञानेषु सूक्ष्मो बोधः, एवमालोचनज्ञानेऽपि सूक्ष्मः शब्द इति ।। રૈ. ‘ભાવાદ્વિતિ તસ્ય' કૃતિ ૩-પાટ: । ૨. ‘સુજ્ઞાતિવોધાવોધિિત' કૃતિ ૩-પાન: । રૂ. ‘સમયત્ર સ્થૂર૦' કૃતિ ૩-પાđ: I For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ७६९ अनेकान्तजयपताका (चतुर्थः (११३) न चैवमालोकाद्यनुविद्धोऽवबोध इति तदङ्गत्वेऽपि नार्थतादात्म्यमस्य । न च न तदभावेऽपि स्पर्शनेनार्थग्रहः, तथाप्रतीतेः । न चैवं शब्दाननुविद्धेन बोधेन तद्ग्रहः तत एव हेतोरिति शब्दार्थयोस्तादात्म्यसिद्धिः, नीलादेरिव तज्ज्ञाने शब्दप्रतिभासनात् । ..................... व्याख्या ..................................... बोधयोः स्थूरयोर्भावादिप्रसङ्गादिति । इहैवाक्षेपान्तरपरिहारायाह-न चैवमित्यादि । न चैवंयथा शब्देन तथा आलोकादिभिरपि । 'आदि'शब्दादिन्द्रियादिग्रहः । अनुविद्धः-व्याप्तोऽवबोध इति कृत्वा तदङ्गत्वेऽपि-बोधाङ्गत्वेऽप्यालोकादेर्नार्थतादात्म्यमस्य आलोकादेरेव, शब्दस्य त्वर्थतादात्म्यं तद्बोधानुवेधादिति भावः । इहैवोपचयमाह-न चेत्यादि । न च न तदभावेऽपिआलोकाद्यभावेऽपि स्पर्शनेन्द्रियेण अर्थग्रहः, किन्तु तद्ग्रह एव । कुत इत्याह-तथाप्रतीते:आलोकाद्यभावेऽपि स्पर्शनेनार्थग्रहप्रतीतेः । न चैवं-यथा लोकाननुविद्धन तथा शब्दाननुविद्धेन केवलेन बोधेन तद्ग्रहः-अर्थग्रहः । कुत इत्याह-तत एव हेतोः, तथाप्रतीतेरित्यर्थः । इति ................ मनेतिरश्मि ...... એટલે નિર્વિકલ્પજ્ઞાનમાં પણ શબ્દનો અનુવેધ વાસ્તવિક જણાય છે... - શબદ–અર્થના તાદાભ્ય અંગે અન્યદોષોનું નિરાકરણ * [, (૧૧૩) પૂર્વપક્ષ પદાર્થનો બોધ શબ્દાનુવિદ્ધ હોવાથી, જો શબ્દ-અર્થનું તાદાત્મ મનાતું હોય, તો પદાર્થનો બોધ તો આલોકાનુવિદ્ધ પણ છે, કારણ કે આલોક હોય તો જ પદાર્થનો બોધ થાય છે, તે સિવાય અંધારામાં નહીં... એટલે તો આલોક-અર્થનું પણ તાદાત્મ કેમ ન મનાય? યુક્તિ તો ने 818 समान छे... એકાંતવાદી જુઓ; પદાર્થના બોધમાં આલોકાદિ કારણ છે, પણ તે આલોકાદિનું પદાર્થ સાથે તાદાભ્ય નથી, કારણ કે તેવું તાદાભ્ય ત્યારે જ મનાય કે જયારે પદાર્થનો બોધ આલોકથી અનુવિદ્ધરૂપે (=व्याप्त३५) ४ थतो होय... ५९ तेवुतो छ नही... પૂર્વપક્ષ પણ પદાર્થનો બોધ તો આલોકાનુવિદ્ધરૂપે જ થાય છે ને? એકાંતવાદી: ના, કારણ કે ઘણીવાર આલોક વિના પણ સ્પર્શ દ્વારા તો પદાર્થનો બોધ થાય જ छ... अंधारामा ५९ वाथी वस्तु ती डोय मेवी प्रतीति अनुभवसिद्ध छ... साम અર્થબોધમાં ક્યાંક આલોકાનુdધ પણ ન દેખાવાથી સિદ્ધ થાય છે કે આલોક-અર્થનું તાદાભ્ય નથી... જ્યારે અહીં તો શબ્દથી અનુવિદ્ધરૂપે જ અર્થબોધ થાય છે,અનનુવિદ્ધરૂપે નહીં, કારણ કે શબ્દથી અનનુવિદ્ધરૂપે અર્થબોધ થતો હોય એવી કદી પ્રતીતિ થતી નથી.. १. 'ऽपि आलोकादि(?) नार्थतादात्म्य०' इति क-पाठः । २. 'विद्धेने बोधिन तद्ग्रहः' इति चिन्तनीयः कपाठः। ३. 'शब्दस्य प्रति०' इति क-पाठः। ४. 'त्वर्थे तादा०' इति ङ-पाठः। ५. 'स्पर्शनेन इन्द्रियार्थः' इति कपाठः । For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ fધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता (११४) कथं तर्हि क्षुरिकाऽनलाऽचलादिशब्दोच्चारणे न वदनपाटन-दाह-पूरणादय इति ? उच्यते-तद्बोधभावे पाटनादिबोधाभाववत् तदवस्थाभेदहेतुत्वात् पाटनादीनाम्, (११५) बाह्यार्थपक्षेऽपि यत्नतः क्षुरिकादिमुखावेशतदभाववत् तदवस्थाभेदहेतुत्वमेव જ ચાલ્યા ...... ...... ... एवं शब्दार्थयोस्तादात्म्यसिद्धिः । भावनासर्वस्वमाह-नीलादेरिव तज्ज्ञाने शब्दप्रतिभासनात्, तदात्मकत्वमित्यर्थः । कथं तर्हि शब्दार्थयोः तादात्म्ये क्षुरिका-ऽनला-ऽचलादिશબ્દોચ્ચારો, ‘'િશબ્દાદુપ્રિ ., ન વનપટિન-વાદ-પૂરVTય તિ? “દ્રિ'शब्दात् क्लेदनादिग्रहः । एतदाशय पूर्वपक्षवाद्येवाह-उच्यते-तद्बोधभावे-क्षुरिकादिबोधभावे पाटनादिबोधाभाववदिति निदर्शनम् । तदवस्थाभेदहेतुत्वात् पाटनादीनां न पाटनादय इति विज्ञानवादिमते परिहारः । बाह्यार्थपक्षेऽपि यत्नतः क्षुरिकादिमुखावेशतदभाववदिति - અનેકાંતરશ્મિ ....... એટલે શબ્દ-અર્થનું તાદાસ્ય નિબંધ સિદ્ધ થાય છે... (બાકી તાદાભ્ય વિના પદાર્થનો દરેક બોધ શબ્દસંસૃષ્ટરૂપે જ કેમ?) ભાવના સર્વસ્વઃ (ઉપરોક્ત ભાવનાઓનો સાર :-) નીલજ્ઞાનમાં જેમ નલનો પ્રતિભાસ થાય છે, તેમ સાથે નીલશબ્દનો પણ પ્રતિભાસ થાય છે - આમ શબ્દસહિત જ અર્થનો પ્રતિભાસ ત્યારે થાય કે જ્યારે શબ્દ-અર્થનું તાદાભ્ય હોય... એટલે શબ્દ-અર્થનું તાદાભ્ય માનવું જ રહ્યું... * શબ્દ-અર્થના તાદાભ્ય અંગે વદનપાટનાદિ દોષનો નિરાસ - (૧૧૪) પૂર્વપક્ષ: જો શબ્દ-અર્થનું તાદાભ્ય હોય, તો યુરિકાશબ્દ અને યુરિકા એક થઈ જવાથી, સુરિકાશબ્દ પણ યુરિકાનું કાર્ય કરે અને તો ફ્યુરિકા બોલવાથી મોટું ફાટી જવું જોઈએ, તેમ અગ્નિ બોલવાથી જ મોટું સળગી જવું જોઈએ અચલ (કપર્વત) બોલવાથી જ મોટું પર્વતથી (પર્વતના પથરાઓથી) ભરાઈ જવું જોઈએ, ઉદક બોલવાથી જ મોટું ભીનું થઈ જવું જોઈએ...પણ એવું બધું કેમ થતું નથી? એકાંતવાદીઃ (જ જ્ઞાનાદ્વૈતવાદી છે, તે તો બાહ્ય અર્થને માનતો જ નથી, તેના મતે તો બોધ એ જ અર્થ છે. એટલે તે ઉત્તર એ આપે છે કે –(૧) યુરિકાશબ્દથી, યુરિકાનો બોધ થવા છતાં જેમ પાટનનો બોધ થતો નથી, પાટનનો બોધ “પાટન' શબ્દથી જ થાય છે. તેમ તેનાથી પાટન પણ થતું નથી, કારણ કે પાટન (ફાડવારૂપ કાર્ય) સુરિકાની અન્યાવસ્થાથી (મુખપ્રવેશાદિથી) જ થાય છે – માત્ર યુરિકાથી નહીં... (હવે “ક્ષુરિકા હોવા માત્રથી પાટન ન થાય' – એ વાત બાહ્ય પદાર્થને આશ્રયીને કહે છે ) (૧૧૫) (૨) બાહ્ય પદાર્થના પક્ષે પણ કે જો કોઈ કુશળ પુરુષ મંત્રાદિથી ફ્યુરિકાનું સામર્થ્ય ૨. “તદ્દાત્મઋત્વાદ્રિત્યર્થ:' રૂતિ પૂર્વમુદ્રિતપ4િ:, સત્ર તુ ટુ-પઢિ: ૨. “વધામાવતિ ' તિ -પાઠ: For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ७७१ अनेकान्तजयपताका (चतुर्थः पाटनादीनां तद्भावे न कश्चिदक्षतवदनः स्यादिति यथोक्तदोषाभावः ॥ (११६ ) एवं शब्दब्रह्मपरिवर्तमानं जगत् । कथं तर्हि परं ब्रह्म शब्दाविषयो यदाह ........... व्याख्या ............. निदर्शनम्, यत्नतः-यत्नेन क्षुरिकादेर्मुखावेशः आवेश:-प्रवेशस्तस्मिंस्तदभावः-पाटनाद्यभाव इति विग्रहः तद्वत् तदवस्थाभेदहेतुत्वमेव-क्षुरिकाद्यवस्थाभेदहेतुत्वमेव पाटनादीनां न क्षुरिकादिमात्रहेतुत्वं तद्भावे-तत्सत्तामात्रनिबन्धनत्वे पाटनादेः न कश्चिदक्षतवदनः स्यादिति भावनीयम्, इति-एवं यथोक्तदोषाभावः शब्दार्थयोस्तादात्म्येऽपि तद्विशेषनिबन्धनत्वात् पाटनादेरिति गर्भः ।। ___एवं शब्दब्रह्मपरिवर्तमानं जगदिति तत्त्वम् । कथं तर्हि परं ब्रह्म शब्दाविषयो गीयते, .... मनेतिरश्मि ..... ખંભિત કરી, તે ક્ષેરિકાને મોઢામાં નાંખે, અથવા ફ્યુરિકાને મંત્રથી ઉપહત કર્યા વિના જ મોઢાના આજુબાજુના ભાગોને અડાડ્યા વિના મોઢામાં નાંખે, તો તે વ્યક્તિનું મોટું ફાટતું નથી – આ દષ્ટાંતથી ५९॥ ४९॥य छ, दुरि हो। मात्राथी पाटन न थाय... सा२ : ७५रोऽत. (१) विशान, जने (२) मायार्थ जने ५२ सिद्ध थाय छ , क्षुरिने ॥२ જ પાટન નથી, યુરિકા-હસ્તનો તાદેશવ્યાપારાદિ અવસ્થાભેદને કારણે પાટન છે... પ્રશ્ન : જો યુરિકામાત્રને કારણે જ પાટન માનીએ તો ? ઉત્તરઃ તો તો કોઈ જ અક્ષતવદન નહીં રહે... ભાવ એ કે, જો સત્તામાત્રથી જ યુરિકા વદનચ્છેદ કરનારી હોત, તો તો તેવા વ્યાપાર વિના પણ, તે યુરિકા બધા પ્રાણીઓના મુખને છેદવામાં હોંશિયાર डोत... એટલે પાટન તે શુરિકામાત્રને કારણે નથી, પણ વિશિષ્ટ અવસ્થાને કારણે છે અને આવી अवस्थामो रिश०६न। य्या२९॥ quते नथी... मेटसे ४ त्यो पाटनाहियो ५९ नथी थतi... આમ શબ્દ-અર્થનું તાદાભ્ય માનવામાં પાટનાદિ દોષો પણ આવતા નથી. (११६) निष्ठर्ष : तेथी संपू[ ४ात. श मना परिवत (=५याय) ३५ छे, मेटले 3 तमाम પદાર્થોનો શબ્દ સાથે અભેદ હોવાથી, સંપૂર્ણ જગત શબ્દમય છે... ....... विवरणम् ..... 14 यत्नतः-यत्नेनेति । अयमत्राशय:-यदा कश्चित् कुशल: पुमान् मन्त्रादिना स्तम्भितसामर्थ्यां क्षुरिकां विधाय मुखे प्रावेशयति, एवमेव वा मुखपार्श्वप्रदेशानस्पृशन् प्रक्षिपति, तदा तस्य न भवत्येव वदनविदारणमिति ।। 15. न कश्चिदक्षतवदनः स्यादिति । यदि हि सत्तामात्रेणैव क्षुरिका वदनच्छेदनक/ स्यात् तदाऽव्यापारिताऽपि सती सकलप्राणिमुखपाटनपट्वी भवेदिति ।। १. 'परिविवर्तमात्र' इति क-पाठः। २. 'परब्रह्म०' इति क-पाठः। ३. 'बन्धनत्वेन पाटनादेः' इति ङ-पाठः । For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता ** ‘અત: પરં વાદ્યો નિવર્તને'' નૃત્યાદ્દિ ? (૨૭) ઉદ્યતે-વાદ્યવાષભાવ-પ્રપન્નાभावतः, न शब्दरूपाभावेन । न खलु शब्द इन्द्रियाद्यभावे शब्द इत्यगृह्यमाणः स्वसत्तां ७७२ *વ્યાબા यदाह भाष्यकार:-“अतः परं वाचो निवर्तन्ते" इत्यादि ? प्रणवादूर्ध्वं वाग्निवृत्तिरुक्ता, न ब्रह्मनिवृत्ति: । एतदाशङ्क्याह- उच्यते- वाच्यवाचकभाव-प्रपञ्चाभावतो वाचो निवर्तन्ते, न शब्दरूपाभावेन । एतद्भावनायैवाह-न खल्वित्यादि । न खलु शब्द इन्द्रियाद्यभावे शब्द * અનેકાંતરશ્મિ Page #148 -------------------------------------------------------------------------- ________________ ७७३ अनेकान्तजयपताका (તુર્થ: जहाति, अतो वाच्यवाचकभावातीतमिदमेव परं ब्रह्मेति न कश्चिद् दोषः । (११८) अत्रोच्यते-यत्किञ्चिदेतत्, अविचारितरमणीयत्वात् । तत्र यत् तावदुक्तम्-'न ह्यभ्युपगमा एव बाधायै भवन्ति' तदसत्, असदभ्युपगमस्य बाधायोपलब्धेः चौराद्यभ्युपगमस्य विद्वन्मध्ये बाधाफलत्वात्, न हि दृष्टेऽनुपपन्नं नाम । स्यादेतदसद्विषयोऽसाविति युक्तं છે વ્યાપદ્ય છે इत्यगृह्यमाणः सन् स्वसत्तां जहाति । किं तर्हि ? शब्द एवासौ तत्त्वतो यदि नाम न गृह्यते अतो वाच्यवाचकभावातीतमिदमेव-शब्दब्रह्म परं ब्रह्मेति-एवं न कश्चिद् दोष इति पूर्वपक्षः । एतदाशङ्क्याह-मूलसिद्धान्तवादी-अत्रोच्यते-यत्किञ्चित्-असारमेतत्-अनन्तरोदितम् । कुत इत्याह-अविचारितरमणीयत्वात् । एतदेवोपदर्शयन्नाह-तत्र यत् तावदुक्तमित्यादि । किमुक्तमित्याह-'न ह्यभ्युपगमा एव बाधायै भवन्ति ।' तदसत्-अशोभनम् । कुत इत्याहअसदभ्युपगमस्य लोके बाधायोपलब्धेः । एतदेव भावयति-चौराद्यभ्युपगमस्य विद्वन्मध्ये એક અનેકાંતરશ્મિ ભાવ એ કે, શ્રવણેન્દ્રિય ન હોય અને એટલે શબ્દનું ગ્રહણ ન થાય તેટલા માત્રથી, શબ્દ તે પોતાનું અસ્તિત્વ ન છોડી દે... અહીં શબ્દનું અસ્તિત્વ તો છે જ, પણ તેનું માત્ર ગ્રહણ થતું નથી... એટલે પરમબ્રહ્મ વિશે વાણી અટકી જાય - એવું કહેવા પાછળ ભાષ્યકારશ્રીનો આશય એવો જણાય છે કે – “પરમબ્રહ્મ છે તો શબ્દાત્મક જ, પણ ધ્યાતા તે શબ્દને ગૃહીત કરી શકતો નથી, એટલે બ્રહ્મ વાચ્યવાચકભાવથી અતીત થઈ જાય છે અને એટલે જ ત્યાં વાણી પ્રવૃત્ત થતી નથી.... નિષ્કર્ષઃ આમ, પરમબ્રહ્મમાં પણ શબ્દનો અનુવેધ હોવાથી, જગતના તમામ પદાર્થો શબ્દમય છે... એટલે એમ શબ્દ-અર્થનું તાદાભ્ય હોવાથી, વસ્તુને એકાંતે અભિલાષ્યરૂપ માનવામાં કોઈ દોષ નથી... (આ પ્રમાણે શબ્દાદ્વૈતવાદીએ, યુક્તિઓ દ્વારા વસ્તુને એકાંતે અભિલાષ્યરૂપ સિદ્ધ કરી... હવે ગ્રંથકારશ્રી, આ પૂર્વપક્ષની એકેક વાતોનું સચોટ તર્કોથી નિરાકરણ કરે છે -) ન શબ્દાદ્વૈતવાદીનો આમૂલચૂલ નિરાસ-ઉત્તરપક્ષ (૧૧૮) સ્યાદ્વાદી ઃ તમારું આ બધું કથન અસાર છે, કારણ કે ન વિચારીએ ત્યાં સુધી જ રમણીય લાગે એવું છે... તે આ રીતે – તમે જે કહ્યું હતું કે - અભ્યપગમો જ બાધા માટે થતા નથી” - તે કથન અસત્ છે, કારણ કે અસત્ (ખરાબ) અભ્યપગમો (=સ્વીકાર) તો લોકમાં બાધા માટે દેખાય છે જ.. દા.ત. કોઈ માણસે (૧) ચોરીનો અભ્યપગમ=ચોરી કરવાનો સ્વીકાર, (૨) પદારા સેવનનો અભ્યપગમ, (૩) જુગારનો અભ્યપગમ...વગેરે ખોટા અભ્યપગમો કર્યા હોય, તો વિદ્વાનોની (=પંડિત ૨. “ગ્નિતિ વિવરિત' તિ વ-પાશ7: . ૨. ઉદ્દતમે પૃછે રૂ. ‘ન્ને નામ' રૂતિ વી-પઢ: . ૪. “પયો વાસવિતિ' ત -પટિ: I ૬. ‘તસત્' રૂતિ ટુ-પd: | For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७७४ -ON बाधाफलत्वमस्य; न चैवं शब्दार्थयोस्तादात्म्याभ्युपगम उक्तनीतेस्तन्न बाधाफलत्वमस्य, न, शब्दार्थयोहि तादात्म्यमिष्यत एव इत्यस्यैवायोगात्, शब्दार्थानुपपत्तेः । (११९) तथाहि-शब्दार्थयोस्तादात्म्यमिति कोऽर्थः ? । यदि तदात्मनो वस्तादात्म्यम्, एवं तर्हि ................ व्याख्या ........... पण्डितसाधुमध्ये बाधाफलत्वात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-न हि दृष्टेऽनुपपन्नं नाम । दृश्यते च विद्वन्मध्ये चौराद्यभ्युपगमो बाधाफलः । स्यादेतदसद्विषयोऽसौ-चौराद्यभ्युपगम इति युक्तं बाधाफलत्वमस्य । न चैवं शब्दार्थयोस्तादात्म्याभ्युपगमः असद्विषयः, उक्तनीतेर्हेतोः, तत्-तस्मात् न बाधाफलत्वमस्य । एतदाशङ्क्याह-न-न । किं तहि ? अस्त्येव बाधाफलत्वम् । कुत इत्याह-शब्दार्थयोर्हि तादात्म्यमिष्यते एव इत्यस्यैव-उक्तनीतिवाक्यस्य अयोगात् । अयोगश्च शब्दार्थानुपपत्तेः । एनामेवाह-तथाहि-शब्दार्थयोस्तादात्म्यमिति कोऽर्थः अस्य शब्दस्येति ? यदि तदात्मनो:-शब्दार्थात्मनो वः-सत्ता तादात्म्यम्, एवं तर्हि तौ द्वावपि ............ मनेतिरश्मि .. साधुमीनी) मध्यमां, ते सम्यु५०।म २०१२५ ५५ (=-५२दी संधी नुसानो) ३५३॥ने આપનારો છે - આ વાત સ્પષ્ટપણે દેખાય છે.. વિદ્વાનોની સભામાં કોઈ સ્વીકારી લે કે “હા હું ચોર ' तो तेने पाया थाय ४ - लोओsist stढे...) भने २मावी दृष्ट वात विशे ओ०४ असंगति न होय... मेटरी असत् (मोट1) अभ्युपभो तो माथा भाटे थाय छ ०४.. શબ્દાદ્વૈતવાદી : ચૌર્યાદિનો અપગમ તો અસત્ - અશોભન વિષયવાળો છે અને એટલે તેઓ બાધાફલક બને એ તો યોગ્ય જ છે... પણ શબ્દ-અર્થના તાદાભ્યનો અભ્યપગમ તો ઉક્તનીતિએ (અમે ઉપર કહેલ યુક્તિઓથી) સવિષયક છે, અસવિષયક નહીં.. એટલે આ અભ્યપગમ माधाइजने मे योग्य नथी... સ્યાદ્વાદીઃ તમારી આ વાત પણ બરાબર નથી, કારણ કે તાદાભ્યનો અભ્યપગમ પણ બાધાફલક ४छे... અદ્વૈતવાદી: પણ તેમાં દોષ શું? સ્યાદાદીઃ જુઓ; તમે જે નીતિવાક્ય કહ્યું હતું કે – “શબ્દ અને અર્થનું તાદાભ્ય અમને ઈષ્ટ જ છે” - તે કથન પણ અઘટિત છે, કારણ કે તે કથનનો શબ્દાર્થ બિલકુલ સંગત થતો નથી. તે આ शत - (११८) “श-मर्थन तात्म्य" - से शनो अर्थ तमे शुं रो छो? (१) तदात्मनोः भाव: तादात्म्यम् - २०६ मने अर्थनी (मनेनी) सत्ता ते ताहात्म्य..., 3 (२) तदात्मन: भावः तादात्म्यम् - આ “બાધા' પંડિત જનોને જ દેખાય છે...મૂર્ખ લોકો તો તે અભ્યાગમના આપાતતઃ ભાસતા સુખમાં જ रायता होय छे... १. 'फलम्' इति ङ-पाठः । २. 'एवेत्यसौ चोवोक्त०' इति क-पाठः । For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ૭૭૬ अनेकान्तजयपताका (ચતુર્થ: तौ द्वावपीष्टावेवापृथग्भावाभिधानात् नानयोरैक्यमेवेति नैवं 'शब्दब्रह्मपरिवर्तमानं जगत्' इति ऐदम्पर्यविरोधः, विजातीयपरिवर्तायोगात् इन्द्रियगम्येषु तथाऽदर्शनात् । न हि मृदम्भोरूपेण विपरिवर्तते, तद् वा तद्रूपेण, सकललोकसिद्धमेतत्, अस्यान्यथात्वाજ વ્યરહ્યા છે शब्दार्थों इष्टावेव-अभ्युपगतावेव अपृथग्भावाभिधानात् कारणात् नानयोरैक्यमिति कृत्वा नैवं शब्दब्रह्मपरिवर्तमानं जगदिति । ततः किमित्याह-ऐदम्पर्यविरोधः । कुत इत्याहविजातीयपरिवर्तायोगात्; शब्दादर्थपरिवर्तो विजातीय इत्ययोगः । अयोगश्च इन्द्रियगम्येषु मृदादिषु तथाऽदर्शनात् । तदेवाह-न हि मृदम्भोरूपेण विपरिवर्तते, तद् वा-अम्भः तद्रूपेणमद्रूपेण । सकललोकसिद्धमेतत्-नात्र विगानं अस्य-अनन्तरोदितस्य अन्यथात्वाभ्युपगमे અનેકાંતરશ્મિ છે (એકાત્મક એવા) શબ્દ-અર્થનું અસ્તિત્વ તે તાદાભ્ય... - આ બંને પક્ષમાં તમે કયો પક્ષ માનો છો? (પહેલા પક્ષમાં છઠ્ઠી વિભક્તિ દ્વિવચનને આશ્રયીને અર્થ કર્યો છે, જ્યારે બીજા પક્ષમાં છઠ્ઠી વિભક્તિ એકવચનને આશ્રયીને અર્થ કર્યો છે... હવે ગ્રંથકારશ્રી આ બંને પક્ષમાં દોષ જણાવે * પ્રથમપક્ષમાં તાદાભ્યની અસંગતિ , (૧) “તાત્મનો: ભાવ: તદ્વિત્ર્યિમ્ - શબ્દ અને અર્થની સત્તા તે તાદાભ્ય” - એ અર્થ પ્રમાણે તો શબ્દ-અર્થનું તાદાભ્ય જ ઘટતું નથી, કારણ કે આ પક્ષમાં તો તમે શબ્દ-અર્થરૂપ બે જુદા પદાર્થોનું અસ્તિત્વ માની, પછી જ તે બેના એકત્વનું અભિધાન કરેલ છે...હવે જો એ રીતે જુદા જુદા પદાર્થો હોય, તો ખરેખર તો તેઓનું એકત્વ જ નથી... એટલે સંપૂર્ણ જગત શબ્દબ્રહ્મના પરિવર્તરૂપ છે, શબ્દમય છે – એવું કથન ઘટી શકે નહીં... વળી, આ પક્ષ પ્રમાણે તો “સંપૂર્ણ જગત શબ્દબ્રહ્મનાં પરિવર્તરૂપ છે” - તે ઐદંપર્યનો ( નિષ્કર્ષભૂત રહસ્યનો) પણ વિરોધ થાય છે, કારણ કે આ રીતે જગતને શબ્દબ્રહ્મના પરિવર્તરૂપ ત્યારે જ કહી શકાય, કે જયારે શબ્દબ્રહ્મનું જગરૂપે પરિણમન થતું હોય... (પણ તેવું તો થતું નથી...) પ્રશ્નઃ શું શબ્દથી અર્થપરિવર્ત નથી થતો? (અર્થાતુ શું શબ્દનું અર્થરૂપે પરિણમન નથી થતું? ઉત્તર : ના, કારણ કે કોઈપણ વસ્તુથી વિજાતીય પરિવર્ત થઈ શકે નહીં. શબ્દથી અર્થપરિવર્ત પણ વિજાતીય છે. એટલે શબ્દનું અર્થરૂપે પરિણમન થઈ શકે નહીં... અને એવો વિજાતીય પરિવર્ત લોકમાં પણ દેખાતો નથી, કારણ કે (૧) માટીનું જળરૂપે પરિણમન, (૨) જળનું માટીરૂપે પરિણમન - એવાં વિજાતીય પરિણમન કદી દેખાતાં નથી... આ १. दृश्यतां ७७१तमं पृष्ठम् । २. 'मदाभारूपेण विपरि०' इति क-पाठश्चिन्त्यः । For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ व्याख्या-विवरण-विवेचनसमन्विता ૭૭૬ भ्युपगमे प्रतीतिबाधा (१२०) द्रव्यवर्गणाविजातीयपरावर्तस्यापि देशादिभेदनिबन्धनत्वात् निरवयवं च शब्दब्रह्म, सावयवत्वे चास्यापरनामा धर्मास्तिकायाद्यभ्युपगम एव सति प्रतीतिबाधा । तथाप्रतीतेरिति । द्रव्यवर्गणेत्यादि । द्रव्यवर्गणासु विजातीयपरावर्तः औदारिकादेवॆक्रियादिरूप इति विग्रहः तस्यापि देशादिभेदनिबन्धनत्वात् न तत्रैकस्यैव भेदकमन्तरेण परिवर्तभेदः निरवयवं च शब्दब्रह्म, तथाऽभ्युपगमात् सावयवत्वे चास्य-ब्रह्मणः અનેકાંતરશ્મિ .... બીના તો લોકપ્રસિદ્ધ છે, એટલે તેમાં વિરોધનો પણ કોઈ અવકાશ નથી. હવે જો આ કથનને અન્યથા માનશો (અર્થાત્ વિજાતીય પરિવર્ત પણ માનશો), તો તો લોકસિદ્ધ પ્રતીતિનો બાધ થશે... (૧૨૦) શબ્દાદ્વૈતવાદી : અરે જૈનો ! તમે તો ઔદારિકવર્ગણાના પુદ્ગલોનું પણ વૈક્રિયવર્ગણાના પુદ્ગલોરૂપે પરિણમન માનો છો..હવે જો વિજાતીય પરિવર્તન હોય, તો તેવું પરિગમન પણ કેમ ઘટે? અને જો તેવું પરિણમન ઘટે, તો શબ્દનું અર્થરૂપે પરિણમન પણ કેમ ન ઘટે ? સ્યાદ્વાદીઃ જુઓ ભાઈ ! ઔદારિકાદિ વર્ગણાઓમાં થનારો વિજાતીય પરિવર્ત તો દેશાદિ ભેદના કારણે થાય છે... આશય એ કે ઔદારિકમાંથી વૈક્રિય થાય છે, તે માત્ર ઔદારિકને કારણે નહીં, પણ દેશાદિભેદના કારણે થાય છે. દેશાદિ ભેદક વિના તેનો પર્યાયભેદ થતો નથી. દેશાદિભેદ એટલે સ્કંધ-દેશ-પ્રદેશ હોય છે, તેમાં દેશ છૂટો પડે, નવો લાગે, તેનાથી વર્ગણા બદલાય (પ્રદેશસંખ્યા વધે કે ઘટે પણ...) પણ તમે તો શબ્દબ્રહ્મને નિરવયવ=નિuદેશી માનો છો...હવે આવા એકાંત એક શબ્દબ્રહ્મમાં દેશાદિભેદ ન હોવાથી જુદા-જુદારૂપે પરિણમન (=પરિવર્તભેદો બિલકુલ સંગત નથી... હવે જો બ્રહ્મને સાવયવ-સપ્રદેશી માનો, તો ખરેખર તો બ્રહ્મવાદીઓએ ધર્માસ્તિકાયાદિ પંચાસ્તિકાયમય જગતનો જ સ્વીકાર કર્યો, માત્ર તેનું “શબ્દબ્રહ્મ' એવું એક જુદું નામ આપ્યું... અને આવા શબ્દબ્રહ્મ વિશે તો અમને કોઈ બાધ નથી, કારણ કે અમારો અભ્યપગમ પણ આવા જ શબ્દબ્રહ્મને સ્વીકારવાનો છે... ભાવાર્થ : જીવાદિ ભિન્ન ભિન્ન વસ્તુઓ હોય તો અમુક આકાશપ્રદેશની અવગાહનાવાળા, અમુક જીવગૃહીત એવા તે ઔદારિક-વૈક્રિય અન્ય છે એવો ભેદ પડી શકે અને તો પરિણમન સંભવી શકે. જ્યાં કોઈ ભેદક નથી ત્યાં ભેદ જ નથી તો પરિણમન શું? - આમ, ભેદ્ય-ભેદકભાવ હોવાથી ૪ પ્રશ્નઃ આ પૂર્વપક્ષનો ઉત્તર શું ગ્રંથકાર આવો આપશે? કે ઔદારિક અને વૈકિય બંનેના પગલો પુદ્ગલરૂપે તો સજાતીય છે. એટલે સજાતીય પરિવર્ત થવામાં કોઈ બાધ નથી... ઉત્તર : ના, કારણ કે એવું કથન તો અદ્વૈતવાદી પણ કરી શકે કે – અર્થ અને શબ્દ બંને પુદ્ગલરૂપ છે (શબ્દ પણ અર્થરૂપ હોઈ પુદ્ગલરૂપ છે...) એટલે એ રૂપે તો તેઓ પણ સજાતીય હોવાથી, તેઓનો પણ પરિવર્ત ઘટશે જ... (એટલે ગ્રંથકારશ્રી અલગ જ રીતે તેનું સમાધાન આપે છે...) ૨. “પરિવર્તસ્થાપ' તિ -પટિ: I ૨. ‘તર્થવ પ્રતીતે.' રૂતિ -પઢિ: For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ७७७ अनेकान्तजयपताका इति न काचिन्नो बाधा ॥ (१२१) अथ तदात्मनो भावस्तादात्म्यमित्यत्र वक्तव्यम्-कस्यायमात्मा यदात्मनो ...................................... व्याख्या ............................................... किमित्याह-अपरनामा-सञ्ज्ञान्तरविशिष्टो धर्मास्तिकायाद्यभ्युपगम एव भेद्यं भेदकभावोपपत्त्या विजातीयपरावर्तोपपत्तेः, इति-एवं न काचिन्नो बाधा, अस्मदभ्युपगमस्याप्येवंरूपत्वात् । एवमेकं पक्षमधिकृत्य दूषणमुक्तम् ।। इदानी पक्षान्तरमधिकृत्याह-अथ तदात्मनो भावस्तादात्म्यमिति एकवचनं समाश्रीयते । * मनेतिरश्मि .... જીવાદિને કારણે વિજાતીય પરિવર્ત (=ઔદારિકાદિ વર્ગણાના પુદ્ગલોનું વૈક્રિયવર્ગણાનાં પુદ્ગલરૂપે परिमन) ५९॥ संगत ४ छे... ५९। साधुते ५ोंने सावयव मानवामा घटे... તે માટે જો બ્રહ્મને સાવયવ માનો, તો શબ્દબ્રહ્મના કેટલાક અવયવો (પુદ્ગલો) ભેદ્ય અને કેટલાક અવયવો (જીવાદિ, ભેદક - એમ ભેદ્ય-ભેદકભાવ હોવાથી વિજાતીય પરિવર્ત ( શબ્દનું અર્થરૂપે પરિણમન) પણ ઘટી જશે...પણ આવું માનવામાં ખરેખર તો જૈનમત જ સ્વીકૃત થશે, કારણ કે જૈનમતે ત્રણે લોક ધર્માસ્તિકાયાદિના અવયવોથી યુક્ત છે અને આવો જ લોક તમને “શબ્દબ્રહ્મ” તરીકે અભિપ્રેત छ... સાર: પણ આવો શબ્દબ્રહ્મ તો તમને ઇષ્ટ નથી. એટલે વિજાતીય પરિવર્ત (=શબ્દનું અર્થરૂપે परिमन) ५९ न ४ घटे... तेथी 'श-अर्थ बनेनी सत्ता भने पछी शनु मर्थ३पे परिमन' - એવા અર્થરૂપ તાદાભ્યનો પ્રથમ પક્ષ તો યુક્ત નથી... - દ્વિતીયપક્ષમાં પણ તાદાભ્યની અસંગતિ - __ (१२१) (२) “तदात्मनः भावः तादात्म्यम् - (भेडात्म मेवा) श०६-अर्थ- मस्तित्व ते ..................... विवरणम् .... 17. धर्मास्तिकायाद्यभ्युपगम एवेति । यदि हि सावयवं ब्रह्माभ्युपगम्यते ब्रह्मवादिभिस्तदाऽस्मदभ्युपेतमेव पञ्चास्तिकायमयं जगदङ्गीकृतं भवतीत्यर्थः ।। 18. भेद्यभेदकभावोपपत्त्या विजातीयपरावर्तोपपत्तेरिति । भेद्या:-औदारिकादिवर्गणाप्रतिबद्धाः पुद्गला भेदकाश्च जीवधर्मास्तिकायादय: तेषां भावस्तथा तस्योपपत्ति:-घटना तया हेतुभूतया विजातीयपरावर्तस्य-औदारिकादिवर्गणानां वैक्रियादिवर्गणात्वेन परिणतिलक्षणस्योपपत्ते:-घटनात् । अयमत्र भाव:यदा हि सावयवं ब्रह्माभ्युपगम्यते ब्रह्मवादिभिस्तदा केचित् तदवयवा भेद्या: केचिच्च भेदका इति घटत एव विजातीयपरावर्तः; परमेवं सति जैनाभ्युपगम एव समाश्रितो भवति, धर्मास्तिकायाद्यवयवयुक्तत्वात् तन्मते त्रिलोकस्येति ।। १. 'कायं जगद०' इति क-पाठः। २. 'तद् यथा' इति पूर्वमुद्रितपाठः, अत्र J-K-N-प्रतपाठः । For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ થR:). व्याख्या-विवरण-विवेचनसमन्विता ७७८ - > भाव इत्यभिधीयते ? यदि शब्दस्य, तद्व्यतिरेकेण अर्थाभावात्, सर्वस्य शब्दमात्रत्वात्, शब्दार्थयोस्तादात्म्यमिति न न्यायसङ्गतम् । न हि देवदत्तवन्ध्यासुतयोस्तादात्म्यमित्यभिदधति विद्वांसः । न च तदुपलब्धौ तद्भेदेन तत्प्रतीतिः, चिन्ता वा तद्भेदादिगोचरा, अस्ति च शब्दोपलब्धौ तद्भेदेनैतदुभयमर्थे । (१२२ ) न चैतत् तद्भेदगोचरવ્યાહ્યા ... अत्र वक्तव्यम्-कस्य-शब्दादेरयमात्मा यदात्मनो भाव इत्यभिधीयते तादात्म्यमिति ? यदि शब्दस्य आत्मेत्येतदधिकृत्याह-तद्व्यतिरेकेण-शब्दात्मव्यतिरेकेण अर्थाभावात्रूपादिघटाद्यभावात् । अभावश्च सर्वस्य शब्दमात्रत्वात्, शब्दार्थयोस्तादात्म्यमिति-एवं न न्यायसङ्गतमर्थाभावेन । अमुमेवार्थं निदर्शनेनाह-न हि देवदत्त-वन्ध्यासुतयोः सदसतोः तादात्म्यमित्यभिदधति विद्वांसः । न च तदुपलब्धौ-देवदत्तोपलब्धौ तद्भेदेन-देवदत्तभेदेन तत्प्रतीतिः-वन्ध्यासुतप्रतीतिः, चिन्ता वा तद्भेदादिगोचरा-देवदत्तवन्ध्यासुतभेदादिगोचरा । अस्ति च शब्दोपलब्धौ सत्यां तद्भेदेन-शब्दभेदेन एतदुभयमर्थे यदुत तद्भेदेन प्रतीतिः चिन्ता - અનેકાંતરશ્મિ છે. તાદાભ્ય” – એવો અર્થ કરતા હો, તો આ વિશે પહેલા તો તમે એ કહો કે – (તાત્મનઃ=) શબ્દાદિનો એવો કયો આત્મા-વસ્તુ છે? કે જેના અભેદરૂપે તે શબ્દનું તમે અસ્તિત્વ કહેવા જઈ રહ્યા છો... અદ્વૈતવાદીઃ “આત્માસ્વરૂપ” – આ સ્વરૂપના અભેદરૂપે જ શબ્દનું અસ્તિત્વ કહેવું અભિપ્રેત સ્યાદ્વાદી: અરે ભલા ! તમે તો સંપૂર્ણ જગતને માત્ર શબ્દમય માનો છો... એટલે તમારા મતે તો શબ્દાત્મા સિવાય રૂપાદિ કે ઘટાદિ કોઈ પદાર્થ જ નથી અને પદાર્થ વિના તો પદાર્થની (=અસતની) સાથે શબ્દનું તાદાભ્ય કહેવું શી રીતે ન્યાયસંગત ગણાય? (શું ખપુષ્પ જેવા અસતની સાથે તાદાભ્ય કોઈનું કહી શકાય ?) આ જ વાતને દષ્ટાંતથી સમજાવે છે – વિદ્વાનો કદી પણ દેવદત્ત અને વંધ્યાસુતનું (વાંઝણીના પુત્રનું) તાદાત્મ કહેતા નથી... (તેમ પદાર્થ અસતું હોય, તો તેની સાથે શબ્દનું તાદાભ્ય પણ ન જ કહેવાય..) જયારે દેવદત્તની ઉપલબ્ધિ થાય, ત્યારે દેવદત્તથી ભિન્ન વંધ્યાસુત જેવા અસત્ પદાર્થની (૧) પ્રતીતિ પણ નથી થતી, અને (૨) “વંધ્યાસુત દેવદત્તથી ભિન્ન છે કે અભિન્ન” – એવી ચિંતા પણ નથી થતી... (આશય એ કે, સતપદાર્થ સાથે અસતુપદાર્થની પ્રતીતિ કે ચિંતા કશું થાય નહીં... હવે જો પદાર્થ અસત્ હોય - શબ્દ સિવાય તેનું અસ્તિત્વ જ ન હોય – તો તેની શબ્દ સાથે પ્રતીતિ કે ચિંતા કશું થાય નહીં... પણ આ રીતે થાય તો છે જ –). જ્યારે શબ્દની ઉપલબ્ધિ થાય, ત્યારે શબ્દથી ભિન્ન અર્થની (૧) પ્રતીતિ પણ થાય છે, અને ૨. “fથ યવત’ ડૂત ટુ-પાd: I For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका ७७९ <– मेव, ( ચતુર્થ: तद्भेदस्यातत्प्रतिभाससंवेदनेनावेदनात् । न हि चन्दनशकलं कुङ्कुममिति वेद्यते, वेद्यते च शब्दाद् भिन्नप्रतिभासितया रूपादिघटादिः । बधिरोऽपि वाह्लीक: प पनसमिति सुप्रतीतम् । (१२३ ) शब्दानुगतबोधसिद्धावपि न बोधाभिन्नदेशोऽर्थ इति *બાબા. वा तद्भेदादिगोचरा । न चैतत् - उभयं तद्भेदगोचरमेव- शब्दभेदगोचरमेव । कुत इत्याहतद्भेदस्य-शब्दभेदस्य अतत्प्रतिभाससंवेदनेन - अतदाकारविज्ञानेन अवेदनात्-अननुभवात् । एतदेव भावयति-न हि चन्दनशकलं कुङ्कुममिति वेद्यते तद्भेदित्वात्, वेद्यते च शब्दाद् भिन्नप्रतिभासितया कुङ्कुमकल्पो रूपादिघटादिरित्यर्थः । एतदेव स्पष्टयति-बधिरोऽप वाह्लीकः पश्यति पनसमिति सुप्रतीतम् । किञ्च शब्दानुगतबोधसिद्धावपि सत्यां किमित्याह* અનેકાંતરશ્મિ (૨) ‘અર્થ-શબ્દથી ભિન્ન છે કે અભિન્ન' - એવી ચિંતા પણ થાય છે... એટલે પદાર્થનું અસ્તિત્વ શબ્દથી અલગ જ માનવું રહ્યું... (ફલતઃ શબ્દ-અર્થનું તાદાત્મ્ય સિદ્ધ થાય નહીં...) (૧૨૨) અદ્વૈતવાદી : પણ આ પદાર્થની પ્રતીતિ-ચિંતાને શબ્દવિશેષવિષયક જ માની લઈએ તો ? સ્યાદ્વાદી : આ વાત બિલકુલ અનુભવસિદ્ધ નથી, કારણ કે શબ્દનો તદાકાર (=શબ્દાકાર નહીં એવા અર્થાકાર) વિજ્ઞાનથી કદી અનુભવ થતો નથી (તો પદાર્થાકારજ્ઞાનને - પ્રતીતિ/ચિંતાને - શબ્દવિષયક શી રીતે મનાય ?) જુઓ, ચંદનનાં ટુકડાનો અનુભવ ચંદનરૂપે જ થાય, કંકુરૂપે નહીં, કારણ કે કંકુ તો ચંદનથી જુદો પદાર્થ છે... એટલે બીજા પદાર્થની પ્રતીતિ બીજા પદાર્થ વિશે ન થાય... (તેથી પ્રસ્તુતમાં,પદાર્થની પ્રતીતિ/ચિંતા શબ્દવિષયક ન માની શકાય.) અદ્વૈતવાદી : પણ કંકુનો તો ચંદનથી ભિન્નરૂપે પણ પ્રતિભાસ થાય છે (એટલે ચંદન વિશે કંકુની પ્રતીતિ ન થાય એ તો બરાબર જ છે... પણ પદાર્થનો તો શબ્દથી ભિન્નરૂપે ક્યાં કદી પ્રતિભાસ થાય છે ? સ્યાદ્વાદી : અરે ! કેમ નહીં ? જુઓ → બહેરો પણ વાલ્હીક વ્યક્તિ પનસ પદાર્થને તો દેખે જ છે – આ સુપ્રસિદ્ધ છે...હવે આ વ્યક્તિને બુધિરતાને કારણે શબ્દબોધ ન હોવા છતાં પણ,શબ્દથી ભિન્નરૂપે પદાર્થપ્રતિભાસ તો થાય જ છે ને ! તેથી આવા પદાર્થપ્રતિભાસને શબ્દવિષયક ન મનાય...એટલે પદાર્થની પ્રતીતિ-ચિંતાના વિષય તરીકે શબ્દથી અલગ પદાર્થ જ માનવો રહ્યો... ફલતઃ તે બેનું તાદાત્મ્ય ન ઘટતાં, બીજો પક્ષ પણ યુક્ત નથી... * તે વ્યક્તિને કોઈ સંકેત કરતો હોય કે - ‘આ પદાર્થને ફણસ કહેવો' - ત્યારે તેને બધિરતાને કારણે શબ્દપ્રતિભાસ ન થવા છતાં પણ પદાર્થપ્રતિભાસ તો થાય જ છે. વળી, વાહ્યીક હોવાથી પણસને જાણતો પણ નથી, પહેલીવાર જ જુએ છે... . ‘માસિસંવેદને’ કૃતિ ૫-પાઃ । For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ધક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७८० कुतः शब्दार्थयोः तादात्म्यम् ? (१२४) यच्चोक्तम्-'तत एव तत्प्रतीतेर्वृक्षत्वशिंशपात्ववत्' इत्यादि तदप्ययुक्तम्, अत्रापि धर्मभेदनिबन्धनत्वादस्य । वृक्षत्वशिंशपात्वे हि विशिष्टौ वस्तुधर्मों कथञ्चिद् भेदाभेदवृत्ती; नान्यथाऽनयोस्तादात्म्यम् । (१२५) तथाहि મા ચડ્યા न बोधाभिन्नदेशोऽर्थो वाच्य इति-अस्माद्धेतोः कुतः शब्दार्थयोस्तादात्म्यम् ? नैवेत्यर्थः । यच्चोक्तम्-'तत एव तत्प्रतीतेः वृक्षत्वशिंशपात्ववत्' इत्यादि पूर्वपक्षे तदप्ययुक्तम् । कुत इत्याह-अत्रापि-निदर्शने धर्मभेदनिबन्धनत्वादस्य-तादात्म्यस्य । एतदेवाह-वृक्षत्वशिंशपात्वे हि-यस्माद् विशिष्टौ वस्तुधर्मों वर्तेते कथञ्चिद् भेदाभेदवृत्ती इतरेतरव्याप्त्या, नान्यथाऽनयोः-वृक्षत्वशिंशपात्वयोः तादात्म्यम्, अनेकदोषप्रसङ्गात् । एतदेवाह तथाही અનેકાંતરશ્મિ . (આ પ્રમાણે ખરેખર તો તાદાસ્ય જ અઘટિત છે. એટલે પૂર્વપક્ષનો અહીં જ નિરાસ થઈ જાય છે. તો પણ ગ્રંથકારશ્રી તેની એકેક વાતોનું નિરાકરણ કરી, અનેકાંતની વિજયપતાકા ફરકાવશે...) (૧૨૩) બીજી વાત, બોધ તે શબ્દથી અનુવિદ્ધ સિદ્ધ થાય તેટલા માત્રથી શબ્દ-અર્થનું તાદાભ્ય સિદ્ધ ન થાય, કારણ કે શબ્દ ભલે બોધથી અભિન્ન દેશમાં રહે, પણ પદાર્થ તો તે દેશમાં રહ્યો જ નથી... પ્રશ્ન : તો ક્યાં રહ્યો છે? ઉત્તર : પદાર્થ તો બહારના ભાગમાં રહ્યો છે... જયારે જ્ઞાન તો પ્રમાતાની અંદર રહ્યું છે... એટલે પદાર્થ તો શબ્દાનુવિદ્ધજ્ઞાનથી જુદા દેશમાં જ રહ્યો છે, તો શબ્દ-અર્થનું તાદામ્ય શી રીતે મનાય? (શું જુદા જુદા દેશમાં રહેલ વિધ્ય-હિમાલયનું તાદાભ્ય કહી શકાય ?) - પૂર્વપક્ષકથિતદષ્ટાંતની એકાંતતાદાભ્યતાનો નિરાસ - (૧૨૪) બીજું તમે જે કહ્યું હતું કે “શબ્દથી જ અર્થપ્રતીતિ થતી હોવાથી, વૃક્ષત્વશિશપાત્વની જેમ, શબ્દ-અર્થનું તાદાભ્ય પણ માનવું જ જોઈએ” - તે વાત પણ અયુક્ત છે, કારણ કે દૃષ્ટાંતભૂત વૃક્ષત્વ-શિંશપાત્વનું તાદાભ્ય પણ ધર્મભેદમૂલક છે, અર્થાત્ બંનેના ધર્મોનો કથંચિત્ ભેદ પણ છે જ...(એટલે તેઓનું એકાંતતાદાભ્ય નથી, પણ ધર્મભેદસહિતનું તાદાભ્ય છે. તે આ રીતે-) - વૃક્ષત્વ-શિંશપાત્વનો કથંચિદુ ભેદ વૃક્ષત્વ અને શિંશપાત્વ - એ બંને વસ્તુના વિશિષ્ટ પ્રકારના ધર્મો છે... આ બંને ધર્મોનો કથંચિદ્ ભેદ અને કથંચિત્ અભેદ – એમ ભેદભેદરૂપે જ બંને પરસ્પર વ્યાપ્ત થઈને વસ્તુમાં રહે છે અને એટલે જ તે બેનું કથંચિત્ તાદાત્મ કહેવાય છે આવું માન્યા સિવાય વૃક્ષત્વ-શિશપાત્વનું કોઈપણ રીતે તાદામ્ય ઘટી શકે નહીં, કારણ કે બીજી રીતે તાદાભ્ય માનવામાં અનેક દોષોનો પ્રસંગ આવે છે... તે આ રીતે - १. ७६५तमे पृष्ठे । २. 'देशाऽर्थवाच्य' इति ङ-पाठः। ३. ७६५तमे पृष्ठे । For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ७८१ अनेकान्तजयपताका (चतुर्थः यदि वृक्षत्वमेव शिंशपात्वमिति धवाद्यभावप्रसङ्गः, तत्र वृक्षत्वस्य विद्यमानत्वात् तस्य च शिशपात्वादिति । अथ विशिष्टं वृक्षत्वमेतत्, किमस्य विशेषणमिति चिन्त्यम् । (१२६) ननु शिंशपात्वमेव, कथञ्चिदन्यत् तर्हि तत् ततः, अन्यथा पूर्वोक्तदोषानति ................... व्याख्या .................. त्यादिना । तथाहीति पूर्ववत् । यदि वृक्षत्वमेव शिंशपात्वमिति-एवं तादात्म्यमिष्यते, ततः किमित्याह-धवाद्यभावप्रसङ्गः । कथमित्याह-तत्र-धवादौ वृक्षत्वस्य विद्यमानत्वात् तस्य च-वृक्षत्वस्य शिंशपात्वादिति । अथ विशिष्टं वृक्षत्वमेतत्-शिंशपात्वमित्येतदाशब्याहकिमस्य-वृक्षत्वस्य विशेषणमिति चिन्त्यम् । ननु शिंशपात्वमेव विशेषणम् । एतदाशङ्क्याह-कथञ्चित्-केनचित् प्रकारेण तद्विषयत्वोपयोगिना अन्यत् तर्हि तत्-शिंशपात्वं ततःवृक्षत्वात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमे पूर्वोक्तदोषानतिवृत्तिः, - मनेतिरश्मि ..... (૧૨૫) જો વૃક્ષત્વને જ શિંશપાત્વ કહો અને એ રીતે વૃક્ષત્વ-શિંશપાત્વનું તાદાભ્ય કહો, તો તો ધવાદિનો (વૃક્ષવિશેષોનો) અભાવ થઈ જશે, કારણ કે ધવાદિ વૃક્ષોમાં પણ વૃક્ષત્વ રહેલું છે અને એ વૃક્ષત્વને તો તમે શિંશપાત્વરૂપ કહો છો... (એટલે ધવાદિમાં રહેલું વૃક્ષત્વ શિંશપાત્વરૂપ હોવાથી, तेना माश्रयाभूत पवा ५९ शिश५८३५ पनी ४शे.... इसत: वाहिन अस्तित्व ४ नही २३...) અમેદવાદી : અમે વૃક્ષ–સામાન્યને શિંશપાત્વ નથી કહેતાં કે જેથી ધવાદિને પણ શિંશપા માનવાનો અતિપ્રસંગ આવે) પણ વિશિષ્ટવૃક્ષત્વને જ શિંશપાત્વ કહીએ છીએ... સ્યાદાદીઃ અરે ! પહેલા તો એ વિચારો કે “વિશિષ્ટવૃક્ષત્વ- માં વૃક્ષત્વના વિશેષણ તરીકે तभे होने हो छो? (१२६) अमेवाही : 'शिंशयात्व'ने... भेटले वृक्षत्वना विशेष तरी अभे शिशपात्वनो ४ सेप रीमे छीमे.. સ્યાદ્વાદી ઃ તો વૃક્ષત્વ કરતાં, કોઈક અપેક્ષાએ તો શિંશપાત્વને જુદું માનવું જ રહ્યું, કારણ કે सामान्य-विशिष्ट बने प्रा२ना वृक्षत्पनी ही-हीरीत उपयोग थाय छे... ते सारीते - (१) वृक्षत्व सामान्यनो ७५यो। छ।या वगैरे भाटे थाय छे... ....* विवरणम् .. 19. तद्विषयत्वोपयोगिनेति । स:-विशिष्ट: खट्वाकरणादिविषय:-प्रवृत्तिगोचरो यस्य स तथा तस्य भावस्तद्विषयत्वम्, तद्विषयत्वेनोपयुज्यत इत्येवंशीला: तद्विषयतोपयोगी प्रकारस्तेन । अन्यादृशो हि वृक्षत्वसामान्यस्योपयोग: छायाकरणादिः, अन्यादृशश्च शिंशपात्वादे: खट्वाकरणादिरिति ।।। ................... १. 'त्वविद्य०' इति क-पाठः । २. 'तद्विपयं' इत्यधिक: ख-पाठः । ३. 'छायाकारणानि अन्या०' इति पूर्वमुद्रितपाठः, अत्र तु क-पाठः । ४. 'खट्वाकारणादि०' इति ख-पाठः । For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ થal૨:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७८२ वृत्तिः । (१२७) अवृक्षत्वव्यावृत्तिमात्रनिबन्धनमेतदशिंशपाव्यावृत्त्या विशेष्यत इति चेत्, अस्त्वेतदेवमप्यस्मदभ्युपगमसिद्धिरेव, अशिंशपाव्यावृत्तिरहितस्यापि वृक्षत्वस्य धवादिषु भावात् शब्दान्तरवाच्ययोविशिष्टयोर्धर्मयोरेव तादात्म्यमित्यस्मदभ्युपगम .... ચાડ્યા .. धवाद्यभावप्रसङ्ग इत्यर्थः । अवृक्षत्वव्यावृत्तिमात्रनिबन्धनमेतत्-वृक्षत्वं अशिंशपाव्यावृत्त्याधवादिव्यावृत्त्या विशेष्यत इति चेत् । अवृक्षव्यावृत्तमप्येवमेतदवृक्षव्यावृत्तिमात्रं न भवतीत्यादि दूषणमनादृत्यैतदाह-अस्त्वेतदित्यादि । अस्तु-भवत्वेतत्, किन्तु एवमप्यस्मदभ्युपगमसिद्धिरेव । कथमित्याह-अशिंशपाव्यावृत्तिरहितस्यापि वृक्षत्वस्य । किमित्याह-धवादिषु भावात्, एवं शब्दान्तरवाच्ययोर्विशिष्टयोधर्मयोरेव-वृक्षत्व-शिशपात्वयोः तादात्म्यमित्य અનેકાંતરશ્મિ (૨) વૃક્ષ–વિશેષ=શિંશપાત્વનો ઉપયોગ પલંગ વગેરે બનાવવા માટે થાય છે.. એટલે વૃક્ષત્વથી શિશપાત્વરૂપ વિશિષ્ટવૃક્ષત્વને કથંચિત્ ભિન્ન જ માનવું જોઈએ, અન્યથા પૂર્વોક્ત દોષનું ઉલ્લંઘન નહીં થાય, અર્થાત્ ધવાદિનો અભાવ તદવી જ રહેશે... કારણકે ધવાદિમાં રહેલ વૃક્ષત્વને પણ શિંશપાત્વરૂપ માનવામાં, ધવાદિને પણ શિંશપારૂપ માનવાનો અતિપ્રસંગ આવે... - વ્યાવૃત્તિવિધયા દોષનિરાકરણની અશક્યતા (૧૨૭) અભેદવાદીઃ વૃક્ષત્વ તે અવૃક્ષત્વ=ઘટાદિની વ્યાવૃત્તિનું કારણ છે...આવા વૃક્ષત્વને જ અશિંશપાત્રઘટાદિની વ્યાવૃત્તિથી વિશેષિત કરાય છે... એટલે અશિશપાવ્યાવૃત્તિવિશિષ્ટ એવાં અવૃક્ષત્વ-વ્યાવૃત્તિરૂપ વૃક્ષત્વને જ અમે વિશિષ્ટવૃક્ષત્વ કહીએ છીએ... અને આવા વૃક્ષત્રનો જ અમે શિશપાત્વરૂપે ઉલ્લેખ કરીએ છીએ... સ્યાદ્વાદીઃ તો ભલે આવું ર્થીઓ.. પણ આવું માનવામાં ખરેખર તો અમારા અભ્યાગમની જ સિદ્ધિ થશે, કારણ કે આ કથનથી તો તમે એ કહ્યું કે, અશિંશપાવ્યાવૃત્તિવિશિષ્ટ (=શિંશપાત્વરૂપ) વૃક્ષત્વ તે માત્ર શિંશપામાં જ રહે છે, અને (૨) અશિંશપાવ્યાવૃત્તિરહિત વૃક્ષ–સામાન્ય તો ધવાદિમાં પણ રહે છે - આવા શબ્દોથી, ખરેખર તો તમે બે વિશિષ્ટ ધર્મોનું (શિશપાત્વ-વૃક્ષત્વનું) જ કથન કર્યું ... વિવરમ્ જ ___20. अवृक्षव्यावृत्तमप्येवमेतदवृक्षव्यावृत्तिमात्रं न भवतीत्यादि दूषणमनादृत्येति । यदि हि वृक्षत्वं अवृक्षव्यावृत्तिमात्रमेवाभ्युपगम्यते तर्हि वन्ध्यासुतप्रख्यं व्यावृत्तिमात्रं तुच्छमेव तत् प्राप्नोति, न तु विशिष्टं वस्त्विति दूषणमनङ्गीकृत्येत्यर्थः ।। * અહીં જો કે, પૂર્વપક્ષીનું ખંડન આ રીતે પણ થઈ શકે છે કે - જો વૃક્ષત્રને માત્ર અવૃક્ષવ્યાવૃત્તિરૂપ જ માનો,તો તો વંધ્યાસુતની જેમ માત્ર વ્યાવૃત્તિરૂપે તો તે તુચ્છરૂપ જ સાબિત થશે, વિશિષ્ટ વસ્તુરૂપ નહીં - પણ આ દૂષણનો આદર નહીં કરીને, ગ્રંથકારશ્રી બીજી જ દિશા ચીંધી રહ્યા છે. ૨. ‘વૃક્ષë અવૃક્ષવ્યવૃત્તિo' રૂતિ વેં-પાટ: I For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ७८३ अनेकान्तजयपताका (ચતુર્થ: सिद्धिः, (१२८) परिकल्पितत्वं च व्यावृत्तीनां प्राग् निरस्तमेवेति न पुनः प्रतन्यते । एवं च 'वृक्षत्वप्रतिपत्तिनान्तरीयका शिंशपात्वप्रतिपत्तिरित्यनयोस्तादात्म्यम्' इत्येतत् सुन्दरमेव, कथञ्चित् तदुपपत्तेः, अन्यथाऽयोगादित्युक्तप्रायम् । (१२९) एवं शब्दप्रति स्मदभ्युपगमसिद्धिः । परिकल्पितत्वं च व्यावृत्तीनां प्राग् निरस्तमेव अनेकश इति न पुनः प्रतन्यते । इहैव धवादौ शिशपात्वरहितवृक्षत्वभावश्च परिकल्पनाशत्रुरिति भावनीयम् । एवं च वृक्षत्वप्रतिपत्तिनान्तरीयका शिंशपात्वप्रतिपत्तिरित्यनयोः-वृक्षत्व-शिंशपात्वयोः तादात्म्यमित्येतत् सुन्दरमेव । कुत इत्याह-कथञ्चित् तदुपपत्तेः-तादात्म्योपपत्तेः अन्यथाऽयोगादित्युक्तप्रायं-प्रायेणोक्तं 'नान्योऽन्यव्याप्तिः' इत्यादिना । दार्टान्तिकमधिकृत्याह-एवं અનેકાંતરશ્મિ ... છે, વ્યાવૃત્તિવિધયા માત્ર તે બેના શબ્દો જ બદલ્યા છે... આ રીતે બે વિશિષ્ટ ધર્મો માની તે બેનું તાદાત્મ કહેતા હો, તો તો અમારા અભ્યાગમની જ સિદ્ધિ થઈ ને? (૧૨૮) અદ્વૈતવાદી : પણ વૃક્ષત્વ-શિંશપાત્વ તો અમારા મતે વ્યાવૃત્તિરૂપ હોવાથી કાલ્પનિક છે... જ્યારે તમે તો બંનેને વાસ્તવિક માનો છો, તો પછી અમારો મત તમારી સમાન શી રીતે બન્યો? સ્યાદ્વાદીઃ અરે ભાઈ ! વ્યાવૃત્તિઓની કલ્પિતતાનો તો અમે પૂર્વે અનેકવાર નિરાસ કરી ચૂક્યા છીએ, માટે ફરી તેનો અહીં વિસ્તાર કરતા નથી... ટૂંકમાં વ્યાવૃત્તિરૂપ વૃક્ષત્વ/શિંશપાત્વને પણ વાસ્તવિક જ માનવા રહ્યા, એટલે ફલતઃ તો અમારા અભ્યાગમનો જ સ્વીકાર થયો. સાર : ધવમાં શિશપાત્વરહિતવૃક્ષત્વ, પરિકલ્પનાનો શત્રુ છે. કઈ પરિકલ્પના? તો પૂર્વનાં વાક્યમાં “વ્યાવૃત્તિનાં પરિલ્પિતત્વ' કહ્યું તેમાં વ્યાવૃત્તિની પરિકલ્પના.. એટલે વૃક્ષત્વને અવૃક્ષત્વવ્યાવૃત્તિ માનો અને શિશપાત્વને અશિશપાત્વની વ્યાવૃત્તિ માનો અને તે બંનેને પરિકલ્પિત માનો તો એકના અભાવવિશિષ્ટ બીજું (અશિશપાત્વવ્યાવૃજ્યભાવવિશિષ્ટ અવૃક્ષત્વવ્યાવૃત્તિ) ધવમાં હોઈ શકે નહીં. એટલે પરિકલ્પના સંગત નથી. - બોધના અવિનાભાવની અપેક્ષાએ શબ્દ - અર્થનાં તાદાવાનો નિરાસ - તમે જે કહ્યું હતું કે - “શિશપાત્વની પ્રતિપત્તિ વૃક્ષત્વ-પ્રતિપત્તિને અવિનાભાવી છે, એટલે વૃક્ષત્વ-શિંશપાત્વનું તાદાભ્ય છે (બાકી) તો શિંશપાત્વના બોધ માટે વૃક્ષત્વના બોધની જરૂર શું?” તે કથન તો સુંદર જ છે, કારણ કે વૃક્ષત્વ-શિશપાત્વનું કથંચિત્ તાદાભ્ય તો છે જ, નહીંતર તો શિંશપાત્વના બોધમાં વૃક્ષત્વબોધની કદી અપેક્ષા જ નહીં રહે... આ બધું અમે પૂર્વે જ (“નાચોડચવ્યાતિ’ – એ ગ્રંથથી જ) કહી ગયા છીએ... १. प्रेक्ष्यतां ७६५-७६६तमे पृष्ठे । २. पूर्वमुद्रिते तु 'परिकल्पनात् शत्रु०' इति पाठः, अत्र तु D-प्रतानुसारेण પતિસ્થાપના | રૂ. ‘નાન્તરીયિા ' રૂતિ -પટિ: I 8. ‘ નાચ૦' રૂતિ -પઢિ: | For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता पत्तिनान्तरीयकैवार्थप्रतिपत्तिरित्यनयोरपीदं न्याय्यमिति त्वसुन्दरम् अर्थस्य बोधभिन्नदेशतोपपत्तेः, तथाऽनुभवसिद्धत्वात् तदुपलब्धावपि तदर्थप्रवृत्तिसिद्धेः । भ्रान्तिमात्रमेतन्न तत्त्वत इति चेत्, किमत्र प्रमाणम् ? तयोरेव तादात्म्यमिति चेत्, तदिदमसिद्धमसिद्धेन બાબા शब्दप्रतिपत्तिनान्तरीयकैवार्थप्रतिपत्तिरित्यनयोः - शब्दार्थयोरिदं - तादात्म्यं न्याय्यमिति तुएतत् पुनरसुन्दरम् । कुत इत्याह- अर्थस्य - घटादेर्बोधभिन्नदेशतोपपत्तेः, तथाऽनुभवसिद्धत्वात्-बोधाद् भिन्नदेशतयाऽर्थस्यानुभवसिद्धत्वात्, विभिन्नार्थग्रहणस्वभावसंवेदनवेदनादित्यर्थः । इहैवोपचयमाह-तदुपलब्धावपि - अर्थोपलब्धावपि सत्यां तदर्थं - अर्थार्थं प्रवृत्तिसिद्धेर्नैषार्थतद्बोधाभेदे च बोधे च शब्द इति भावनीयम् । भ्रान्तिमात्रमेतदर्थस्य बोधभिन्नदेशतादि, न તત્ત્વત: ।તિ ચૈત્, પ્તવાણયાદ-મિત્ર-પ્રાપ્તિમાત્રમેતવિશ્વેતસ્મિન્ પ્રમાળમ્ ? તયોરેવशब्दार्थयोः तादात्म्यं बोधशब्दभावेन । इति चेत्, एतदाशङ्क्याह- तदिदमसिद्धं बोधार्थयो... અનેકાંતરશ્મિ ..... = (૧૨૯) પણ પછી તમે ધૈર્યંતિકને આશ્રયીને જે કહ્યું હતું કે → “અર્થપ્રતિપત્તિ તે શબ્દપ્રતિપત્તિને અવિનાભાવી છે... એટલે શબ્દ-અર્થનું તાદાત્મ્ય પણ ન્યાયસંગત જ છે” કથન બિલકુલ સુંદર નથી, કારણ કે પદાર્થ તો બોધથી ભિન્નદેશમાં જ સંગત છે...બોધ પ્રમાતાની અંદર સંવેદાય છે, જ્યારે ઘટાદિ પદાર્થો તો બહાર સંવેદાય છે, આવું સંવેદન દરેકને અનુભવસિદ્ધ છે... એટલે બોધથી પદાર્થની ભિન્નદેશતા જ સિદ્ધ થાય છે... ૨. ‘વિચ્છિન્નાર્થ' કૃતિ ૩-પાન: । બીજી વાત, બોધની ઉપલબ્ધિ થવા છતાં પણ પદાર્થ માટે પ્રવૃત્તિ થતી દેખાય છે. હવે જો શબ્દમાં બોધ હોય અને અર્થ-બોધનો અભેદ હોય તો શબ્દથી બોધ અને તેનાથી અર્થની પ્રાપ્તિ થઈ જવાથી અર્થ માટે પ્રવૃત્તિ ન થાય.. અદ્વૈતવાદી : “પદાર્થ તે બોધથી ભિન્નદેશમાં રહે છે” – તે માન્યતા ખરેખર તો ભ્રાન્તિ જ છે, બાકી પારમાર્થિક રીતે તો પદાર્થનું ભિન્નદેશમાં અસ્તિત્વ જ નથી... સ્યાદ્વાદી : “પદાર્થની દેખાતી ભિન્નદેશતા ભ્રાન્તિરૂપ છે” - એ વાતમાં પ્રમાણ શું ? અદ્વૈતવાદી : એમાં શબ્દ-અર્થનું તાદાત્મ્ય જ પ્રમાણભૂત છે. આશય એ કે, શબ્દ-અર્થનું તાદાત્મ્ય હોવાથી, બોધ સાથે શબ્દનો અનુવેધ થતાં અર્થનો અનુવેધ પણ થશે જ અને એટલે જ અમે કહીએ છીએ કે, અર્થની ભિન્નદેશતા ભ્રાન્તિ છે. સ્યાદ્વાદી : અરે ! તમે તો અસિદ્ધવસ્તુને અસિદ્ધવસ્તુથી સાધો છો... ભાવ એ કે, અર્થ-બોધનું તાદાત્મ્ય સિદ્ધ કરવાનું છે (જે હજી અસિદ્ધ છે.) તેની સિદ્ધિ માટે પ્રમાણ તરીકે તમે શબ્દ-અર્થના તાદાત્મ્યનો ઉલ્લેખ કરો છો, જે પોતે જ હજી સિદ્ધ નથી... તો આવી અસિદ્ધ વસ્તુથી અસિદ્ધવસ્તુની * જેમાં દૃષ્ટાંત ઘટાવવાનું હોય, તેને ‘દાષ્કૃતિક' કહેવાય... ७८४ -> ૨. ‘શબ્દા’ કૃતિ ૬-પાટ: I ܀ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ७८५ अनेकान्तजयपताका (વાર્થ: साध्यते । यत्किञ्चिदेतत् । (१३०) देशभेदेन तद्भेद एव प्रतीयत इति चेत्, न, तस्यापि तद्भेदत्वेन भेदकत्वायोगात् । न ह्यविशिष्टमम्भस्तदन्यस्य भेदकं भवति, न च कथञ्चिद् भिन्नं विशेषणमन्तरेण विशिष्टता, स्वरूपवैशिष्टयस्यापि अन्यतो देशभेदादिना विना ... ચાહ્યા છે.... स्तादात्म्यमसिद्धेन शब्दार्थतादात्म्येन साध्यत इति कृत्वा यत्किञ्चिदेतत्-असारम् । देशभेदेन तद्भेद एव, प्रक्रमाच्छब्दात्मकार्थभेद एव प्रतीयते । इति चेत्, एतदाशङ्क्याह-न, तस्यापि-देशभेदस्यापि तद्भेदत्वेन-शब्दात्मकार्थभेदत्वेन भेदकत्वायोगात् । एतदेव दृष्टान्तेन भावयति । न ह्यविशिष्टमम्भः क्षारादिना तदन्यस्य-अम्भसो भेदकं भवति, उभयोस्तन्मात्रत्वात्, न च कथञ्चित्-केनचित् प्रकारेण तद्विशेषणोपयोगित्वलक्षणेन भिन्नं विशेषणं-देशादिकमन्तरेण-विना विशिष्टताऽम्भसः । भेदकस्य स्वरूपमेव विशिष्टमिति पक्षव्युच्छेदायाह અ અનેકાંતરશ્મિ .. સિદ્ધિ શી રીતે થાય? એટલે તમારું કથન અસાર છે... (૧૩૦) અદ્વૈતવાદી : બોધ તે પ્રમાતાની અંદર હોવાથી, બોધ સાથે અનુવિદ્ધ શબ્દ પણ પ્રમાતાની અંદર છે અને પદાર્થ બહારના દેશમાં છે - આમ દેશભેદ હોવાથી (જ્ઞાન કરતાં) પદાર્થના ભેદની પ્રતીતિ થાય છે... (આ પ્રમાણે અદ્વૈતવાદી, પદાર્થની જુદાપણાંની પ્રતીતિની સંગતિ કરવા દેશભેદ બતાવે છે... જો કે તેઓ ભિન્નદેશમાં રહેલ પદાર્થને પણ શબ્દાત્મક તો માને જ છે... એટલે તેઓને શબ્દાદ્વૈત તો અખંડ જ લાગે છે...) સ્યાદ્વાદીઃ અરે ! તમારા મતે તો દેશભેદ પણ (શબ્દભેદથી વધીને કંઈ નથી એટલે તે દેશભેદ પણ) શબ્દાત્મક અર્થનો (જ્ઞાનથી) ભેદ કરવા, ભેદક બને નહીં, કારણ કે તમે તો અદ્વૈતવાદી છો, એટલે તમારા મતે દેશભેદાદિ જુદું જુદું કોઈ વિશેષણ જ નથી કે જે ભેદક બને... ક્ષાર, રંગ, સ્વાદુતાને આશ્રયીને એકદમ સમાન (=અવિશિષ્ટ) પાણી, જેમ બીજા પાણીનો ભેદક ન બને, તેમ અદ્વૈતવાદમતે દરેક પદાર્થ અવિશિષ્ટ-સમાન છે, એટલે તેઓનો ભેદ કરનાર દેશભેદાદિ જેવું કોઈ જ જુદું વિશેષણ નથી... હા ! બીજા પાણીની વ્યાવૃત્તિ માટે, જો તેમાં દેશાદિરૂપ કોઈ અલગ વિશેષણ માનો, તો પાણીની વિશિષ્ટતા ઘટી જાય... ફલતઃ દેશાદિભેદ અવશ્ય બે પાણીના ભેદક બનશે... પણ દેશાદિને જુદા માનવામાં જ આવું ઘટે, અન્યથા નહીં... (પણ અદ્વૈતવાદી ! તમે તો આવા કોઈ વિશેષણો માનતા નથી, તો તેમાં વિશિષ્ટતા શી રીતે ઘટે ?). અદ્વૈતવાદી : જુઓ - બે પાણી છે, તેમાં એક પાણી પોતે જ પોતાથી બીજા પાણીનો ભેદ સિદ્ધ કરે છે, એટલે પહેલું પાણી ભેદક છે... હવે આ ભેદક પાણીમાં, દેશાદિ કોઈ જુદા વિશેષણોને આશ્રયીને વિશિષ્ટતા માનવાની જરૂર નથી, કારણ કે તે ભેદકપાણીનું પોતાનું સ્વરૂપ જ તેવા વિશિષ્ટ १. पूर्वमुद्रिते तु 'विना योगात्' इत्यशुद्धपाठः । For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७८६ -૦ ऽयोगादिति सूक्ष्मबुद्धिविषय एव । (१३१) एवं च 'शब्दानुविद्धश्चाखिलोऽर्थावबोध इत्यनुभवः सर्वप्राणभृतां तदभावे बोधानुपपत्तेः' इति देवदत्तकान्तेतररूपचिन्तायामनाभोगवतो भोजनमात्रकथनमेतत्, सत्यप्यस्मिन्निष्टार्थासिद्धेः । तथाहि-यदि नाम बोधः - વ્યારા . स्वरूपवैशिष्टयस्यापि, अन्यतः, अन्यस्याम्भस इति प्रक्रमः । देशभेदादिना-भेदकेन विनाऽयोगादिति सूक्ष्मबुद्धिविषय एव विचारस्तदभावे द्वयोरप्यम्भसोरेकत्वापत्तेः । एवं च सति शब्दानुविद्धश्चाखिलोऽर्थावबोध इत्यनुभवः सर्वप्राणभृतां तदभावे बोधानुपपत्तेरिति, एतदिति योगः । एतत् किमित्याह-देवदत्तकान्तेतररूपचिन्तायां सत्यां अनाभोगवतो भोजनमात्रकथनं वर्तते, अनुपयोगीत्यर्थः । तथा चाह-सत्यप्यस्मिन्निष्टार्थासिद्धेः । इष्टं हि शब्दार्थयोस्तादात्म्यं तन्न शब्दानुविद्धबोधमात्रनिमित्तम् । एतदेवाह तथाहीत्यादिना । तथाहीत्युपप्रदर्शने । - અનેકાંતરશ્મિ છે પ્રકારનું છે કે જેથી તે વિશેષણોની અપેક્ષા વિના જ બીજા પાણીનો ભેદ સિદ્ધ કરી દે છે... | સ્યાદ્વાદી : અરે ! પણ પહેલા એ તો કહો કે, બીજા પાણી કરતાં આ ભેદક પાણીનું સ્વરૂપ વિશિષ્ટ કેમ? આશય એ કે, દેશભેદાદિ કોઈ જુદા ભેદક વિના તો પાણીનાં સ્વરૂપમાં પણ વિશિષ્ટતા ન જ ઘટે, કારણ કે ભેદક વિના તો પાણીનું સ્વરૂપ એક સરખું જ રહે... આ પદાર્થ (દેશભેદાદિ ભેદક વિના વિશિષ્ટતા ન ઘટે – એ વાત) એકદમ સૂક્ષ્મબુદ્ધિગમ્ય છે... શાંતિથી સમજવા પ્રયત્ન કરવો... - નિષ્કર્ષ: બે પાણીની જેમ, (જ્ઞાનથી) શબ્દાત્મક અર્થનો ભેદ ત્યારે જ સંગત થાય કે જ્યારે તમે દેશભેદાદિ જુદા વિશેષણોનું અસ્તિત્વ માનો... પણ તમે તો તેવું માનતા નથી. ફલતઃ જ્ઞાનથી પદાર્થની ભિન્નદેશતાવિષયક અનુભવસિદ્ધ-અબ્રાન્ત પ્રતીતિનો અપલોપ થશે... - અન્યકથનથી પણ અસંબદ્ધપલાપિતા (૧૩૧) બીજું તમે જે કહ્યું હતું કે - પદાર્થનો દરેક બોધ શબ્દથી અનુવિદ્ધરૂપે જ થાય છે, એવો દરેક પ્રાણીઓને અનુભવ છે, કારણ કે શબ્દાનુવેધ વિના પદાર્થની પ્રતીતિ જ નથી” – આ કથન પણ અસંબદ્ધપ્રલાપરૂપ છે... જેમ કે દેવદત્તની પત્ની છે કે નહીં - એ રૂપ ચિંતા ચાલતી હોય, ત્યારે ત્યાં કોઈ અનાભોગવાળી (પ્રસ્તુત વિચારણાને ન જાણનાર) વ્યક્તિ આવીને ભોજનમાત્રકથન કરે, અર્થાત્ “તેણે જમી લીધું છે' એ વાત કરે તો તે અસંબદ્ધ-અનુપયોગી ગણાય... તેમ પ્રસ્તુતમાં વિચારણા એ ચાલે છે કે – શબ્દ-અર્થનું તાદામ્ય છે કે નહીં. પણ તમે તો કોઈ અસંબદ્ધ જ કથન કરી રહ્યા છો કે – “શબ્દનો બોધ સાથે અનુવેધ છે...” આશય એ કે, શબ્દનો બોધ સાથે અનુવેધ હોય તેમાં શબ્દ-અર્થનાં તાદાભ્યને શું સંબંધ? ૨. સમીક્યતાં ૭૬દ્દતમં પૃષ્ઠમ્ ! ૨. “મોગવદ્ગોનન’ તિ -પાઠ: 1 રૂ. પૂર્વમુદ્રિત તુ ‘વિના યો'I' ત્યશુદ્ધપાઠ: I For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ७८७ अनेकान्तजयपताका (વાર્થ: शब्दानुविद्धः ततः शब्दार्थयोस्तादात्म्यमिति काऽत्रोपपत्तिः ? (१३२) अन्यच्च बोधशब्दयोरपि तादात्म्यं वा स्यात् न वा । किञ्चातः ? तादात्म्ये शब्दस्यापि बोधमात्रतापत्तिरिति तन्मात्रवादसिद्धिः । बोधस्य वाऽचेतनत्वं शब्दात्मत्वेन, तथा चानुभवविरोधः, चेतनाचेतनत्वे च शब्दात्मनो नामकरणं जगद्वैचित्र्यस्य । एतेन यदुक्तम् છે ચાહ્યા .... यदि नाम बोधः शब्दानुविद्धस्ततः शब्दार्थयोस्तादात्म्यमिति काऽत्रोपपत्तिः ? न काचिदित्यर्थः । इहैवाभ्युच्चयमाह अन्यच्चेत्यादिना । अन्यच्च बोध-शब्दयोरपि तादात्म्यं वा स्यान्न वा । किञ्चात इत्याह-तादात्म्ये शब्दस्यापि बोधमात्रतापत्तिरिति कृत्वा तन्मात्रवादसिद्धिः-बोधमात्रवादसिद्धिः । बोधस्य वाऽचेतनत्वं शब्दात्मत्वेन हेतुना तथा चानुभवविरोधः पक्षद्वयेऽपि । चेतनाचेतनत्वे च अभ्युपगम्यमाने कस्येत्याह-शब्दात्मनःशब्दतत्त्वस्य किमित्याह-नामकरणम् । कस्य जगद्वैचित्र्यस्य यदुत शब्द इति । एतेन यदुक्तं - અનેકાંતરશ્મિ .... ઉપરોક્ત કથનથી બોધમાં શબ્દનો અનુવેધ માની લો, તો પણ તમારી ઇષ્ટની સિદ્ધિ તો ન જ થાય... તમને શબ્દ-અર્થનું તાદામ્ય સાધવું ઇષ્ટ છે, પણ તે સિદ્ધ શબ્દાનુવિદ્ધ બોધમાત્રથી ન થાય... એ આ રીતે - જો બોધમાં શબ્દનો અનુવેધ હોય, તો તેટલા માત્રથી શબ્દ-અર્થનું તાદાભ્ય સિદ્ધ કરવામાં કોઈ યુક્તિ નથી... (ઘટ નો માટી સાથે અનુવેધ હોય, તેટલા માત્રથી ઘટ-પટનું તાદાભ્ય ન કહેવાય...) - શબ્દ-બોધની એકાંત અનુવેધતાનો નિરાસન (૧૩૨) બીજી વાત, તમે જે “શબ્દાનુવિદ્ધબોધ” કહો છો, તેમાં શબ્દ અને બોધનું તાદાભ્ય (૧) માનો છો, કે (૨) નહીં ? આ બંને વિકલ્પ પ્રમાણે દોષ આવે છે – (૧) જો શબ્દ-બોધનું તાદાભ્ય કહો, તો તો (ક) શબ્દનો બોધની સાથે અભેદ થતાં, શબ્દ પણ બોધરૂપ બનવાની આપત્તિ આવે, એટલે જ્ઞાનાદ્વૈત થાય, અથવા તો (ખ) બોધનો શબ્દની સાથે અભેદ થતાં, બોધ પણ શબ્દરૂપ બનવાથી તે અચેતન બનવાની આપત્તિ આવે... આ આપત્તિઓ ઇષ્ટાપત્તિ પણ ન કહેવાય, કારણ કે શબ્દને બોધરૂપ કે બોધને શબ્દરૂપ માનવામાં અનુભવવિરોધ છે... અદ્વૈતવાદીઃ અમે શબ્દાનુવિદ્ધબોધને ચેતનાચેતનરૂપ માનીશું... એટલે એક જ તત્ત્વ-બોધ અંશે ચેતનરૂપ અને શબ્દ અંશે અચેતનરૂપ; પછી તો વાંધો નહીં ને? સ્યાદ્વાદીઃ અરે ! આ રીતે તો તમે જગતવિચિત્રતાનો જ સ્વીકાર કર્યો. માત્ર તેનું “શબ્દબ્રહ્મ” (૨) જો તાદાત્મ ન માને તો તો તેમનો શબ્દાદ્વૈતવાદ જ તુટી જાય, તેથી તેઓ બીજો વિકલ્પ તો માનતા જ નથી.. એટલે ગ્રંથકારશ્રીએ ને કહ્યું હોવા છતાં પણ, આ વિકલ્પનું નિરાકરણ સમજી લેવું... ૨. ઉદ્દતમે પૃષ્ઠ 1 ૨. ‘સિદ્ધ:' રૂતિ ટુ-પ4િ: I For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ પા ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७८८ 'आह च शब्दार्थवित्-वाग्रूपता चेदुत्क्रामेत्' इत्यादिकारिकाद्वयं तदपि प्रत्युक्तम्, तुल्ययोगक्षेमत्वादिति । (१३३) आह च वादिमुख्यः "बोधात्मता चेच्छब्दस्य न स्यादन्यत्र तच्छृतिः । यद् बोद्धारं परित्यज्य न बोधोऽन्यत्र गच्छति ॥ न च स्यात् प्रत्ययो लोके यः श्रोत्रा न प्रतीयते । शब्दाभेदेन सत्येवं सर्वः स्यात् परचित्तवित् ॥” इत्यादि । » ચીહ્યાં છે पूर्वपक्षे-'आह च शब्दार्थवित्-वाग्रूपता चेदुत्क्रामेत्' इत्यादिकारिकाद्वयं प्राक् तदपि प्रत्युक्तम् । कुत इत्याह-तुल्ययोगक्षेमत्वादनन्तरोदितेन इति । आह च वादिमुख्यःसमन्तभद्रः-बोधात्मता चेत्-यदि शब्दस्य ततः किमित्याह-न स्यादन्यत्र बोद्धस्तच्छ्रुतिः । उपपत्तिमाह-यद् बोद्धारं परित्यज्य-विहाय न बोधोऽन्यत्र गच्छति, तथाऽननुभवात् । न च स्यात् प्रत्ययो लोके कश्चित् । किंविशिष्ट इत्याह-यः श्रोत्रा-प्राणिना न प्रतीयते । केन અનેકાંતરશ્મિ .... એવું એક બીજું નામ આપ્યું - એટલે “સંપૂર્ણ જગત શબ્દમય છે - એ કથનથી ખરેખર તો તમે એવું જ કહ્યું કે - “સંપૂર્ણ જગત વિચિત્રરૂપ છે'... ફલત શબ્દાદ્વૈતવાદ તો સિદ્ધ ન જ થયો.. * ભર્તુહરિના મતનો નિરાસ - ઉપરોક્ત કથનથી, પૂર્વપક્ષમાં તમે જે કારિકા કહી હતી કે “જો વિજ્ઞાનમાંથી શાશ્વત વારૂપતા જ નીકળી જાય, તો તે વિજ્ઞાન વિજ્ઞાન જ નહીં રહે. ખરેખર તો વારૂપતા જ પ્રત્યવમર્શ કરનારી છે... એવો કોઈ પ્રત્યય નથી કે જેમાં શબ્દનો અનુવેધ ન હોય... વગેરે” - તે કારિકાનો પણ નિરાસ થાય છે, કારણ કે આનો નિરાસ કરવાનો યોગક્ષેમ પણ ઉપરવત્ જ છે... (અર્થાત્ આ કારિકામાં વિજ્ઞાન સાથે શબ્દનો સર્વથા અનુવેધ બતાવ્યો છે. પણ તેવું માનવામાં ઉપરોક્ત રીતે પુષ્કળ દોષો આવે છે. એટલે જ તેવું ન મનાય.) (૧૩૩) આ વિશે વાદિમુખ્ય સમંતભદ્રજીએ કહ્યું છે કે, “જો શબ્દ બોધરૂપ હોય, તો તે શબ્દનું જ્ઞાતા સિવાય બહાર કોઈને કોઈપણ ઠેકાણે શ્રવણ ન થઈ શકે, કારણ કે બોધ તો બોધવાળા વ્યક્તિને છોડીને બીજે ક્યાંય જતો નથી. એટલે બોધરૂપ શબ્દ પણ બોધવાળામાં જ રહે, બીજે નહીં... પણ વક્તાએ બોલેલા શબ્દો તો દૂર-નજીક ભાગમાં પણ સંભળાય છે... એટલે શબ્દને બોધરૂપ માનવો ઉચિત નથી...) અને બોધ શબ્દરૂપ હોય, તો તેવો કોઈ બોધ જ નહીં રહે કે જે બોધની શ્રોતાને પ્રતીતિ ન થાય... (અર્થાત્ શ્રોતાને બધા જ બોધની પ્રતીતિ થશે.) કારણ કે વક્તાના શબ્દો તો બહાર પણ છે, १. 'अत्र तु शब्दार्थतत्त्ववित्' इति ङ-पाठः । २-३. अनुष्टुप् । ४. ७६६-७६७तमे पृष्ठे। ५. पूर्वमुद्रिते तु વોપુસ્ત' ત્યશુદ્ધપ8િ:, મત્ર તુ D-પ્રતાનુસારેગ શુદ્ધિઃ કૃતા | For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (चतुर्थः (१३४) यच्चोक्तम्ं-'नं चालोचनज्ञानमपि न शब्दानुविद्धं तथाऽननुभवेऽपि सुप्तादिबोधवत् तत्सूक्ष्मभावोपपत्तेः, ऊर्ध्वं तत्स्थूरभावात्' इत्यादि तदपि न नो बाधायै, तत्तदनुवेधेऽप्युक्तवत् शब्दार्थयोस्तादात्म्यायोगात् । न च सुप्तादिबोधः सूक्ष्मः सन्नन्यूनातिरिक्ततद्भाव ऊर्ध्वं स्थूरो भवति, एकान्तैकस्य तदन्यप्रतिबन्धकाभावेऽवस्था ७८९ ...व्याख्या हेतुनेत्याह-शब्दाभेदेन शब्द एव प्रत्यय इति कृत्वा । सत्येवम्-एवं सति सर्वः स्यात् श्रोता परचित्तवित् शब्दस्यैव चित्रत्वादित्यादि । यच्चोक्तं पूर्वपक्षै- 'न चालोचनाज्ञानमपि न शब्दाननुविद्धं तथाऽननुभवेऽपि सुप्तादिबोधवत् तत्सूक्ष्मभावोपपत्तेः ऊर्ध्वं तत्स्थूरभावात् ' इत्यादि, तदपि किमित्याह-न नः- नास्माकं बाधायै । कुत इत्याह- तत्तदनुवेधेऽपि तेन शब्देन तदनुवेधेऽपि - बोधानुवेधेऽपि उक्तवत् यथोक्तं तथा शब्दार्थयोः तादात्म्यायोगात्, अन्यच्चेत्यादिना निदर्शितमेतत् । दूषणान्तरमधिकृत्याह-न चेत्यादि । न च सुप्तादिबोधः सूक्ष्मः सन्नन्यूनातिरिक्ततद्भावः-तावन्मात्र एव ऊर्ध्वं स्थूरो भवति । कुत इत्याह-एकान्तैकस्य अनेडांतरश्मि એટલે શબ્દની સાથે વક્તગત બોધનું જ્ઞાન પણ થઈ જ જશે અને એટલે તો બધા શ્રોતાઓ પરચિત્તના भएाडार जनी ४शे... (डारा शब्द = यित्त... शब्हने भएवं भेटले वडताना यित्तने भएावं... પણ તેવું તો અનુભવસિદ્ધ નથી. એટલે બોધને શબ્દરૂપ માનવો પણ ઉચિત નથી...) सार : तेथी शब्द - जोधनुं ताहात्म्य जिलडुल संगत नथी... * અદ્વૈતવાદીનાં અન્યમંતવ્યનો નિરાસ (૧૩૪) બીજું તમે જે કહ્યું હતું કે – “અનુભવ ન થવા છતાં આલોચનજ્ઞાન શબ્દથી અનનુવિદ્ધ નથી, પણ અનુવિદ્ધ જ છે... કારણ કે સૂતેલાને થનાર સૂક્ષ્મબોધની જેમ સૂક્ષ્મશબ્દ તો ત્યાં પણ છે જ અને તે સૂક્ષ્મ શબ્દ-બોધ જ, પાછળથી સ્થૂળરૂપે થાય છે... વગેરે' – તે કથન પણ અમને બાધક નથી, કારણ કે બોધમાં શબ્દાનુવેધ થવા છતાં પણ, ઉક્ત રીતે શબ્દ-અર્થનું તાદાત્મ્ય ઘટતું જ નથી... से अधुं जमे 'अन्यच्च...' - ४त्याहि ग्रंथथी जतावी गया... * એકાંતવાદીમતે સુપ્તાદિબોધની સ્થૂલરૂપતાનો નિરાસ બીજી વાત, સુપ્ત-મત્તાદિ વ્યક્તિને થના૨ો સૂક્ષ્મબોધ, તે ન્યૂનાધિકતા વિના (–તેટલા જ પ્રમાણમાં રહેતો છતો) પાછળથી સ્થૂલ થાય એવું બની શકે નહીં, કારણ કે તમે માત્ર બોધરૂપતા જ માનો છો, એકાંતે એક જ વસ્તુ માનો છો, કર્મ જેવાં બીજા કોઈ પ્રતિબંધક તત્ત્વનું તમે અસ્તિત્વ માનતા નથી... १. ७६७-७६८तमे पृष्ठे । २. ' तथा लोचन०' इति क- पाठ: । ३. ७६७-७६८तमे पृष्ठे । For Personal & Private Use Only www.jalnelibrary.org Page #165 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७९० भेदानुपपत्तेः (१३५) प्रतिबन्धकभावे च तत्कृतश्चैतन्यक्रियानिषेधस्तदभावे च तत्क्रियेति न सूक्ष्मस्य स्थूरभावः, उपचयकर्तृदलाभावादिति । (१३६) एवं च सति 'नं चासाव ........ ........................ . व्याख्या ......... ....................... बोधरूपतया तदन्यप्रतिबन्धकाभावे कर्मणोऽभाव इत्यर्थः, किमित्याह-अवस्थाभेदानुपपत्तेः प्रतिबन्धकभावे च सति तत्कृतः-प्रतिबन्धककृतः चैतन्यक्रियानिषेधस्तदभावे च-प्रतिबन्धकाभावे च तत्क्रिया-चैतन्यक्रिया इति-एवं न सूक्ष्मस्य स्थूरभावः । कुत इत्याह-उपचय .................... मनेतिरश्मि .............. તો પછી તમારા મતે એક જ બોધની સૂક્ષ્મ-સ્થૂલ વગેરે જુદી-જુદી અવસ્થાઓ શી રીતે ઘટે? (૧૫) અદ્વૈતવાદીઃ પણ અમે બોધરૂપ ચૈતન્યની સ્કૂલના કરનાર, કર્મ જેવું કોઈ તત્ત્વ માની समे तो ? (पछी तो स्थूल-सूक्ष्म मा अवस्थामा घटी ४) ने ?) સ્યાદ્વાદીઃ ના, કારણ કે કર્મ તો માત્ર ચૈતન્યના (બોધના) વ્યાપારનો જ નિરોધ કરે છે, ચૈતન્યનો નહીં.. અને તે કર્મરૂપી પ્રતિબંધક જયારે દૂર થઈ જાય, ત્યારે માત્ર ચૈતન્યનો વ્યાપાર પ્રવૃત્ત થાય छ... मेटले चैतन्यनो व्यापार पूर्व निरुद्ध डतो, ते ४ व्यापार वे प्रवृत्त थाय छे... ही सर्वथा सूक्ष्म मे यैतन्य स्थूण थाय, नथी... (भेटले सूक्ष्मणोपनी स्थूस३५ता तो संगत नथी ४...) આ જ વાતને જણાવવા ગ્રંથકારશ્રી હેતુ આપે છે – * અદ્વૈતમતે સૂક્ષ્મ-સ્કૂલરૂપતાની અસંગતતા ને આત્માના સ્વભાવભૂત ચૈતન્ય=બોધનો ઉપચય કરનાર (=પુષ્ટિ કરનાર) એવા કોઈ દલ (=टु351-श-मा) नथी, ना प्रवेशथी सूक्ष्म ५९। यैतन्य स्थूल३५ जने ! (આશય એ કે, સૂક્ષ્મને સ્થૂળ બનવા, બહારથી આવીને અંશો ચોંટવા જોઈએ તેવું આત્મામાં बनतुं नथी...) અદ્વૈતવાદી : જો ઉપચય-પુષ્ટિ કરનાર દલના હોવામાં જ પૂલતા થાય એવું માનો, તો ઔદારિકવર્ગણાની અંદર રહેલા, પહેલેથી જ સૂક્ષ્મરૂપ પરમાણુઓનો સ્થૂલરૂપે=ઔદારિકાદિ શરીરરૂપે ................. विवरणम् ........ 21. कर्मणोऽभाव इत्यर्थ इति । अयमभिप्राय:-एकान्तकस्वभावो बोधोऽभ्युपगम्यते, कर्म च तस्य प्रतिबन्धकारि नास्ति, अत एव कथं तस्य भवतां मते सूक्ष्माद्या अवस्था घटामटन्ति ? ।। 22. चैतन्यक्रियानिषेध इति । चैतन्यव्यापारप्रतिषेध: । अयमर्थ:-कर्म चेत् चैतन्यप्रतिस्खलनकारि समभ्युपेयते, तर्हि तच्चैतन्यव्यापारमेव निरुणद्धि, न तु चैतन्यम् । यदा च प्रतिबन्धकमपसरति, तदा चैतन्यक्रिया प्रवर्तते, न तु सर्वथा सूक्ष्मं सच्चैतन्यं स्थूरीभवतीति ।। 23. उपचयकर्तृदलाभावादिति । आत्मस्वतत्त्वभूतस्य हि चैतन्यस्य नास्ति किञ्चिद् दलमुपचयकर्तृ येन तत्प्रवेशात् सूक्ष्मं सत् स्थूरं भवेदिति ।। १. प्रेक्ष्यतां ३६६तमं पृष्ठं ३६७तमं च । २. 'कर्मणो भाव' इति क-पाठः। ३. 'चेतनस्य' इति क-पाठः । For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ( ચતુર્થ ७९१ अनेकान्तजयपताका कर्तृदलाभावादिति । सूक्ष्माणूनां कः स्थूरभावः ? तद्विभिन्नादृष्टादिसापेक्ष इत्यदुष्ट एव । एवं અનેકાંતરશ્મિ ” પરિણામ શી રીતે થશે ? કારણ કે અહીં પણ આત્મતિરિક્ત (=ઔદારિકવર્ગણા સિવાય) બીજો તો કોઈ ઉપચય કરનાર દલ જ નથી. (એટલે ઉપચય કરનાર દલ હોવામાં જ સ્થૂલતા થાય' - એવો નિયમ માનવામાં તો તમને પણ દોષ આવશે જ ને ?) - સ્યાદ્વાદમતે સૂમ-સ્થલાપતાની નિર્ભાવસંગતિ સ્યાદ્વાદી : જુઓ ભાઈ ! અમારા મતે તો સૂક્ષ્મ અવસ્થામાં પણ પરમાણુઓ, શક્તિરૂપે તો સ્થૂલ જ છે... (બાકી તો તે જ પરમાણુઓ પાછળથી સ્થૂલ શી રીતે બને?) વળી અમે સર્વથા અસતની ઉત્પત્તિ નથી માનતા, એટલે પરમાણુઓનો માત્ર સૂક્ષ્મત્વ નહીં, પરંતુ સ્થૂલત્વ પણ પોતાનો ધર્મ સિદ્ધ થાય છે... (નહીંતર તો તે પરમાણુઓમાં પાછળથી સર્વથા અસત્ એવા સ્થૂલત્વની ઉત્પત્તિ માનવી પડે, જે સ્વીકૃત નથી...) પ્રશ્નઃ પરમાણમાં જો સ્થૂલત્વધર્મ પણ હોય, તો તેઓની સ્થૂલતા કેમ દેખાતી નથી? ઉત્તર : કારણ કે તે સ્થૂલતાના આવિર્ભાવમાં (સ્થૂલતા તો છે જ, પણ તેનાં પ્રકટીકરણમાં) પરમાણુ સિવાય (૧) અદષ્ટ, (૨) પુરુષાર્થ, (૩) કાળ વગેરે કરણોની પણ અપેક્ષા રહે છે... અને તે બધા કારણો મળવાથી પરમાણુઓની સ્થૂલતા પણ આવિર્ભત થાય છે, એટલે અમારા મતે સૂક્ષ્મની સ્થૂલતા હોવામાં કોઈ ક્ષતિ નથી... પણ શબ્દબ્રહ્મવાદી ! તમારા મતે તો બોધ એકાંત એકરૂપ છે (બીજી કોઈ વસ્તુ નથી) અને જ વિવરમ્ ... 24. સૂમપૂનાં : રચૂરમાવ: ? તમિત્રાકૃષ્ણવરસાવે રૂદુષ્ટ પ્રતિ વાવાવ પ્રદयापचयकर्तृदलसद्भावे एतत् स्थूरत्वमुपजायत इत्यङ्गीक्रियते तर्हि सूक्ष्माणूनां-प्रथमत: सूक्ष्माणामणूनामौदारिकवर्गणान्तर्गतानां क:-किंलक्षण: स्थूरभाव:-औदारिकादिशरीरतया परिणाम: आत्मव्यतिरिक्तोपचयकर्तृदलाभावेन ? न कश्चिदित्यर्थः । अत्र वृत्तिकृदुत्तरमाह-तद्धिभिन्नेत्यादि । तेभ्य:-अणुभ्यो विभिन्ना येऽदृष्टादय:-अदृष्ट-पुरुषकार-कालप्रभृतय: पदार्थास्तेषां सापेक्षः, तत्कृत इत्यर्थः । इति-अस्माद्धेतोरदुष्ट एव सूक्ष्माणूनां स्थूरभाव: । इदमुक्तं भवति-स्याद्वादिनो मते सूक्ष्मावस्थायामप्यणव: शक्तिरुपतया स्थूला:; न हि तस्य मते सर्वथाऽप्यसदुत्पद्यते । एवं च परमाणूनां स्थूलत्वमप्यात्मधर्म इति सिद्धं भवति । ततश्च परमाणुव्यतिरिक्तादृष्टादिकारणकलापसापेक्षं सद् यदि स्थूलत्वमाविर्भवति तदा किं दूषणम् ? । ब्रह्मवादिनस्तु एकस्वरूप एव बोधोऽदृष्टादयश्च न सम्भवन्त्येव, अतः कथं सूक्ष्मत्व-स्थूरत्वादयो विचित्रा बोधावस्था युज्यन्त इति ? ।। * આકાશમાં રહેલ ઔદારિકવર્ગણા દૃષ્ટિઅગોચર છે તે જીવ દ્વારા ગ્રહણ થવાથી ગોચર બને છે, તેમાં જીવનું શરીરનામકર્મ-પુરુષાર્થ વગેરે કારણ બને છે... १. 'सूक्ष्माणूनां कः स्थूरभावः तद्विभिन्नादृष्टादिसापेक्ष इत्यसूक्ष्माणूनामौदारिकादिवर्गणान्तर्गतानां०' इति क-पाठः । ૨. ‘વ્યતિરાપવય' તિ -પઢિ: રૂ. “વધ્યસ્થાવ.' તિ દ્ય-:I For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७९२ हेतुकः, सदा तद्भावादिप्रसङ्गात्' इत्यप्यनालोचिताभिधानम्, उपादानहेतोस्तद्वृद्धिकर्तुः असत्त्वात् तदितरस्य च तद्भेदत्वेन प्रकृतानुपयोगात् ॥ (શરૂ૭) વિઝાનો વનાણાનતઃ ભૂઃ શબ્દઃ લિં વોથાભવ ત તતિરિ ... ... . થી ... ...... ............ ............. च सति 'न चासावहेतुकः, सदा तद्भावादिप्रसङ्गात्' इत्यपि पूर्वपक्षवचनमनालोचिताभिधानम् । कुत इत्याह-उपादानहेतोर्बोधस्य तवृद्धिकर्तुः-बोधवृद्धिकर्तुरसत्त्वात् तदितरस्य च-अनुपादानहेतोः प्रतिबन्धकस्य कर्मणः तद्भेदत्वेन-उपादानभिन्नतया । किमित्याहप्रकृतानुपयोगात्-स्थूरत्वानुपयोगादिति ॥ किञ्चेत्यादिनाऽभ्युच्चयमाह-किञ्च आलोचनाज्ञानगतः कोऽसौ सूक्ष्मः शब्दो यः - અનેકાંતરશ્મિ .... અદષ્ટ આદિ પણ તમારા મતે સંભવિત નથી, તો બોધની સૂક્ષ્માદિ અવસ્થાઓ શી રીતે ઘટે ? - પૂર્વપક્ષગત અન્યાકથનનો નિરાસ - (૧૩૬) બીજું તમે જે કહ્યું હતું કે - “બોધની આ ધૂલરૂપતાને નિહેતુક તો ન મનાય, નહીંતર તો સદા ભાવ કે અભાવનો પ્રસંગ આવશે.. વગેરે” - તે પણ વિચાર્યા વિનાનું કથન છે, કારણ કે આ કથનથી તમે, પૂલબોધના ઉપાદાનકારણ તરીકે, સુપ્તવ્યક્તિમાં સૂક્ષ્મબોધને સાધવા જઈ રહ્યા છો... પણ ઉપાદાનકારણરૂપ જે સૂક્ષ્મબોધ છે, તે બોધની વૃદ્ધિ કરનાર કોઈ કર્તાનું અસ્તિત્વ તો તમે માનતા નથી, તો પછી વૃદ્ધિ વિના સૂક્ષ્મબોધ તે સ્થૂલરૂપે શી રીતે પરિણમે ? પ્રશ્નઃ શું કર્મને આશ્રયીને તેની સ્થૂલતા ન ઘટે? (આશય એ કે, પ્રતિબંધકનાં અસ્તિત્વ બોધની સૂક્ષ્મતા અને પ્રતિબંધક દૂર થવામાં બોધની સ્થૂલતા... એવું ન ઘટે ?) ઉત્તર : જુઓ ભાઈ ! અદ્વૈતવાદીમતે ઉપાદાનને આશ્રયીને વાત ચાલે છે... હવે પ્રતિબંધક તો ઉપાદાનરૂપ નથી અને એટલે (=ઉપાદાનથી ભિન્ન હોવાથી) તેનો બોધની ધૂલતામાં કોઈ જ ઉપયોગ નથી... (આ પ્રશ્નોત્તરનો પરમાર્થ એ લાગે છે કે, મૃત્પિડની વૃદ્ધિ કરવા બીજી માટી જોઈએ, જે ઉપાદાનકારણ છે. બોધની વૃદ્ધિ માટે, બીજો બોધ જોઈએ જે ઉપાદાન બને, પણ તે તો છે નહીં અને કર્મથી તો વૃદ્ધિ થાય નહીં. મૃત્પિડની કુંભારથી વૃદ્ધિ ન થાય, તેના માટે માટી જ જોઈએ.) અદ્વૈતવાદીમતે નિર્વિકલ્પની શબ્દાત્મકતાનો નિરાસ (૧૩૭) બીજી વાત, આલોચનજ્ઞાન=નિર્વિકલ્પજ્ઞાનમાં તમે જે સૂક્ષ્મશબ્દની સિદ્ધિ કરવા ઇચ્છો १.७६८तमपृष्ठगतम् । For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ +-- संख्यात्मकः ? यदि बोधायकः कयामुच्या चालीचनाजानमपि न शव्यान ७९३ अनेकान्तजयपताका (चतुर्थः शब्दात्मकः ? यदि बोधात्मकः, कथमुच्यते-'न चालोचनाज्ञानमपि न शब्दाननुविद्धम्', तज्ज्ञानमात्रत्वेन शब्दार्थानुपपत्तेः, आत्मनाऽऽत्माऽनुवेधाभिधानस्येत्थमयुक्तत्वात् ॥ ....... व्याख्या ....... सिषाधयिषितः स किं बोधात्मक उत तदतिरिक्तशब्दात्मकः-बोधातिरिक्तशब्दात्मक इत्यर्थः ?। किञ्चात: ? उभयथाऽपि दोष इत्याह-यदि बोधात्मकोऽसौ ततः किमित्याह-ततः कथमुच्यते-न चालोचनाज्ञानमपि न शब्दाननुविद्धम् ? कथमभणनमस्येत्याह-तज्ज्ञानमात्रत्वेन प्रक्रमात् तस्य-शब्दस्य बोधात्मकतया ज्ञानमात्रत्वेन हेतुना शब्दार्थानुपपत्तेः । अनुपपत्तिश्च आत्मनाऽऽत्मानुवेधाभिधानस्येत्थं-भिन्नवाचकापेक्षया अयुक्तत्वात् सदप्येतन्न चालोचनाज्ञानमपि न बोधानुविद्धमित्येव युक्तम् । न चैवं भणने फलमस्ति, विवादाभावादित्यभिप्रायः ।। ...... मनेतिरश्मि छो, ते २० तमे वो मानो छ ? (१) लो५३५, 3 पछी (२) लोपथी सल ओऽ २०६३५ ? भा ने वि४८५ प्रमाणे होय आवे छे. ते सारीते - - પ્રથમવિકલ્પ પ્રમાણે શબ્દાનુવેધની અઘટિતતા (१) होते. २०६ पो५३५ (=निर्वियान३५) डोय, तो पछी "मालोयनाशन शहानुविद्ध नथी मेj नथी, अर्थात् शानुविद्ध ४ छे..." - मे शा भाटे डो छो? પ્રશ્ન : પણ એવું કહેવામાં વાંધો શું? ઉત્તરઃ જુઓ ભાઈ ! શબ્દો તો બોધાત્મક હોઈ જ્ઞાનરૂપ છે. એટલે ઉપરોક્ત કથનનો શબ્દાર્થ બિલકુલ ઘટે નહીં, કારણ કે જુદા જુદા શબ્દોથી પોતાની (=જ્ઞાનની) સાથે જ પોતાના (=જ્ઞાનાત્મક शन1) अनुवेधनु उथन ४२ लिस्मुस युति नथी... ભાવાર્થ જો આલોચનાજ્ઞાનમાં સૂક્ષ્મ શબ્દ બોધાત્મક જ હોય, સ્વતંત્ર તેનું અસ્તિત્વ ન હોય, તો ખરેખર “આલોચનાજ્ઞાન શબ્દાનુવિદ્ધ નથી એવું નથી જ' એવું કહેવાને બદલે “આલોચનાજ્ઞાન બોધાનુવિદ્ધ નથી એવું નથી જ' એમ જ કહેવું જોઈએ, કારણ કે શબ્દ નામની સ્વતંત્ર વસ્તુ જ ન .......* विवरणम् .... 25. सदप्येतन्न चालोचनाज्ञानमपि न बोधानुविद्धमित्येव युक्तमिति । सदपि-विद्यमानमपि एतन्न चालोचनाज्ञानमपि न शब्दानुविद्धमित्यभिधानं न चालोचनाज्ञानमपि न बोधानुविद्धमित्यनेनैवोल्लेखन युक्तं भणितुमिति । अयमत्र परमार्थ:-यद्यालोचनाज्ञानगत: सूक्ष्मशब्दो बोधात्मक एव, १. द्रष्टव्यं ७६७तम पृष्ठं । २. 'मपि शब्दानुविद्धं' इति ग-पाठः। ३. 'त्मानुबोधाभिधान०' इति क-पाठः । ४. 'शब्दानुविद्धम्' इति क-पाठः। ५. 'तदप्येतन्न' इति ङ-पाठः । ६. 'सूक्ष्मः शब्दो०' इति क-पाठः। ७. पूर्वमुद्रिते तु 'शब्दोऽबोधात्म०' इत्यशुद्धपाठः, अत्र तु N-प्रतानुसारेण शुद्धिः कृता । For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७९४ (१३८) अथ तदतिरिक्तशब्दात्मकः, कथं तेन तदनुवेधः, अर्थेनास्य तादात्म्याभ्युपगमात्, तत्सूक्ष्मभावे तत्सूक्ष्मभावोपपत्तेः । अलौकिकं चैतद् यदुत सूक्ष्माचलाद्यनुविद्धमालोचनाज्ञानमिति । (१३९) एवं च 'न चैवमालोकाद्यनुविद्धोऽवबोध ........... व्याख्या ..................... द्वितीयं विकल्पमधिकृत्याह-अथ तदतिरिक्तशब्दात्मक आलोचनाज्ञानगतः सूक्ष्मशब्दः। किमित्याह-कथं तेन-शब्देन तदनुवेधः-आलोचनाज्ञानानुवेधः ? कथं च न स्यादित्याहअर्थेन सह अस्य-शब्दस्य तादात्म्याभ्युपगमात् कारणात् तत्सूक्ष्मभावे-शब्दसूक्ष्मभावे सति । किमित्याह-तत्सूक्ष्मभावोपपत्तेः-अर्थसूक्ष्मभावोपपत्तेः । एवमपि को दोष इत्याह-अलौकिकं चैतद् यदुत सूक्ष्माचलाद्यनुविद्धमालोचनाज्ञानमिति । एवं चेत्यादि । एवं च सति न चैव ..... मनेतिरश्मि डोवाथी '२०४' मेवो श०६ ४६0 ४ न शाय... જો કદાગ્રહગૃહીત વ્યક્તિ કહેવા જ માગતી હોય તો પણ એમ જ કહી શકાય કે – જ્ઞાન બોધાનુવિદ્ધ નથી એવું નથી... પણ આવું કહેવાથી કોઈ ફળ પ્રાપ્ત થતું નથી, કારણ કે જ્ઞાનને બોધરૂપ तो सड माने ४ छ... તેથી શબ્દને બોધાત્મક માનવારૂપ પ્રથમ વિકલ્પ તો યુક્ત નથી... - દ્વિતીયવિકલ્પ પ્રમાણે પણ શબ્દાનુવેધની અઘટિતતા (૧૩૮) આલોચનાજ્ઞાનગત સૂક્ષ્મશબ્દને જો બોધથી અલગ કોઈ શબ્દરૂપ માનશો, તો તે શબ્દનો આલોચનજ્ઞાન સાથે શી રીતે અનુવેધ થાય ? अद्वैतवाही : ५९॥ वांधो शुं ? स्यावाही : हुमओ, तमे २०नुं अर्थ साथे ताहात्म्य भानो छो... भेटले ही श०६ सूक्ष्म होय, તો શબ્દથી અભિન્ન અર્થને પણ સૂક્ષ્મ માનવો પડે... अद्वैतवाही : तो तेवू भानी शु... સ્યાદ્વાદી : અરે ! આ તો તમે અલૌકિક વાત કહી ! કારણ કે આલોચનાજ્ઞાનમાં સૂક્ષ્મ ....... विवरणम् .. तदा न युक्तमेवैतदभिधातुं यदुत न चालोचनाज्ञानमपि न शब्दानुविद्धमिति, बोधव्यतिरिक्तशब्दरूपस्य कस्यचिदप्यभावेन शब्द इत्यभिधानप्रवृत्तेरभावात् । अथ कदाचिदसदभिनिवेशग्रहगृहीतैः सद्भिरित्थमप्यभिधीयते, तझैवं युक्तं यदुत न चालोचनाज्ञानमपि न बोधानुविद्धमिति । न चैवं भणने किञ्चित् फलमुपलभामहे, ज्ञानस्य बोधरूपतया अभ्युपगमादिति ।। ...................................... १. 'सूक्ष्मशब्दसूक्ष्मभावेऽर्थसूक्ष्मभावा०' इति क-पाठोऽनादरणीयः । २. पूर्वमुद्रिते तु 'सूक्ष्मावला०' इत्यशुद्धपाठः, D-प्रतानुसारेणात्र शुद्धिः। ३. दृश्यतां ७६९तमं पृष्ठम् । ४. 'सूक्ष्मः शब्दः' इति ङ-पाठः । ५. 'तदा न' इति पाठो नास्ति च-प्रतौ। For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ७९५ अनेकान्तजयपताका (ચતુર્થ: इति तदङ्गत्वेऽपि नार्थतादात्म्यमस्य, न च न तदभावेऽपि स्पर्शनेन अर्थग्रहः, तथाप्रतीतेः, न चैवं शब्दाननुविद्धन बोधेन तद्ग्रहस्तत एव हेतोरिति शब्दार्थयोस्तादात्म्यसिद्धिः, नीलादेरिव ज्ञाने शब्दप्रतिभासनात्' इत्याद्यप्युपन्यासमात्रफलमेव, अभीष्टफलविकलत्वात् । अत्र हि बोधा( ङ्गा)र्थयोस्तादात्म्यप्रतिषेधो बोधमात्रेण चार्थाग्रहः, चाक्षुषस्य चार्थस्य स्पर्शनेन ग्रह इत्यैदम्पर्यम् । (१४०) एतच्च सर्वमपि सूक्ष्मेक्षिकया निरूप्यमाणं - ચહ્યા છે मालोकाद्यनुविद्धोऽवबोध इति तदङ्गत्वेऽपि नार्थतादात्म्यमस्येत्यादि पूर्वपक्षवचनं यावत् नीलादेरिव ज्ञाने शब्दप्रतिभासनादित्याद्यपि किमित्याह-उपन्यासमात्रफलमेव । कुत इत्याहअभीष्टफलविकलत्वात् । एतदेवोपदर्शयति अत्र हीत्यादिना । अत्र यस्माद् बोधा( ङ्गा)र्थयोस्तादात्म्यप्रतिषेधः । तथा बोधमात्रेण चार्थाग्रहः । तथा चाक्षुषस्य चार्थस्य स्पर्शनेन ग्रह इत्यैदम्पर्यं वर्तते । एतच्च सर्वमपि सूक्ष्मेक्षिकया निरूप्यमाणं सत् किमित्याह-न भवदिष्टै - અનેકાંતરશ્મિ - અચલાદિનો (પર્વતાદિ પદાર્થનો) અનુવેધ અલૌકિક જ ગણાય... ભાવ એ કે, તમે જ્ઞાનમાં શબ્દાનુવેધ માનો છો અને એટલે શબ્દ સાથે સૂક્ષ્મ પર્વતાદિ પદાર્થનો અનુવેધ પણ માનવો પડે.. પણ એ રીતે જ્ઞાનમાં સૂક્ષ્મ પર્વત કદી હોતો નથી. - બોધમાં આલોકાનુવેધનું આપાદન પણ તદવસ્થ (૧૩૯) આવું હોવાથી, પૂર્વપક્ષમાં બીજું તમે જે કહ્યું હતું કે – “બોધ શબ્દાનુવિદ્ધની જેમ આલોકાનુવિદ્ધ નથી, કારણ કે બોધનું કારણ આલોક હોવા છતાં પણ, આલોકનું બોધ સાથે તાદાભ્ય નથી... પણ તેનું કારણ ? (આલોકના અસ્તિત્વ જ પદાર્થબોધ થાય છે. તો શબ્દના અસ્તિત્વે જ બોધ થતો હોવાથી જેમ તમે શબ્દતાદાભ્ય માનો છો, તેમ આલોકતાદાભ્ય પણ કેમ માનતા નથી?) જુઓ ભાઈ, આલોક વિના પણ સ્પર્શેન્દ્રિયથી તે પદાર્થનું ગ્રહણ શક્ય જ છે, કારણ કે તેવી સ્પષ્ટ પ્રતીતિ થાય છે... જયારે શબ્દના અનુવેધ વિના તો પદાર્થનું ગ્રહણ થતું જ નથી, કારણ કે શબ્દાનુવેધપૂર્વક જ પદાર્થપ્રતીતિ અનુભવાય છે... એટલે શબ્દ-અર્થનું તાદાભ્ય સિદ્ધ થાય છે, કારણ કે જ્ઞાનમાં જેમ નીલનો પ્રતિભાસ થાય છે, તેમ શબ્દનો પ્રતિભાસ પણ થાય છે... વગેરે” - તે બધું કથન પણ માત્ર ઉપન્યાસ પૂરતાં જ ફળવાળું છે, એટલે તેનાથી કોઈ વિશેષતત્ત્વની સિદ્ધિ ન થાય, કારણ કે તે કથન અભીષ્ટ=ઈચ્છિત ફલથી શૂન્ય છે. તે આ રીતે – પૂર્વપક્ષીકૃત પ્રલાપની ઇષ્ટફલશૂન્યતા * તમારા ઉપરોક્ત સંપૂર્ણ કથનનો સાર આ નીકળે છે - (૧) અર્થ અને બોધના અંગભૂત આલોકનું તાદાભ્ય નથી... (૨) માત્ર બોધથી જ અર્થગ્રહણ થતું નથી... (પણ શબ્દાનુવિદ્ધ બોધથી જ અર્થગ્રહણ થાય છે...) (૩) આલોક વિના પણ ચાક્ષુષ (=ચક્ષુરિન્દ્રિયના વિષયભૂત) અર્થનું સ્પર્શથી ગ્રહણ થાય છે... For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७९६ न भवदिष्टैदम्पर्याविरोधि । तथाहि-यदि शब्दार्थयोस्तादात्म्यं तदाऽऽलोकस्याप्यर्थत्वेन शब्दात्मकत्वात् 'न चैवमालोकाद्यनुविद्धोऽवबोधः' इत्यनिरूपिताभिधानं शब्दस्यैव तत्त्वादिति असदेतद् यदुत नार्थतादात्म्यमस्य, शब्दततादात्म्यादेव तत्सिद्धेः इति भावनीयम् । (१४१) न च बोधमात्रेणार्थाग्रहः, तन्मात्रस्यावग्रहेण ग्रहणादिति ................... व्याख्या ...... दम्पर्याविरोधि, किन्तु विरोध्यैव । यथा चैतदेवं तथा निदर्श्यते तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । यदि शब्दार्थयोस्तादात्म्यं तदाऽऽलोकस्याप्यर्थत्वेन हेतुना शब्दात्मकत्वात् कारणात् न चैवमालोकाद्यनुविद्धोऽवबोध इत्यनिरूपिताभिधानम् । कुत इत्याह-शब्दस्यैव तत्त्वात्-अर्थत्वात् इति-एवमसदेतत्-पूर्वोक्तं यदुत नार्थतादात्म्यमस्य-आलोकस्य । कथमसदित्याह-शब्दतादात्म्यादेव-कारणात् आलोकस्य तत्सिद्धेः-अर्थतादात्म्यसिद्धेरिति भावनीयम् । एतदुक्तं भवति-आलोकस्यार्थत्वाच्छब्देन तादात्म्यं तस्य चार्थेनेति आलोकस्याप्यर्थतादात्म्यापत्तिः । न चेत्यादि । न च बोधमात्रेणार्थाग्रहः, किन्तु ग्रह एव तन्मात्रस्य .............. मनेतिरश्मि ...... (१४०) मा धुं तमाएं अपर्य (=qातनो सा२-नीयो) , ५५ तेनु न्यारे समे सूक्ष्मेक्षिाथी નિરૂપણ કરીશું, ત્યારે તે સંપૂર્ણ કથન તમારા ઇષ્ટ ઐદંપર્યનો અવિરોધી નહીં રહે, અર્થાત્ વિરોધી જ जनशे... ते सा रीते - (૧) તમે શબ્દ-અર્થનું તાદાભ્ય તો માનો જ છો, એટલે આલોક પણ એક પ્રકારનો અર્થ જ डोवाथी, ते ५५५ शात्म ४ सिद्ध थशे... वेठो सालो २०६३५ डोय, तो पछी तमाएं - “पोष તે આલોકાનુવિદ્ધ નથી” એ કથન શી રીતે વિચારપૂર્વકનું ગણાય? આશય એ કે, બોધમાં તમે શબ્દાનુવેધ તો માનો જ છો, તો આલોક પણ એક પ્રકારનો શબ્દ જ હોવાથી, આલોકરૂપ શબ્દનો अनुवे५ ५९॥ भ न मनाय ? अटो बोधमा मातोडनुवे५ ५९ सिद्ध ४ छे.... तेथी आलो विशेबीलु तमे ४ ४युं तुं→ "मालोऽनुं अर्थ साथे ताहात्म्य नथी" -ते કથન પણ અસતું જણાય છે, કારણ કે આલોકનું શબ્દ સાથે તાદામ્ય હોવાથી જ, અર્થ સાથે પણ तहत्भ्य सिद्ध थाय छे... (भाव , सालो ते अर्थ३५ होवाथी, तेनुं श०६ साथे तभ्य छ, એટલે તે શબ્દરૂપ છે અને શબ્દનો અર્થ સાથે અભેદ હોવાથી, આલોકરૂપ શબ્દનો પણ અર્થ સાથે समेह थशे ४... इसत: मालोनी ५९॥ अर्थताहात्म्यता सिद्ध थाय छे... मेम वियार.) ___(१४१) (२) बाहुं तमे ४ ४युं उतुं → "भत्र पोथी ४ अर्थहए। यतुं नथा" વાત પણ ખોટી છે, કારણકે (શબ્દાનનુવિદ્ધ) માત્ર અવગ્રહરૂપ બોધથી પણ અર્થનું ગ્રહણ થાય જ १. 'स्यार्थत्वेन' इति क-पाठः। २. 'विद्धोऽर्थावबोध' इति ग-पाठः। ३. 'इति भावनीयम्' इति पाठो न विद्यते ग-प्रतौ। For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ અજ ७९७ अनेकान्तजयपताका (વાર્થ निर्लोठितम् । न च चाक्षुषार्थस्य स्पर्शनेन ग्रहः, इन्द्रियार्थप्रतिनियमानुपपत्तेः अन्धाद्यभावप्रसङ्गादिति । (१४२) तथा नीलादेरिव ज्ञाने शब्दप्रतिभासनादित्यनेनार्थस्य बोधाद् भेद उक्तस्ततस्तदात्मकः शब्दः कथं बोधाभिन्नो भवेदित्यलमसद्वादनिरूपणाभरेण ॥ - વ્યારા .... अर्थमात्रस्य अवग्रहेण-बोधमात्रेण ग्रहणादिति निर्लोठितमेतत् । न चेत्यादि । न च चाक्षुषार्थस्य-रूपादेः स्पर्शनेन्द्रियेण ग्रहः । कुत इत्याह-इन्द्रियार्थप्रतिनियमानुपपत्तेः अन्यार्थस्यान्येन ग्रहणात् । एतदेवाह-अन्धाद्यभावप्रसङ्गादिति । इहैवोपपत्त्यन्तरमाह-तथा नीलादेरिव ज्ञाने शब्दप्रतिभासनादित्यनेन वचसा अर्थस्य बोधाद् भेद उक्तः । यदि नामैवं ततः किमित्याहततस्तदात्मकः-अर्थात्मकः शब्दः कथं बोधाभिन्नो भवेत् ? नैव भवति, एकस्यैकतो भेदाभेदायोगादित्यलमसद्वादनिरूपणाभरेण ॥ - અનેકાંતરશ્મિ છે, એ વાત અમે ત્રીજા અધિકારમાં વિસ્તારથી બતાવી ગયા છીએ અને ‘ન થાય' - એ વાતનું અમે નિરાકરણ પણ કર્યું છે જ. (૩) ત્રીજું તમે જે કહ્યું હતું કે - “આલોક વિના પણ ચાક્ષુષ અર્થનું ગ્રહણ તો સ્પર્શથી પણ થાય છે” - તે વાત પણ સંગત નથી, કારણ કે તેવું માનવામાં પ્રતિનિયત અર્થ પ્રતિનિયત ઈન્દ્રિયથી જણાય એવો નિયમ જ નહીં રહે અને એટલે તો અંધાદિનો પણ અભાવ થઈ જશે ! ભાવાર્થ: જો ચાક્ષુષ એવા રૂપાદિનું સ્પર્શથી પણ ગ્રહણ થાય, અર્થાત્ અન્ય ઇન્દ્રિયના વિષયનું અન્ય ઇન્દ્રિયોથી પણ ગ્રહણ થાય, તો તો (૧) ચક્ષુથી રસનું, (૨) સ્પર્શેન્દ્રિયથી રૂપનું, (૩) રસનેન્દ્રિયથી શબ્દનું, (૪) શ્રવણેન્દ્રિયથી ગંધનું... એમ જુદી જુદી ઇન્દ્રિયો દ્વારા જુદા-જુદા વિષયનું ગ્રહણ થવાથી “તે તે ઇન્દ્રિયોનો તે તે જ વિષય છે” – એમ ઇન્દ્રિયાર્થનું નિયમન નહીં રહે... વળી ચાક્ષુષ એવા રૂપનું જો સ્પર્શથી પણ ગ્રહણ થાય, તો ચક્ષુ વિનાના અંધને પણ, તે રૂપનું ગ્રહણ થવા લાગશે, અર્થાત્ તેને પણ ઘડાના રૂપનો ખ્યાલ આવવા લાગશે ! એ રીતે નિર્મળ નેત્રવાળા વ્યક્તિની જેમ જ અંધને પણ રૂપાદિ જણાશે, તો તો તે અંધ જ નહીં રહે... - બોધમાં શબ્દાનુવેધનો નિરાસ (૧૪૨) તમે જે કહ્યું હતું કે - “નીલાદિની જેમ જ્ઞાનમાં શબ્દપ્રતિભાસ થાય છે” – એ વચન દ્વારા, ફલતઃ તો બોધથી અર્થનો ભેદ જ કથિત થાય છે... તો પછી આવા બોધભિન્ન અર્થાત્મક શબ્દો, બોધથી અભિન્ન શી રીતે બને? (આશય એ કે, અર્થ તો બોધથી ભિન્ન છે... હવે શબ્દ જો જ વિવરVE " 26. एकस्यैकतो भेदाभेदायोगादिति । एकस्य शब्दस्य एकतो बोधात् सकाशात् भेदाभेदयोर ૨. “નૈવં ભવત્યે ' રૂતિ -પટિ: I For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७९८ (१४३) यच्चोक्तम्-'कथं तर्हि क्षुरिकाऽनलाऽचलादिशब्दोच्चारणे न वदनपाटन-दाह-पूरणादयः' इत्याशक्य तद्बोधभावे पाटनादिबोधाभाववत् तदवस्था વ્યારહ્યા यच्चोक्तं पूर्वपक्ष-कथं तहि क्षुरिकेत्याद्याशक्य तद्बोधभावे पाटनादिबोधाभाववत् तदवस्थाभेदहेतुत्वात् पाटनादीनामित्यादि पूर्वपक्ष एव । तत् किमित्याह-तदप्यછે . અનેકાંતરરિમે જ આવા અર્થરૂપ હોય, તો તો અર્થની જેમ, શબ્દ પણ બોધથી ભિન્ન જ ફલિત થાય... તો આવા શબ્દનો અર્થ સાથે અભેદ શી રીતે બતાવાય?) એટલે તમારા અસદ્ધાદના નિરૂપણથી સર્યું... ભાવાર્થ: તમે જે કહ્યું હતું કે - “જ્ઞાનમાં નીલાદિની જેમ શબ્દનો પ્રતિભાસ પણ થાય છે” - એ કથનથી તમે “અર્થાત્મક શબ્દ' - એવી પ્રતિજ્ઞા કરી... આ રીતે શબ્દ જો અર્થાત્મક હોય, તો જ્ઞાનથી જેમ અર્થ ભિન્ન છે, તેમ અર્થાત્મક શબ્દ પણ ભિન્ન જ માનવો પડશે... અહીં અનુમાનપ્રયોગ આવો થશે - “શબ્દઃ, જ્ઞાન વ્યતિરિ, કર્યાત્મવી, ઝર્થસ્વરૂપવત" (૧) એટલે આ રીતે બોધથી અર્થનો ભેદ હોવાથી, અર્થાત્મક શબ્દનો પણ બોધથી ‘ભેદ' સાબિત થશે.. (૨) હવે બોધને તમે શબ્દાનુવિદ્ધ માનો છો, એટલે બીજી બાજુ તમે, શબ્દનો બોધથી “અભેદ' કહો છો.. તો અહીં અમારે એ જ પૂછવું છે કે, એક જ જ્ઞાનને આશ્રયીને એક જ શબ્દનો (૧) ભેદ, (૨) અભેદ શી રીતે સંગત થાય? સાર ઃ તેથી તમારા આવા ખોટેખોટા અસદ્વાદના નિરૂપણસમૂહથી સર્યું... * પૂર્વપક્ષીના અન્યથનનો નિરાસ - (૧૪૩) પૂર્વપક્ષમાં “જો શબ્દ-અર્થનો અભેદ હોય, તો શુરિકા-અનલ-અચલ શબ્દનું ઉચ્ચારણ થયે મોઢાનું ફાટવું-બળવું-ભરાઈ જવું... વગેરે કેમ થતું નથી?” – એવી આશંકા ઉપાડીને તમે જે કહ્યું હતું કે - “ક્ષુરિકાદિનો બોધ થવા છતાં જેમ પાટનાદિનો બોધ થતો નથી, તેમ યુરિકાશબ્દ આ વિવરમ્ . योगात् । इदमत्रैदम्पर्यम्-नीलादेरिव ज्ञाने शब्दप्रतिभासनादित्यनेन वचसा अर्थात्मक: शब्द इति प्रतिज्ञातं भवति । ततश्च यथाऽर्थो ज्ञानाद् भिन्नः एवं शब्दोऽपि, अर्थादभिन्नत्वादर्थस्वरूपवत्; तथा यत: शब्देन संश्लिष्टमूर्तिज्ञानमभ्युपगम्यते ततो ज्ञानादभेद: प्राप्नोति ध्वनेः । इति कथमेकमेव ज्ञानमाश्रित्यैकस्यैव ध्वनेर्भेदाभेदौ स्यातामिति ? ।। १. ७७०तमे पृष्ठे । २. इतः परं वदनपाटनादेरारभ्य 'किमुक्तं भवति येनोच्चरितेन' (पृ. ८०६) पर्यन्तः पाठो न विद्यते क-प्रतौ । एतत्स्थाने 'ञ्जते (?) अत्र पृष्टिकानुमानं त्यक्तमस्ति तेन' इत्युल्लेखो वर्तते। ३.७७०तमे पृष्ठे। ४. 'ज्ञानं મવતિ' તિ શ-પ4િ: . For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ७९९ अनेकान्तजयपताका (ચતુર્થ: भेदहेतुत्वात् पाटनादीनाम्' इत्यादि, तदप्ययुक्तम्, जैनमतापरिज्ञानात् । न खलु बौद्धविशेषयोगाचारमतमिव विज्ञानमात्रं तत्त्वमिति जैनं मतम्, अपि तु बाह्यार्थाभ्युपगमरूपमपि, ततश्चानभ्युपगतदोषाख्यानमात्रमेतदिति । (१४४) आह-ननु 'बाह्यार्थपक्षेऽपि यत्नतः क्षुरिकादिमुखावेशतदभाववत् तदवस्थाभेदहेतुत्वमेव पाटनादीनामिति यथोक्तदोषाभावः' इत्युक्तम् । सत्यमुक्तमयुक्तं तूक्तम्, मत्पक्षे तदवस्थाभेदस्योपपत्तेः तद्व्यति વ્યાધ્યા . युक्तम् । कुत इत्याह-जैनमतापरिज्ञानात् । एतदेवाह न खल्वित्यादिना । नैव बौद्धविशेषयोगाचारमैतमित्यत्र सौत्रान्तिक-माध्यमिकबौद्धव्यवच्छेदेन विज्ञानवादिमतं गृह्यते तदिव विज्ञानमात्रं तत्त्वमिति जैनं मतम्, अपि तु बाह्याभ्युपगमरूपमपि जैनं मतम् । ततश्चएवं च सति अनभ्युपगतदोषाख्यानमात्रमेतत्-परोदितं परिहारवचनमिति । आह-ननु तत्र परिहारवचने 'बाह्यार्थपक्षेऽपि यत्नतः क्षुरिकादिमुखावेशतदभाववत् तदवस्थाभेदहेतुत्वमेव पाटनादीनामिति यथोक्तदोषाभावः' इत्युक्तं प्राक् । सत्यमुक्तमयुक्तं तूक्तम् । कुत तदित्याह - અનેકાંતરશ્મિ .... હોવા માત્રથી પાટનાદિ ન થાય, કારણ કે પાટનાદિ તો યુરિકા સિવાય બીજી પણ અવસ્થાને કારણે થાય છે... વગેરે” - તે બધું કથન પણ યુક્ત નથી, કારણ કે ખરેખર તો તમે જૈનોનું મંતવ્ય જાણ્યું જ નથી. (આશય એ કે, ફ્યુરિકા-પાટનાદિ બોધને લઈને તે આશંકાનો પરિહાર તમે ત્યારે બતાવી શકો કે જયારે અમે જૈનો યુરિકા-પાટનાદિ બોધને જ (જ્ઞાનાદ્વૈતને જો માત્ર માનતા હોય... પણ તેવું તો અમે માનતાં જ નથી. તે આ રીતે –) સ્યાદ્વાદી : બૌદ્ધવિશેષ યોગાચારમતની જેમ, માત્ર વિજ્ઞાન જ વાસ્તવિક છે એવો અમારો જૈનમત નથી.. અમે તો વિજ્ઞાન સિવાય બાહ્યાર્થનું પણ અસ્તિત્વ માનીએ છીએ. એટલે અમને સામે રાખીને, પૂર્વપક્ષમાં જે કહ્યું હતું કે - “જેમ તમારા મતે ફ્યુરિકાનો બોધ થવા છતાં પણ પાટનાદિનો બોધ થતો નથી તેમ..” - તે યુક્ત નથી, કારણ કે તેવો જ્ઞાનાત અમે માન્યો જ નથી... એટલે તમારું સંપૂર્ણ કથન અનભુગત ( ન સ્વીકારેલા) દોષના આખ્યાન (=કથન) પૂરતું જ છે... (૧૪૪) અદ્વૈતવાદીઃ તમે ભલે વિજ્ઞાનાદ્વૈતવાદી ન હો, પણ બાહ્યાર્થવાદી તો છો જ... અને બાહ્યર્થને લઈને પણ અમે ફ્યુરિકા-પાટનનો ભેદ બતાવ્યો જ હતો... જુઓ ને કોઈ કુશલ પુરુષ, યુરિકાને મોઢામાં નાંખે, તો પણ તે વ્યક્તિનું મોટું ફાટતું નથી. એટલે પાટનાદિ માત્ર સુરિકાનિમિત્તક જ નથી, પણ જુદી જુદી અવસ્થાનિમિત્તક છે. તેથી શુરિકા બોલવા માત્રથી પાટનાદિ દોષ ન આવે - એ કથનથી અમે, બાહ્યાર્થને લઈને પણ પૂર્વ આશંકાનું (ટ્યુરિકા બોલવા માત્રથી પાટનાદિ ૨. પ્રેક્ષ્યતાં ૭૭૦-૭૭૨તમે છે . ૨. “તમિવ સત્રા' ત ટુ-પા4િ: રૂ. પ્રેક્ષ્યતાં ૭૭૦-૭૭૨તરે છે ! For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ૮૦૦ रिक्तभेदकभावात् । तथाहि-पुरुषप्रयत्नादयस्तद्भेदकाः । (१४५) शब्दब्रह्ममात्रतत्त्ववादिनः पुनरस्य तद्व्यतिरिक्तभेदकाभावेन वैचित्र्यानुपपत्तेः, निरवयवैकस्वभावत्वाभ्युपगमात्, तत्तत्स्वभावत्वकल्पनाऽसिद्धेः, तत् स्वभावस्य तद्ब्रह्ममात्रत्वात्, तस्य च » વ્યાસ્ત્ર .... मत्पक्षे इति मत्पक्ष एव तदवस्थाभेदस्य-क्षुरिकाद्यवस्थाभेदस्य उपपत्तेः । उपपत्तिश्च तद्व्यतिरिक्तभेदकभावात्-क्षुरिकादिव्यतिरिक्तभेदकभावात् । एतदेवाह तथाहीत्यादिना । तथाहि पुरुषप्रयत्नादयः, 'आदि'शब्दाददृष्टग्रहः तद्भेदका:-क्षुरिकादिभेदकाः इत्येवं न्याय्यः क्षुरिकादीनामवस्थाभेदः शब्दब्रह्ममात्रतत्त्ववादिनः पुनरस्य-ब्रह्मणः भेदकाभावेन हेतुना यत्किञ्चिदेतदिति सम्बन्धः । कथमिति आह-वैचित्र्यानुपपत्तेः कारणाद् द्वयमपि चैतन्निरवयवैकस्वभावत्वाभ्युपगमात् शब्दब्रह्मणः तत्तत्स्वभावत्वकल्पनाऽसिद्धेः तस्य-शब्दब्रह्मणः - અનેકાંતરશ્મિ .. આશંકાનું) નિરાકરણ કર્યું જ હતું ને ? સ્યાદ્વાદીઃ જુઓ ભાઈ ! તમે કહ્યું એ વાત સાચી, પણ યુક્તિયુક્ત કર્યું ન હતું, કારણ કે યુરિકા અને પાટનાદિની જુદી જુદી અવસ્થાઓ (૧) અમારા મતે તો સંગત જ છે, (૨) જયારે તમારા મતે તેવું કશું જ ઘટતું નથી... - જૈનમતે ક્ષરિકા-પાટનાદિના અવસ્થાભેદની સંગતિ : (૧) અમારા મતે યુરિકાદિથી અલગ એવાં ભેદકતત્ત્વનું પણ અસ્તિત્વ છે. તે આ રીતે - અમે યુરિકાદિ અવસ્થાના ભેદક તરીકે, યુરિકા સિવાય (૧) પુરુષ, (૨) પ્રયત્ન, (૩) અદષ્ટ... વગેરે જુદા જુદા તત્ત્વોને પણ માનીએ છીએ - એટલે એ બધા ભેદકોના કારણે, યુરિકાની જુદી જુદી અવસ્થાઓ પણ સંગત જ છે... * અદ્વૈતવાદીમતે અવસ્થાભેદની અસંગતિ : (૧૪૫) (૨) જે લોકો સંપૂર્ણ જગતને માત્ર શબ્દબ્રહ્મમય માનનારા છે, તેઓના મતે તો શબ્દબ્રહ્મનો કોઈ ભેદક જ ન હોવાથી, યુરિકા-પાટનાદિની જુદી જુદી અવસ્થાઓ અસંગત જ છે, એટલે તમારું સંપૂર્ણ કથન યત્કિંચિત્ અસાર છે... અદ્વૈતવાદી: પણ અમારા મતે કોઈ ભેદક તત્ત્વ કેમ ન ઘટે? સ્યાદ્વાદીઃ જુઓ; તમે શબ્દબ્રહ્મને નિરવયવ - એકસ્વભાવી માન્યો હોવાથી, તેમાં વિચિત્રતા (=પુરુષ, અષ્ટાદિ જુદા જુદા ભેદકોનાં અસ્તિત્વરૂપ વિચિત્રતા) ઘટી શકે નહીં... એટલે તે શબ્દબ્રહ્મમાં, જુદી જુદી અવસ્થાઓનો ભેદક કોઈપણ ન બને... અતિવાદી : પણ શબ્દબ્રહ્મમાં શું વિચિત્રતા ન માની શકાય ? १. 'तद्व्यतिरिक्तभेदका०' इति वर्तितव्यमिति भाति । For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ८०१ अनेकान्तजयपताका (ચતુર્થ: तथाविचित्रत्वात्, विचित्रत्वे च जगद्वैश्वरूपस्यैव तन्नामकरणात् न च तद्व्यतिरिक्तभेदकभाव इति तदवस्थाभेदानुपपत्तेः, यत्किञ्चिदेतत्, एवं शब्दब्रह्मपरिवर्तमानं जगत्' इति प्रलापमात्रम् । (१४६) यच्चोक्तम्-'कथं तर्हि परं ब्रह्म शब्दाविषयो यदाह-अतः परं • ચારડ્યા , तत्स्वभावत्वकल्पनाऽसिद्धेः-वैचित्र्यस्वभावत्वकल्पनाऽसिद्धेः । असिद्धिश्च तत्स्वभावस्यशब्दब्रह्मस्वभावस्य तद्ब्रह्ममात्रत्वात्-शब्दब्रह्ममात्रत्वात् तस्य च-शब्दब्रह्मणः तथापुरुषप्रयत्नादिभावेन विचित्रत्वात् । विचित्रत्वे च सति किमित्याह-जगद्वैश्वरूपस्यैवधर्मास्तिकायादिरूपस्य तन्नामकरणात्-शब्दब्रह्मनामकरणात् । किमित्याह-न तद्व्यतिरिक्तभेदकभाव इति-न शब्दब्रह्मव्यतिरिक्तभेदकभाव इति कृत्वा तदवस्थाभेदानुपपत्तेः, प्रक्रमात् क्षुरिकाद्यवस्थाभेदानुपपत्तेः । किमित्याह-यत्किञ्चिदेतत्-परिहारवचनमनन्तरोदितमिति । एवं च सति शब्दब्रह्मपरिवर्तमानं जगदिति प्रलापमानं पूर्वपक्षवचनम् । यच्चोक्तम्-'कथं तर्हि - અનેકાંતરશ્મિ છે સ્યાદ્વાદીઃ ના, કારણ કે શબ્દબ્રહ્મ તો નિરવયવ એકસ્વભાવી હોવાથી, તેમાં પુરુષ-અષ્ટાદિ) જુદા જુદા સ્વભાવોની કલ્પના બિલકુલ સિદ્ધ નથી, કે જેનાથી ભેદકો મળે. અદ્વૈતવાદીઃ પણ વાંધો શું છે? સ્યાદ્વાદીઃ કારણ કે તે શબ્દબ્રહ્મનો સ્વભાવ તો માત્ર શબ્દબ્રહ્મરૂપ જ હોવાથી, તેનું (૧) પુરુષ, (૨) પ્રયત્ન, (૩) અદષ્ટાદિરૂપે વૈચિય (=જુદા જુદા સ્વભાવોની વિચિત્રતા) ઘટી શકે નહીં. (ટૂંકમાં, ભેદકાભાવ અને વૈચિયાનુપપત્તિ આ બંનેનું કારણ તમે માનેલ નિરવયવ - એકસ્વભાવ છે...). અદ્વૈતવાદી છતાં પણ અમે તેમાં (પુરુષ-પ્રયત્નાદિ જુદી જુદી) વિચિત્રતાઓ માની લઈએ તો? સ્યાદ્વાદી : તો તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ, કાળાદિ વિશ્વરૂપ જગતનું જ તમે “શબ્દબ્રહ્મ” એવું એક બીજું નામ આપ્યું... કારણ કે જગતની વિચિત્રતા તો તમે માની જ લીધી અને તે સિવાય શબ્દબ્રહ્મ કહી તમે નવીનતા શું સિદ્ધ કરી? - સાર ઃ તેથી અદ્વૈતવાદીઓ મતે શબ્દબ્રહ્મ સિવાય પુરુષ-પ્રયત્નાદિ કોઈ જ ભેદક ન હોવાથી, યુરિકાની જુદી જુદી અવસ્થાઓ બિલકુલ સંગત નથી. ફલતઃ યુરિકાદિનાં ઉચ્ચારણ વખતે મોઢું ફાટવાદિરૂપ પ્રસંગ તો આવશે જ... એટલે તે પ્રસંગને દૂર કરવાનું તમારું કથન અસાર છે... આ રીતે શબ્દાદ્વૈત માનવામાં પુષ્કળ દોષો આવતા હોવાથી, તમે જે કહ્યું હતું કે – “સંપૂર્ણ જગત માત્ર શબ્દબ્રહ્મના પરિવર્તરૂપ જ છે” – તે વચન માત્ર પ્રલાપ પૂરતું સાબિત થાય છે... - વિશે પણ વાચ્ય-વાચકભાવનું સમર્થન * (૧૪૬) બીજું પૂર્વપક્ષમાં – “જો દરેક પદાર્થ શબ્દાત્મક હોય, તો પરમબ્રહ્મ શબ્દનો અવિષય १. प्रेक्ष्यतां ७७१तमं पृष्ठम्। २. प्रेक्ष्यतां ७७१-७७२तमे पृष्ठे। ३. दृश्यतां ७७१तमं पृष्ठम्। ४.७७१-७७२तमे પૃષ્ઠ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८०२ वाचो निवर्तन्ते' इत्याशक्य 'वाच्यवाचकभावप्रपञ्चाभावतो न शब्दरूपाभावेन' इत्यादि, तदप्ययुक्तमेव, वाच्यवाचकभावप्रपञ्चरहितस्य शब्दरूपस्यानुपपत्तेः, स्ववचनविरोधात् । तथाहि-वाच्यवाचकभावप्रपञ्चरहितं च शब्दरूपं चेति व्याहतमेतत् । न हि सद्रूपरहितं सत्त्वं नाम । (१४७) अन्यच्च "अतः परं वाचो निवर्तन्ते" इतीयमपि वागेव। इयं चेत् तत्र प्रवर्तते, कथं वाच्यवाचकभावप्रपञ्चाभावः ? न चेत् प्रवर्तते इति, .......... व्याख्या ............. परं ब्रह्म शब्दाविषयो यदाह-अतः परं वाचो निवर्तन्ते' इति आशङ्कय वाच्यवाचकभावप्रपञ्चाभावतो न शब्दरूपाभावेन' इत्यादि तदप्ययुक्तमेव । कुत इत्याह-वाच्यवाचकभावप्रपञ्चरहितस्य शब्दरूपस्यानुपपत्तेः । अनुपपत्तिश्च स्ववचनविरोधात् । एनमेवाह तथाहीत्यादिना । तथाहीत्युपप्रदर्शने । वाच्यवाचकभावप्रपञ्चरहितं च शब्दरूपं चेति व्याहतमेतत् । न हि सद्रूपरहितं सत्त्वं नामेति निदर्शनम् । अन्यच्च "अतः परं वाचो निवर्तन्ते" इतीयमपि-एवम्भूता वागेव । यदि नामैवं ततः किमित्याह-इयं चेत् वाक् तत्र-ब्रह्मणि प्रवर्तते, .......... मनेतिरश्मि .... કેમ? કહ્યું છે કે – “આથી આગળ વાણીઓ અટકી જાય છે - આ કથનથી તો તેને શબ્દનો અવિષય यो छ... (यारे तमा२। मते तो ते. ५९॥ २०६नो विषय जनपो मेने ?)" - मेवी साशंस ઉપાડીને, તમે જે કહ્યું હતું કે – “બ્રહ્મ તે શબ્દનો અવિષય એટલા માટે કહેવાય છે, કારણ કે ત્યાં वाय-पायमा१३५ प्रपंय नथी, 45. श०६ न होवाथी ते भविषय छ, भेषु नथी... (२०६ तो त्यां ५। छे ०४...)" - ते पधुंथन ५९ अयुत ४ छे... અદ્વૈતવાદી : પણ અયુક્ત હોવામાં કારણ શું? સ્યાદ્વાદીઃ જુઓ ભાઈ; જે શબ્દબ્રહ્મ વાચ્ય-વાચકભાવના પ્રપંચથી રહિત હોય, તેને જ શબ્દરૂપ શી રીતે કહેવાય ? કારણ કે તેમાં તો સ્વવચનનો વિરોધ છે. તે આ રીતે - શું સરૂપથી રહિત કોઈ સત્ હોય? ન જ હોય.. જેમ સત્ હોય, તે તો સરૂપવાળું જ डोय... तेम (१) ४ वाय-बाय भावरहित होय, ते २०३५ शी रीते ? (२) ४ २०६३५ होय, ते વાચ્ય-વાચકભાવરહિત શી રીતે? આમ વિરોધ હોવાથી, શબ્દરૂપ પણ બ્રહ્મ વિશે વાચ્ય-વાચકભાવ ન હોવાનું વિધાન બિલકુલ સમંજસ નથી... બ્રહ્મ વિશે શનિવૃત્તિનો નિરાસ - (१४७) जीटुं तेम युं तुं : → “माथी मागणवामी 428 छे" - કથન પણ અયુક્ત છે, કારણ કે આથી આગળ વાણીઓ અટકી જાય છે” – એ પણ એક પ્રકારની ५४ छ ने ! ४वे व ब्रहम विशे (१) प्रवर्ते छ, (२) नहीं? १. प्रेक्ष्यतां ७७२तमं पृष्ठम् । २. 'आशङ्क्याह वाच्य०' इति ङ-पाठः । For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ८०३ अनेकान्तजयपताका (વતુર્થ: कथमपरवाचां निवृत्तिः ? एवं च 'न खलु शब्द इन्द्रियाद्यभावे शब्द इत्यगृह्यमाणः स्वसत्तां जहाति, अतो वाच्यवाचकभावातीतमिदमेव परं ब्रह्म' इत्यपि व्युदस्तम् । ततश्च किमुच्यते-'न कश्चिद् दोषः' इति ? ननु दोष एव केवलः । (१४८) तथाहि-यद्यपि शब्द इन्द्रियाद्यभावे शब्द इति न गृह्यते तथापि नासौ स्वसत्तां जहाति, तद्योग्यतोपपत्तेः कथं वाच्यवाचकभावप्रपञ्चाभावः ? तत्र न चेत् प्रवर्तत इति इयं वागित्येतदाशङ्क्याहकथमपरवाचां निवृत्तिः ? तत्र ब्रह्मणि प्रतिषेधाभावादिति भावः । एवं च 'न खलु शब्द इन्द्रियाद्यभावे शब्द इत्यगृह्यमाणः स्वसत्तां जहाति, अतो वाच्यवाचकभावातीतमिदमेव परं ब्रह्म' इत्यपि पूर्वपक्षोदितं व्युदस्तम् । ततश्च किमुच्यते-न कश्चिद् दोष इति पूर्वपक्ष एव । ननु दोष एव केवलः, उक्तनीतेः । उपचयमाह-तथाहीत्यादि । तथाहीति पूर्ववत् । यद्यपि शब्द इन्द्रियाद्यभावे सति शब्द इति-एवं न गृह्यते तथापि नासौ-शब्दः स्वसत्तां जहाति । कुत इत्याह-तद्योग्यतोपपत्तेः, प्रक्रमादिन्द्रियग्रहणयोग्यतोपपत्तेः, तद्रहितस्य च - અનેકાંતરશ્મિ જ (૧) જો પ્રવર્તે, તો તેમાં વાચ્ય-વાચકભાવનો પ્રપંચ કેમ ન મનાય ? કારણ કે વાણી વાચક અને બ્રહ્મ વાચ્ય - એમ વાચ્ય-વાચકભાવ ઘટી જ શકે છે ને ? (૨) જો એ (=બીજી વાણીઓનો નિષેધ કરનારી) વાણી ન પ્રવર્તે, તો બ્રહ્મ વિશે અન્ય વાણીઓનો નિષેધ ન થઈ શકે. એટલે તો બીજી વાણીઓ પણ પ્રવર્તવા લાગશે ! ફલત: અન્ય વાણીઓની નિવૃત્તિ સંગત થશે નહીં... એટલે બ્રહ્મ વિશે સર્વથા તો વાણીની નિવૃત્તિ ન જ મનાય... - બ્રહ્મમાં પણ શબ્દાસ્તિત્વસાધક પૂર્વપક્ષની દલીલોની નિરાસ - ઉપરોક્ત કથનથી, બીજું તમે જે કહ્યું હતું કે - “ઇન્દ્રિયાદિ વિના, શબ્દનું શબ્દરૂપે ગ્રહણ ન થવા છતાં પણ, શબ્દ તે પોતાની સત્તા છોડી દેતો નથી. એટલે વાચ્ય-વાચકભાવથી અતીત એવું બ્રહ્મ શબ્દરૂપ છે જ..” - તે કથન પણ નિરસ્ત થાય છે, કારણ કે અમે પૂર્વે જ કહી ગયા કે, વાચ્ય-વાચકભાવ વિના પણ બ્રહ્મ તે શબ્દરૂપ છે – તે વાત વિરોધગ્રસિત જ છે... તો પછી “અમારા મતે કોઈ દોષ નથી” – એવું તમે શી રીતે કહી શકો? ઉપરથી તમારા મતે તો માત્ર ને માત્ર દોષો જ છે. તે આ રીતે - (૧૪૮) ઇન્દ્રિયાદિના ન હોવામાં શબ્દનું શબ્દરૂપે ગ્રહણ થતું નથી, તો પણ તે શબ્દ પોતાનું અસ્તિત્વ તો જાળવી જ રાખે છે, કદી પોતાની સત્તા છોડતો નથી... અને સત્તા ન છોડવાનું કારણ પણ એ જ કે, તે શબ્દની અંદર ઇન્દ્રિય દ્વારા ગ્રહણ થવાની યોગ્યતા રહેલ છે... (અને એટલે જ તે શબ્દનું અસ્તિત્વ રહે છે...) १. समीक्ष्यतां ७७२तमं पृष्ठम् ७७३तमं च। २. दृश्यतां ७७३तम पृष्ठम् । ३.७७२-७७३तमे पृष्ठे । For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ૮૦૪ .......અને ............ तद्रहितस्य च स्वसत्ताऽयोगात् । तथाहि-य इन्द्रियेण न गृह्यते तद्ग्रहणयोग्यताविकलश्च कथमसौ शब्दो नामेति चिन्त्यम् ॥ (१४९) किञ्चेत्थङ्कल्पनानिबन्धनभूता तत्र शक्तिः स्याद् वा न वा । यद्यस्त्येवं तर्हि इत्थङ्कल्पनागतशब्दवाच्याऽसाविति कथं वाच्यवाचकभावातीतार्थसाधनायोदा - વ્યારહ્યા છે. इन्द्रियग्रहणयोग्यतारहितस्य च स्वसत्ताऽयोगात् । एतद्भावनायैवाह-तथाहीत्यादि । तथाहीति पूर्ववत् । यः-शब्द इन्द्रियेण न गृह्यते स्वग्राहकेण तद्ग्रहणयोग्यताविकलश्च-इन्द्रियग्रहणयोग्यताविकलश्च वर्तते कथमसौ शब्दो नामेति चिन्त्यम्, नैव शब्द इत्यर्थः ॥ दूषणान्तरमाह किञ्चेत्यादिना । किञ्च इत्थङ्कल्पनानिबन्धनभूता-न खलु शब्द इन्द्रियाद्यभावे शब्द इत्यगृह्यमाणः स्वसत्तां जहातीत्यादिकल्पनानिबन्धनभूता । तत्र-उदाहरणशब्दे शक्तिः सामर्थ्यलक्षणा स्याद् वा न वेति विकल्पौ । किञ्चातः ? उभयथाऽपि दोष इत्याह-यद्यस्ति शक्तिरेवं तीत्थङ्कल्पनागतशब्दवाच्याऽसौ-शक्तिरिति कृत्वा कथं वाच्यवाचकभावा અનેકાંતરશ્મિ .. બાકી શબ્દમાં જો ઇન્દ્રિયગ્રહણની યોગ્યતા ન માનવામાં આવે, તો તો શબ્દની સત્તા જ ન ઘટે, તે આ પ્રમાણે – (૧) જે શબ્દનું ઇન્દ્રિય દ્વારા ગ્રહણ ન થાય અને (૨) જેમાં ઇન્દ્રિયગ્રહણની યોગ્યતા પણ ન હોય, તે શબ્દ તો “શબ્દ શી રીતે કહેવાય? ભાવ એ કે, “ઘટ’ શબ્દ આપણને સંભળાય પણ છે અને કોક બધિરને ન સંભળાય તો પણ તેમાં ઇન્દ્રિયગ્રહણયોગ્યતા તો છે જ. (બાકી યોગ્યતા વિના શ્રવણપટુને પણ તે શબ્દ ઇન્દ્રિયગ્રાહ્ય ન જ બને.) આવું હોવાથી જ ઘટશબ્દને “શબ્દ' માનવો યોગ્ય ગણાય. (પણ બ્રહ્મરૂપ શબ્દ તો તમે ઈન્દ્રિયગ્રાહ્ય પણ નથી માનતા અને તેમાં ઇન્દ્રિયગ્રહણયોગ્યતા પણ નથી માનતા.. તો શબ્દબ્રહ્મને શબ્દરૂપ શી રીતે કહેવાય?). - શબ્દબ્રહ્મની વાચ્ય-વાચકતાતીતતાસાધક ઉદાહરણમાં વાચ્ય-વાચક્તાનું સમર્થન (૧૪૯) બીજી વાત, બ્રહ્મ વિશે વાચ્ય-વાચકતા ન હોવા છતાં પણ, ત્યાં શબ્દરૂપતા સાધવા તમે જે ઉદાહરણ આપો છો કે જેમ શબ્દ ઇન્દ્રિયથી ગ્રહણ ન થવા છતાં પણ પોતાની સત્તા છોડતો નથી - એ ઉદાહરણગત શબ્દમાં, ઇન્દ્રિયાદિના ન હોવામાં શબ્દરૂપે ગ્રહણ ન થવા છતાં પણ, પોતાની સત્તા છોડતો નથી” – એવી કલ્પનાની કારણભૂત શક્તિ (૧) છે, કે (૨) નહીં? પ્રશ્ન : પણ આવા વિકલ્પો કરવાથી ફાયદો શું? ઉત્તર : કારણ કે આ બંને વિકલ્પ પ્રમાણે તમારા મતે દોષ આવે છે. તે આ રીતે – (૧) જો શબ્દમાં તેવી કલ્પનાની કારણભૂત શક્તિ છે, તો તે શક્તિ – કલ્પનાનું કારણ હોવાથી - કલ્પનામાં રહેલા શબ્દોથી તે વાચ્ય બનશે... એટલે તો (ક) કલ્પનાગત શબ્દો વાચક, અને For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ८०५ जयपताका (ચતુર્થ: हियते ? अथ नास्ति, कथं तच्छून्ये एव इत्थङ्कल्पनाशब्दः प्रवर्तते ? प्रवृत्तौ वा कथं शब्दार्थयोस्तादात्म्यं विनाऽर्थेनास्य प्रवृत्तिरित्यलं प्रसङ्गेन ॥ ___(१५०) किञ्च कः पुनरयं शब्दो यस्यार्थेन तादात्म्यमिष्यते ? किमत्रोच्यते यतः વ્યરહ્યા છે तीतार्थसाधनाय परब्रह्मापेक्षया उदाहियते-उदाहरणत्वेनोपन्यस्यते ? अधिकृतशब्द इति प्रक्रमः । अथ नास्त्यधिकृता शक्तिः कथं तच्छून्ये एवेत्थङ्कल्पना, निबन्धनशक्तिशून्य एव उदाहरणशब्द इति प्रक्रमः, इत्थम् एवं यथोक्तं तथा कल्पनाशब्दः प्रवर्तते ? प्रवृत्तौ वा सत्यां कल्पनाशब्दस्य कथं तत्र शब्दार्थयोस्तादात्म्यम् ? नैव कथमित्याह-विनाऽर्थेन-उदाहरणशब्दे शक्त्यभावेन अस्य कल्पनाशब्दस्य प्रवृत्तेरित्यलं प्रसङ्गेन इति विरामोद्भासनमेतत् ।। दूषणान्तरमभिधातुमाह-किञ्चेत्यादि । किञ्च कः पुनरयं शब्दो भवतोऽभिप्रेतः यस्यार्थेन - અનેકાંતરશ્મિ જ (ખ) શબ્દગત શક્તિ વાચ્ય બનશે... તો આવા વા-વાચકભાવ સંયુક્ત શબ્દને, પરમબ્રહ્મની વાચ્યવાચકરહિતતા સાધવા શી રીતે “ઉદાહરણ તરીકે મૂકી શકાય? (આશય એ કે દૃષ્ટાંતમાં સાધ્ય હોવું જોઈએ... વાચ્ય-વાચકરહિતતા સાધવા ઉદાહરણ પણ વાચ્ય-વાચકહિતનું જ જોઈએ, બીજું ન ચાલે... એટલે આ ઉદાહરણથી પરમબ્રહ્મની વાચ્યવાચકરહિતતા સિદ્ધ થાય નહીં...) (૨) જો શબ્દમાં તેવી કલ્પનાની કારણભૂત શક્તિ નથી, તો તેવી શક્તિથી શૂન્ય શબ્દ વિશે ‘ઇન્દ્રિયાદિ ન હોવાથી શબ્દરૂપે...' - એવી કલ્પનામાં રહેલા શબ્દો શી રીતે પ્રવર્તે? અર્થાત એવી કલ્પનાઓ ઉદાહરણભૂત શબ્દ વિશે થઈ શકશે જ નહીં... (દા.ત. ઘટમાં પટકલ્પનાની કારણભૂત શક્તિ નથી, એટલે ઘટ વિશે, તે પટકલ્પનાગત પટશબ્દો પણ ન જ પ્રવર્તે.. તેમ પ્રસ્તુતમાં પણ, શબ્દમાં તેવી શક્તિ ન માનવામાં, તે વિશે કલ્પનાગત શબ્દો પણ ન જ પ્રવર્તે...) અદ્વૈતવાદી : ઉદાહરણભૂત શબ્દમાં, તેવી શક્તિ ન હોવા છતાં પણ, તે વિશે કલ્પનાગત શબ્દોની પ્રવૃત્તિ માની લઈએ તો? સ્યાદ્વાદી: અરે ! તો તો શબ્દ-અર્થનું તાદામ્ય શી રીતે ઘટશે? કારણ કે ઉદાહરણભૂત શબ્દમાં તેવી શક્તિ-વાચ્યતા નથી. એટલે કે તે શબ્દ, કલ્પનાશબ્દનો અર્થ નથી. છતાં પણ તે વિશે કલ્પનાગત શબ્દની પ્રવૃત્તિ થવામાં, શબ્દ-અર્થનું તાદામ્ય બિલકુલ સંભવે નહીં.. હવે આ પ્રસંગથી સર્યું.. (આવું કહી ગ્રંથકારશ્રીએ, હવે આ ચર્ચાથી અટકવાનું જાહેર કર્યું...) - અદ્વૈતવાદીને શબ્દસ્વરૂપપૃચ્છા (૧૫૦) હે અદ્વૈતવાદી ! તમને જે શબ્દનું અર્થની સાથે તાદાત્મ માનવું અભિપ્રેત છે, તે રૂ. યં પશ્ચિન્યા ૪. ‘તત્ર થ' ૧. “પરમબ્રા' ત ટુ-પd: I ૨. ‘તમhત્પના' રૂતિ વ-પાઠ: તિ ટુ-પાઠ: . ‘વિરાસનમ્' તિ વ-પાટ: | For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८०६ सास्नादिमदर्थप्रतिपत्तिरिति । आह च भाष्यकारः-"येनोच्चरितेन सास्ना-लालककुद-खुर-विषाणिनां सम्प्रत्ययो भवति स शब्दः, वर्णेभ्यस्तत्सम्प्रत्ययानुपपत्तेः"। (१५१) एकाकारो ह्ययं नानेकेभ्यो वर्णेभ्यो भवितुमर्हति, अनेकेभ्योऽनेकप्रत्यय » વ્યાહ્યા सह तादात्म्य॑मिष्यते ? अत्राह-किमत्रोच्यते-प्रसिद्ध एष यतः सकाशात् सास्नादिमदर्थप्रतिपत्तिः-गवादिप्रतिपत्तिरिति । आह च भाष्यकारः-पतञ्जलि:-येनोच्चरितेन सास्नालाङ्गल-ककुद-खुर-विषाणिनां-गवादीनां पदार्थानां सम्बन्धी सम्प्रत्ययो भवति-अविपरीतबोधो भवति स शब्दः । कुत एतदित्याह-वर्णेभ्य इत्यादि । वर्णेभ्यः-गकारौकारविसर्जनीयादिभ्यः तत्सम्प्रत्ययानुपपत्तेः-गौरित्यादिशब्दसम्प्रत्ययानुपपत्तेः । अनुपपत्तिमेवाह-एकाकारो ह्ययं-गौरित्यादिशब्दसम्प्रत्ययः । यदि नामैवं ततः किमित्याह-नानेकेभ्यो वर्णेभ्यः-गकारा અનેકાંતરશ્મિ ... શબ્દનું સ્વરૂપ શું? અર્થાત્ શબ્દને તમે કેવા સ્વરૂપે માનો છો ? (હવે અદ્વૈતવાદી શબ્દસ્વરૂપદર્શક પોતાનો વિસ્તૃત પૂર્વપક્ષ રજુ કરે છે, તેમાં અવાંતર પ્રશ્નોત્તરીઓ પણ થશે... ત્યારબાદ તે પૂર્વપક્ષીની એકેક વાતનું ઉમૂલન કરી, ગ્રંથકારશ્રી અદ્વૈતવાદનો નિરાસ કરશે. ફલતઃ વસ્તુની અભિલાખ-અનભિલાપ્યતા જ સાબિત થશે. તેમાં પહેલાં અદ્વૈતવાદીનો પૂર્વપક્ષ જોઈએ –) * શબ્દસ્વરૂપદર્શક અદ્વૈતવાદીનું મંતવ્ય - પૂર્વપક્ષઃ (અદ્વૈતવાદી :-) અરે ! શબ્દનું સ્વરૂપ તો પ્રસિદ્ધ જ છે, એમાં તો શું વળી કહેવાનું? જુઓ - જેના દ્વારા સાસ્નાદિવાળા પદાર્થનો બોધ થાય, તે જ વગેરેને “શબ્દ” કહેવાય - આ જ શબ્દનું સ્વરૂપ છે... આ વિશે ભાષ્યકાર પતંજલિએ કહ્યું છે કે – “જેનું ઉચ્ચારણ કરવાથી (૧) સાસ્ના=ગાયના ગળે લટકતી ગોદડી, (૨) લાંગૂલ પૂછડી, (૩) કકુદ-ખાંધ, (૪) ખુરા, (૫) શીંગડા.. વગેરેવાળા ગાયાદિ પદાર્થ સંબંધી સંપ્રત્યયઃઅવિપરીતબોધ થાય છે, તે “શબ્દ” છે... આ સંપ્રત્યય-બોધ વર્ષોથી થવો બિલકુલ સંગત નથી (કમ સંગત નથી તે આગળ બતાવાશે...) એટલે શબ્દથી જ તેવો સંપ્રત્યય શક્ય છે...” (મહાભાષ્ય પૃ. ૧૬) ટુંકમાં, આવા સંપ્રત્યયના કારણને “શબ્દ” કહેવાય... - વર્ણથી તાદશસંપ્રત્યયની અસંગતિ : (૧૫૧) “ગો' – એવા શબ્દોથી થતો “ગાય” – એવો બોધ એકાકારરૂપે ભાસે છે.... આવો એકાકારરૂપે ભાસતો બોધ (૧) નકાર, (૨) મૌકાર, (૩) વિસર્ગ. વગેરે અનેક વર્ષોથી માનવો ૨. “મુખ્યતે' તિ ટુ-પાવ: | ૨. “વારિર્તન સતા સાસ્ત્રી' રૂતિ સુપJ: | For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ८०७ अनेकान्तजयपताका (ચતુર્થ: भावात् । (१५२) अयं च स्फोटरूप एक एवेति युक्तोऽस्माद् यथोदितसम्प्रत्ययः । ચીડ્યાં - दिभ्यो भवितुमर्हति । कुत इत्याह-अनेकेभ्य आलम्बनेभ्यः । किमित्याह-अनेकप्रत्ययभावात् । अनेकप्रत्ययग्राह्यमेवानेकत्वम् । यदि पुनरेकप्रत्ययग्राह्यमपि स्यादेवं तर्खेकत्वमप्यनेकप्रत्ययग्राह्यमिति व्यवस्थाऽनुपपत्तिः । तदेवं यतोऽयमेकाकारः सम्प्रत्ययः स शब्द इत्यनन्तरोदितैदम्पर्यम् । एवमेकरूपः शब्द इति स्थिते सत्याह-अयं चेत्यादि । अयं च-शब्दः स्फोटरूप:अर्थविकाशरूप एक एवेति कृत्वा युक्तोऽस्मात्-स्फोटरूपशब्दात् प्रत्यक्षादेव "अर्थापत्ति અનેકાંતરશ્મિ . સંગત નથી, કારણ કે વર્ણરૂપ અનેક આલંબનોથી અનેકરૂપ જ બોધ થાય. (એકાકાર કોઈ એક બોધ નહીં.) પ્રશ્નઃ શું અનેકવર્ણો એકપ્રત્યયથી (=એકાકારબોધથી) ગ્રાહ્ય ન બને? (અર્થાત્ અનેકવર્ષોથી એકાકાર બોધ ન થાય?) ઉત્તરઃ ના, કારણ કે અનેકવર્ગો તો અનેક પ્રત્યયથી જ ગ્રાહ્ય બને, એકપ્રત્યયથી નહીં.. (એટલે તે વર્ષોથી એકાકારબોધ થાય નહીં..) પ્રશ્ન : તે અનેકવર્ગોને પણ એકપ્રત્યયથી ગ્રાહ્ય માની લઈએ તો ? ઉત્તરઃ તો તો તેની જેમ એકવર્ણને પણ જુદા જુદા અનેકપ્રત્યયોથી ગ્રાહ્ય માનવાનો અતિપ્રસંગ આવશે ! અને એટલે તો કોઈ ( એક તે એકાકારપ્રત્યયથી જ અને અનેક તે અનેકાકાર પ્રત્યયથી જ ગ્રાહ્ય બને – એવી કોઈ) વ્યવસ્થા જ નહીં રહે. તેથી અનેકવણે અનેકપ્રત્યયથી જ ગ્રાહ્ય માનવા જોઈએ... (માટે, અનેક વર્ષોથી “ગાય” એવો એકાકાર બોધ થાય નહીં...) સાર ઃ તેથી જેના કારણે “ગાય” એવો એકાકાર સંપ્રત્યય (=અવિપરીત બોધ) થાય છે, તે શબ્દ કહેવાય... આ શબ્દ એકરૂપ હોવાથી, તેના દ્વારા એકાકાર બોધ થવો સંગત છે... (૧૫૨) આ પ્રમાણે શબ્દની એકરૂપતા સિદ્ધ કરી, હવે તે એકરૂપ શબ્દ કેવો છે? તે બતાવવા કહે છે – * એકરૂપ શબ્દની ફોટરૂપતા પ્રશ્નઃ તે એકરૂપ શબ્દ કેવો છે? ઉત્તરઃ તે સ્ફોટ” રૂપ છે.... સ્ફોટ એટલે “અતિ-વ્યો ભવતિ ગમ્મત્ અર્થ તિ ટઃ ” જ વિવરમ્ . 27. अर्थविकाशरूप एक एवेति कृत्वेति । अयमत्राभिप्राय:-स्फुटति-व्यक्तो भवत्यस्मादर्थ इति - - ૨. ‘ત રૂદ' ત પાડો નાતિ –પ્રત. ૨. “પશબ્દ' રૂતિ -પઢિ: રૂ. ‘વ્ય$ીમવત' ત - પાઠ: For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता गम्यात्" इति च केचित्, यथोदितसम्प्रत्ययः-सास्ना-लाङ्गल-ककुद-खुर-विषाण्यर्थसम्प्रत्यय - અનેકાંતરશ્મિ .. અર્થાતું, જેના દ્વારા પદાર્થ પ્રગટ કરાય તે સ્ફોટ કહેવાય.. ઘટશબ્દથી ઘટપદાર્થ પ્રગટ કરાય છે, તેથી ઘટશબ્દ-સ્ફોટરૂપ અર્થપ્રકાશરૂપ કહેવાય છે... આ સ્ફોટરૂપ શબ્દ ત્રણે કાળમાં અવિચલિત એકરૂપ છે, તેમાં કદી ફેરફાર થતો નથી... પ્રશ્નઃ જો સ્ફોટરૂપ શબ્દ નિત્ય હોય, તો “ગો’ શબ્દનું હંમેશાં ગ્રહણ કેમ થતું નથી? ઉત્તર : આ વાતને જરા દૃષ્ટાંતથી સમજીએ - દેવદત્તનું શરીર તો બધી જ અવસ્થાઓમાં એકસરખું છે, પણ તેના શરીરમાં નવા-નવા પરસેવાના ટીપાંઓ પેદા થાય ને વિનષ્ટ થાય છે... તેમ સ્ફોટ તો સર્વકાળે માત્ર એકરૂપ જ છે, પણ તેમાં નકાર-ૌકાર-વિસર્ગ વગેરે પરસેવાનાં બિંદુસમાન છે, અર્થાત્ તેઓ નષ્ટ-ઉત્પન્ન થયા કરે છે અને એટલે જ “ગો’ શબ્દની સદા ઉપલબ્ધિ થતી નથી. બાકી ફોટ તો આ વર્ષોથી સાવ વિલક્ષણ છે, એ તો નિત્ય-અવિચલિતરૂપ પ્રશ્નઃ આ “સ્ફોટ’ શી રીતે જણાય? ઉત્તર : આ વિશે બે મત છે : (૧) કેટલાક કહે છે કે, શ્રોતાને શ્રવણેન્દ્રિય દ્વારા એ સ્ફોટનું પ્રત્યક્ષ થાય છે, એટલે પ્રત્યક્ષથી જ તે સ્ફોટ જણાઈ આવે છે, જ્યારે (૨) કેટલાક કહે છે કે, અર્થપત્તિ પ્રમાણથી તે સ્ફોટ જણાય છે. તે લોકો સ્ફોટને જાણવા આવી અર્થાપત્તિ કરે છે કે ન આપણને થતાં અર્થબોધથી નક્કી થાય છે કે, કોઈક સ્ફોટ નામનો પદાર્થ છે, બાકી તે વિના આવો અર્થબોધ થઈ શકે નહીં... અર્થાપત્તિનો પ્રયોગ આ રીતે કરવો - 'अस्ति स्फोटाख्यः कश्चित् पदार्थः, अर्थप्रकाशान्यथानुपपत्तेः ॥' આમ, સ્ફોટનું જ્ઞાન, જુદા જુદા મતે પ્રત્યક્ષ-અર્વાપત્તિથી થાય છે... સાર : “અવિચલિત' એક એવા ફોટરૂપ શબ્દથી, સાસ્ના-લાંગૂલ-કકુદ-ખુરાદિરૂપે ગાયાદિ પદાર્થનો સંપ્રત્યયઃઅવિપરીતબોધ થાય છે.. એટલે જ અમે આવા સ્ફોટરૂપ શબ્દને ‘શબ્દ કહીએ છીએ...) જ વિવરVIમ્ ... स्फोट:-अर्थविकाश एव । अयं च त्रिष्वपि कालेष्वविचलितरूप एक एव । यथाहि-देवदत्तशरीरे प्रस्वेदबिन्दवो निमज्जन्ति उन्मज्जन्ति च; देवदत्तशरीरं त्वेकाकारं सर्वास्ववस्थासु । एवं स्फोटेऽपि सर्वदा एकरूपे गकारौकारादयो वर्णा: प्रस्वेदकल्पा एव, स तु तेभ्यो विलक्षणाकारोऽन्य एवेति । अयं च स्फोट: केषाञ्चिन्मते श्रोतृप्रत्यक्षगम्यः, अन्येषां तु मतेऽर्थापत्त्यवसेय: । तथाहि-अस्ति कश्चित् स्फोटाख्य: पदार्थः, अर्थप्रकाशान्यथानुपपत्तेरिति ।। ૧. “પણ કરી' તિ -પાટ: | ૨. “શ્રોત્રપ્રત્યક્ષ' કૃતિ -પ8િ: For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ८०९ अनेकान्तजयपताका (ચતુર્થ: (૨૨) મદ-તોડ મુદતે ? નર્વયે નિત્ય: સર્વાતો નોત્યદાત વા વાદ-િિમत्यतो न सदा सर्वत्र सम्प्रत्ययः ? हन्ताभिव्यञ्जकाभावेन । अभिव्यञ्जकाश्चास्य ध्वनयः, तेऽपि पुरुषप्रयत्नसापेक्षा इति न सदा सम्प्रत्ययः ।(१५४) आह-स किमनेकध्वनिव्यङ्ग्य ...................... વ્યારા ........... इति । आह परः-कुतोऽयमुत्पद्यते स्फोटः ? अत्रोत्तरम्-नन्वयं नित्यः सर्वगतो नोत्पद्यत एव । आह-किमित्यतः-नित्यात् सर्वगतात् न सदा-सर्वकालं सर्वत्र-देशे सम्प्रत्ययः सामर्थ्यादेतदालम्बन एव ? एतदाशङ्क्याह-हन्ताभिव्यञ्जकाभावेन अभिव्यक्तोऽयं सम्प्रत्ययहेतुः । अभिव्यञ्जकाश्चास्य-स्फोटस्य ध्वनयः-वायवीया विकाराः । ते च पुरुषप्रयत्नसापेक्षा ध्वनय इति कृत्वा न सदा सम्प्रत्ययः-एतदालम्बनः । 'सदा'ग्रहणं - અનેકાંતરશ્મિ .. ફોટરૂપ શબ્દની અવિચલિત-નિત્ય-એકરૂપતા - (૧૫૩) પ્રશ્ન : આ સ્ફોટ કોનાથી ઉત્પન્ન થાય? ઉત્તરઃ અરે ભાઈ ! સ્લોટ તો નિત્ય અને સર્વગત=સર્વવ્યાપી છે... એટલે એ તો કોઈનાથી ઉત્પન્ન થતો જ નથી... આશંકા : જો “ગો' શબ્દરૂપ સ્ફોટ નિત્ય-સર્વગત હોય, તો સદા-સર્વત્ર તેવો સંપ્રત્યય કેમ થતો નથી? આશય એ કે, સ્ફોટથી જો લાંગૂલાદિરૂપે ગાયનો સંપ્રત્યય થતો હોય, તો (ક) સ્ફોટ તો નિત્ય હોવાથી ત્રણે કાળમાં છે, તો સદા તેનો સંપ્રત્યય કેમ થતો નથી, અને (ખ) તે તો પાછો સર્વગત છે, તો આખી દુનિયામાં સર્વત્ર તેવો સંપ્રત્યય કેમ થતો નથી ? અદ્વૈતવાદી જુઓ ભાઈ; સ્ફોટ તો સદા-સર્વગત છે, પણ તે અભિવ્યક્ત થઈને જ તે કાળે - તે તે ઠેકાણે તેવા સંપ્રત્યયને કરાવે છે. એટલે અભિવ્યક્ત થઈને જ તે સંપ્રત્યયનું કારણ બને છે... આ સ્ફોટની અભિવ્યક્તિ માટે અભિવ્યંજકોની અપેક્ષા રહે છે અને એ અભિવ્યંજક સદાસર્વત્ર નથી, પણ અમુક વખતે અને અમુક ઠેકાણે જ છે... (એટલે જ સદા-સર્વત્ર સ્ફોટની અભિવ્યક્તિ ન થવાથી, નિયતરૂપે જ તેવો સંપ્રત્યય થાય છે...) પ્રશ્ન : આ સ્ફોટકના અભિવ્યંજક (=સ્વરૂપ આવિર્ભાવક) કોણ છે? ઉત્તર : અભિવ્યંજક “ ગૌ વગેરે ધ્વનિઓ છે... આ ધ્વનિઓ મોઢામાંથી નીકળતા વાયુના વિકારરૂપ છે અને આવી વિકારરૂપ ધ્વનિઓ પુરુષપ્રયત્નને સાપેક્ષ છે (કારણ કે વ્યક્તિ પ્રયત્ન કરે, તો જ તેના મુખમાંથી વાયુ વિકારરૂપ ધ્વનિઓ પ્રગટે છે...) ટુંકમાં, પુરુષના પ્રયત્નથી ધ્વનિઓ નીકળે છે અને તે ધ્વનિઓ સ્ફોટને અભિવ્યક્ત કરે છે... ત્યારબાદ તે અભિવ્યક્ત સ્ફોટ સંપ્રત્યયનું કારણ બને છે પણ પુરુષપ્રયત્ન સદા- સર્વત્ર ન હોવાથી ધ્વનિઓ પણ સદા-સર્વત્ર નથી, એટલે સ્ફોટની * અહીં બધે “ધ્વનિ' એટલે પુરુષપ્રયત્નથી મુખ દ્વારા નીકળતા વાયુ વિ. લેવા... For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ &..... अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८१० -00 उतैकध्वनिव्यङ्गयोऽपि ? किञ्चातः ? अनेकध्वनिव्यङ्ग्यत्वे सदेशताऽनभिव्यक्त्यादि । एकध्वनिव्यङ्ग्यत्वे तु शेषवैयर्थ्यम्, एकाभिव्यक्तादेव, ततस्तत्सम्प्रत्ययसिद्धेः । ....................व्याख्या ................................. सर्वत्रोपलक्षणम् । आह-सः-स्फोटः किमनेकध्वनिव्यङ्ग्य उतैकध्वनिव्यङ्ग्यः-उतैकध्वनिव्यङ्ग्योऽपि । किञ्चातः ? उभयथाऽपि दोष इत्याह-अनेकध्वनिव्यङ्ग्यत्वेऽभ्युपगम्यमाने । किमित्याह-सदेशताऽनभिव्यक्त्यादि सदेशता एकैकेन ध्वनिना एकैकदेशाभिव्यक्तेः अनभिव्यक्तिश्च एकेनानभिव्यक्तौ तस्यानभिव्यञ्जकत्वात् तद्वदन्येषामपि ध्वनित्वादनभिव्यञ्जकत्वमिति कृत्वा । 'आदि'शब्दात् अनेकाभिव्यक्तिपरिग्रहः । तदेकैकस्याभिव्यञ्जकत्वात् तथा च . ............. मनेsiतरश्मि .......... .... અભિવ્યક્તિ પણ સદા-સર્વત્ર ન થાય... ફલતઃ તાદેશ સંપ્રત્યય સદા-સર્વત્ર થવાનો પ્રસંગ પણ ન सावे... ___* शटनी माभिव्यNSता विsun * (१५४) साशंड : ४नाथी तादृश संप्रत्यय थाय छ, ते स्कोट (१) अने पनिमोथी અભિવ્યંગ્ય છે, કે (૨) એક ધ્વનિથી અભિવ્યંગ્ય છે? અર્થાત્ તે સ્ફોટનું અભિવ્યંજન (1) અનેક ધ્વનિઓથી થાય, કે (૨) એક ધ્વનિથી? આ બંને વિકલ્પ પ્રમાણે તમારા મતે દોષ આવે છે. તે આ रीते - (१)ो ते कोटने भने पनिथी अभिव्यंग्य मानशो, तो तो ते कोटनी (5) सदृशता, (५) अनभिव्यक्ति, (1) अभिव्यक्ति ३५ोषो सावशे. ते मा प्रभारी - (3) सहेशता - मे पनिमी, खोटना मे शिनु अभिव्यं४न ४२शे... सित: कोटन। જુદા જુદા અનેક દેશ માનવા પડવાથી તેની સપ્રદેશતા સિદ્ધ થશે... | (ખ) અનભિવ્યક્તિ - સ્ફોટ જો અનેક ધ્વનિઓથી અભિવ્યંગ્ય હોય, તો સ્ફોટની કોઈ એક ધ્વનિ દ્વારા અભિવ્યક્તિ ન થતાં, તે (=વિદ્યમાન) ધ્વનિઓ અભિવ્યંજક બની શકશે નહીં... અને ધ્વનિ હોવા છતાં, જેમ તે ધ્વનિ અભિવ્યંજક નથી, તેમ બીજા ધ્વનિઓ પણ અભિવ્યંજક નહીં બને.. ..........* विवरणम् ... 28. अनेकाभिव्यक्तिपरिग्रह इति । अनेकेभ्यो ध्वनिभ्योऽभिव्यक्तिस्तस्याः परिग्रहः । ध्वनयश्च वायुविशेषा अत्र गृह्यन्ते । ततो यदा बहुध्वनिव्यङ्ग्यस्वभावोऽभ्युपगम्यते स्फोटस्तदा एकेन ध्वनिना परिपूर्ण एव स्फोटोऽन्यथाऽभिव्यज्यतेऽन्येन चान्यस्वभाव: । एवं बहवः स्फोटा एकस्मिन्नेव स्फोटे प्राप्ताः । अत्रैव हेतुमाह- 29. तदेकैकस्याभिव्यञ्जकत्वादिति । तेषां-ध्वनीनां मध्यादेकैकस्य ध्वनेरभिव्यञ्जकत्वात् सर्वेषां ध्वनीनां स्फोटाभिव्यञ्जकत्वात् ।। જ અહીં જુદા જુદા ધ્વનિ એટલે જુદા જુદા કાળે જુદા જુદા વક્તા દ્વારા થતો શબ્દોચ્ચાર સમજવાનો છે... For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ८११ अनेकान्तजयपताका (ચતુર્થ: यत्किञ्चिदेतत्, निरवयवत्वेन सदेशताऽयोगात् । (१५५) एकध्वनिव्यङ्ग्यत्वेऽपि च .... ચાડ્યા .... धर्मिभेद इति यत्किञ्चिदेतत् ॥ द्वितीयं विकल्पमधिकृत्याह-एकध्वनिव्यङ्ग्यत्वे तु स्फोटस्याभ्युपगम्यमाने शेषवैयर्थ्यम् । कुत इत्याह-एकाभिव्यक्तादेव, प्रक्रमादेको ध्वनिरेव गृह्यते । तत इति स्फोटात् तत्सम्प्रत्ययसिद्धेः-सास्ना-लाङ्गल-ककुद-खुर-विषाणिप्रत्ययसिद्धेः । एवं पूर्वपक्षमाशङ्क्य पूर्वपक्षवाद्येवाह-यत्किञ्चिदेतत्-अनन्तरोदितम्, असारमित्यर्थः । कुत इत्याह-निरवयवत्वेन स्फोटस्य -... અનેકાંતરશ્મિ . ફલતઃ તે સ્ફોટની અભિવ્યક્તિ જ નહીં થાય... (ગ) અનેકાભિવ્યક્તિ: જો સ્ફોટને અનેક ધ્વનિઓથી અભિવ્યંગ્ય મનશો, તો તે સ્ફોટની, કોઈ એકધ્વનિથી સંપૂર્ણપણે અલગ જ સ્વરૂપે અભિવ્યક્તિ થશે, જ્યારે બીજી ધ્વનિથી પણ કોઈ અલગ જ સ્વરૂપે અભિવ્યક્તિ થશે – એમ તો એક જ સ્ફોટમાં અનેક સ્ફોટો માનવા પડશે, કારણ કે જુદી જુદી બધી ધ્વનિઓ સ્ફોટનું અભિવ્યંજન કરનારી છે... (એટલે તો એક જ સ્ફોટનું અલગઅલગ અનેક રીતે અભિવ્યંજન થશે... ફલતઃ એક જ સ્ફોટમાં અભિવ્યક્તિરૂપે અનેક ફોટો માનવા પડશે.) પ્રશ્ન : અનેક ફોટો માનવા પડે તો શું વાંધો? ઉત્તરઃ તો તો સ્ફોટરૂપ એક જ ધર્મીને અનેક સ્ફોટરૂપે જુદા જુદા માનવાનો પ્રસંગ આવશે. તે આ રીતે - અનેક ધ્વનિઓ ત્યારે ઘટી શકે, કે જ્યારે તે બધી ધ્વનિઓ ભિન્ન-ભિન્નસ્વભાવી હોય.. બાકી જુદા જુદા સ્વભાવ વિના તો તેઓનું એકત્વ જ સાબિત થશે - આવી જુદા જુદા સ્વભાવવાળી ધ્વનિઓથી અભિવ્યક્ત થતો સ્ફોટ પણ જુદા જુદા સ્વભાવવાળો જ માનવો પડે. ફલતઃ એક જ સ્ફોટના જુદા જુદા અનેક ટુકડાઓ થઈ જતાં, અનેક સ્ફોટરૂપે ધર્મભેદ માનવાનો પ્રસંગ આવશે... આટલા બધા દોષો હોવાથી, સ્ફોટનું અભિવ્યંજન, અનેક ધ્વનિઓથી તો ન જ માની શકાય... 30 तथा च धर्मिभेद इतीति । तथा च-अनेकध्वनिव्यङ्गन्यत्वे पुन: स्फोटस्य धर्मिभेद: स्फोटबहुत्वापत्तिलक्षण: । अनेकत्वं हि ध्वनीनां भिन्नस्वभावत्वे सति युज्यते, अन्यथैकत्वमेव स्यात् । ततो भिन्नस्वभावैर्ध्वनिभिः प्रत्येकमभिव्यज्यमान: स्फोटोऽपि भिन्नस्वभाव: स्यात् । तथा चैकस्मिन्नेव स्फोटे बहवः स्फोटा इति स्फुटं धर्मिभेद: ।। ૨. પૂર્વમુકિતે તુ ‘પૂર્વપક્ષે વાધે વાદ' રૂત્યશુદ્ધપતિ:, મત્ર તુ D-પ્રતાનુસારે શુદ્ધિઃ છતા | ૨. ‘થાત્ તથા ૨ ધ્વનિધ્યત્વે પુનઃ (?)માન: ટા(?)f fમત્રસ્વભાવ: થાત્ તથા વૈ' રૂતિ --પાઠ:I For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८१२ -> सकृच्छ्रुतानुवाकवदनेकव्यक्तिग्रहणोपपत्तेः । (१५६) ध्वनिसंस्कृतं चेन्द्रियं स्फोट છે વ્યારહ્યા . सदेशताऽयोगात् । एकध्वनिव्यङ्ग्यत्वेऽपि च द्वितीयपक्षापेक्षया सकृच्छ्रुतानुवाकवदिति निदर्शनम् । किमित्याह-अनेकव्यक्तिग्रहणोपपत्तेः, अनेकेभ्यो व्यक्तिध्वनिभ्य इति प्रक्रमः। —- અનેકાંતરશ્મિ છે (૧૫૫) (૨) જો સ્ફોટને એક ધ્વનિથી અભિવ્યંગ્ય માનશો, તો તો બાકી બધી ધ્વનિઓ વ્યર્થ થઈ જશે, કારણ કે કોઈ એક ધ્વનિથી અભિવ્યક્ત થયેલા સ્ફોટથી જ, સાસ્નાદિરૂપે ગાયાદિ પદાર્થનો બોધ થઈ જશે ! એટલે તે સ્ફોટના અભિવ્યંજન માટે બીજા-ત્રીજા ધ્વનિઓની જરૂર નહીં રહે અને તેથી તે ધ્વનિઓ નિરર્થક સાબિત થશે... એટલે સ્ફોટને એક ધ્વનિથી અભિવ્યંગ્ય પણ ન માની શકાય... સાર આ રીતે બંને વિકલ્પોમાં પુષ્કળ દોષો આવતા હોવાથી, સ્ફોટની અભિવ્યંજકતા બિલકુલ સંગત નથી. * ફોટની અભિવ્યંજતાવિષયક વિકલ્પજાળનો નિરાસ - અદ્વૈતવાદીઃ તમારું સંપૂર્ણ કથન યત્કિંચિત=અસાર છે, કારણ કે સ્ફોટ તો નિરવયવ=નિuદેશી હોવાથી તેની સદેશતા ઘટી શકે જ નહીં... (એટલે પહેલો વિકલ્પ તો અમે માનતાં જ નથી.) (બીજા વિકલ્પ પ્રમાણે) અમે સ્ફોટને એક ધ્વનિથી અભિવ્યંગ્ય તો માનીએ જ છીએ, છતાં પણ બીજી ધ્વનિઓ વ્યર્થ નહીં થાય... જેમ “પુરુષ વેઢે f" વગેરે અનુવાક=વેદવાક્યો, કોઈ એક ધ્વનિથી અભિવ્યક્ત થવા છતાં પણ, બીજા કાળે ફરી કોઈ બીજી જ ધ્વનિથી અભિવ્યક્ત થાય છે... તેમ ગોશબ્દરૂપ સ્ફોટ પણ, એક વખતે કોઈ એક ધ્વનિથી અભિવ્યક્ત થવા છતાં, બીજા માળે, કોઈ બીજી ધ્વનિથી અભિવ્યક્ત થાય એમાં પણ શું વાંધો? ભાવ એ કે, તે સ્ફોટ પરમાર્થથી તો મૂલધ્વનિથી જ અભિવ્યક્ત થાય છે, બાકી બધી ધ્વનિઓ તો તે અભિવ્યક્ત સ્ફોટનું જ અભિવ્યંજન કરે છે... છતાં પણ તે ધ્વનિઓ નિરર્થક નથી, કારણ કે અભિવ્યક્તિનું અભિવ્યંજન કરવામાં તો તેઓ ઉપયોગી જ છે... ... ............ વિવરમ્ .... 31. सकृत् श्रुतानुवाकवदिति निदर्शनमिति । अनुवाक:-वैदिकं वाक्यं ततो यथा “पुरुष एवेदं ग्नि" इत्यादि वेदवाक्यमेकेन ध्वनिना अभिव्यक्तमपि कालान्तरे पुनरन्येन ध्वनिनाऽभिव्यज्यते । एवं स्फोटोऽपि एकदा एकेन ध्वनिनाऽभिव्यक्तोऽपि कालान्तरे यद्यन्यैर्ध्वनिभिरभिव्यज्यते तदा किं दूषणं स्यात् ? अत: परमार्थतो मूलध्वनिनैवाभिव्यज्यते स्फोट इति सिद्धं भवति । इतरे तु ध्वनयोऽभिव्यक्तस्यैवाभिव्यञ्जका इति ।। ૨. “વિ' રૂતિ -પાવ: | For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ८१३ अनेकान्तजयपताका (ચતુર્થ गृह्णातीति न सर्वत्र तत्सम्प्रत्यय इति । (१५७) अत्रोच्यते-सर्वमिदमयुक्तम्, એક વ્યરહ્યા છે . अनेकव्यक्तिस्तस्या ग्रहणमिति विग्रहस्तदुपपत्तेः । उक्तं च भर्तृहरिणा-"यथाऽनुवाकः श्लोको वा" इति सर्वत्र स्फोटासम्प्रत्यये निमित्तमाह-र्ध्वनिसंस्कृतं चेन्द्रियं स्फोटं गृह्णातीति कृत्वा न सर्वत्र-देशे तत्सम्प्रत्ययः, तत्संस्कारकस्य नियतत्वादिति अभिप्रायः । एतेन भिन्नदेशश्रोतृणा ... અનેકાંતરશ્મિ છે એટલે એક જ સ્ફોટનું અનેક ધ્વનિઓથી ગ્રહણ પણ સંગત જ છે... આ વિશે ભર્તુહરિએ કહ્યું છે કે – “(૧) અનુવાક, કે (૨) શ્લોકની જેમ, એક ધ્વનિથી અભિવ્યક્ત થવા છતાં પણ, તે સ્ફોટનું અનેક ધ્વનિઓથી ગ્રહણ સંગત જ છે...” (વાંક્યપદીય - કાળ૧શ્લોક. ૮૩) ભાવ એ કે, (૧) અનુવાક-વેદવાક્ય, અને (૨) શ્લોક.. તે બંને એક ધ્વનિથી અભિવ્યક્ત હોવા છતાં કાલાંતરે ફરી બીજા ધ્વનિઓથી અભિવ્યક્ત થાય છે, તેમ સ્ફોટ અંગે પણ સમજવું... (૧૫૬) પ્રશ્નઃ જો સ્ફોટ નિત્ય હોય અને કોઈ એક ધ્વનિથી અભિવ્યક્ત થઈ ગયો હોય, તો પછી તે સ્ફોટથી હંમેશા સંપ્રત્યય કેમ થતો નથી? ઉત્તર : જુઓ ભાઈ, ધ્વનિથી ઇન્દ્રિયોનો સંસ્કાર થાય (અર્થાત્ કોઈ વક્તાના મુખમાંથી વાયુવિકારરૂપ ધ્વનિઓ નીકળે, ત્યારબાદ તે ધ્વનિઓ દ્વારા ઇન્દ્રિયમાં વિશેષતાનું (=સ્ફોટગ્રહણપ્રાયોગ્યનું) આધાન થાય....) ત્યારપછી તે સંસ્કૃત ઇન્દ્રિયો સ્ફોટને ગ્રહણ કરે છે... હવે ઇન્દ્રિયસંસ્કારક ધ્વનિઓ સર્વત્ર ન હોવાથી, તે ઇન્દ્રિયો દ્વારા સર્વત્ર સ્ફોટનું ગ્રહણ થતું નથી... એટલે જ તે સ્ફોટથી સર્વત્ર ગાયાદિનો સંપ્રત્યય (=અવિપરીતબોધ) થતો નથી... આ કથનથી જે લોકોની શંકા છે કે “જો એક ધ્વનિથી સ્ફોટનું અભિવ્યંજન થાય, તો તે સ્ફોટ સર્વગત હોવાથી, બીજા દેશમાં રહેલા શ્રોતાને પણ તેવો સંપ્રત્યય થવો જોઈએ ને ?” - તે શંકાનું પણ સમાધાન સમજી લેવું, કારણ કે તે ધ્વનિથી અમુક જ શ્રોતાગત ઇન્દ્રિયોનો સંસ્કાર થયો છે, ભિન્નદેશમાં રહેલ શ્રોતાગત ઇન્દ્રિયોનો નહીં... એટલે તે સ્ફોટથી ભિન્નદેશગત શ્રોતાને સંપ્રત્યય - વિવરણમ્ - 32. यथाऽनुवाकः श्लोको वेति । अनुवाको व्याख्यात एव । श्लोकस्तु “श्रूयतां धर्मसर्वस्वं श्रुत्वा चैवावधार्यताम् । आत्मन: प्रतिकूलानि परेषां न समाचरेत् ।।" इत्यादि: श्लोकोऽप्येकदा एकध्वनिनाऽभिव्यक्तः कालान्तरेऽन्यैरभिव्यज्यत एवेत्यर्थः ।। છે ‘ાથાનુવા સ્નો વા સોઢત્વમુપIછીત | आवृत्त्या न तु स ग्रन्थः प्रत्यावृत्त्या निरुप्यते ॥' वाक्यपदीये. १/८३ । ૨. ‘ધ્વનિ: સંઋત' તિ -પઢિ: I For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८१४ अनालोचिताभिधानात् । तत्र यत् तावदुक्तम्-'यतः सास्नादिमदर्थप्रतिपत्तिरित्याह च भाष्यकारः-येनोच्चरितेन' इत्यादि, अत्र किमिदमुच्चारणं नाम ? नन्वभिव्यक्तिरिति । किमुक्तं भवति येनोच्चरितेन ? येनाभिव्यक्तेनेति । हन्तालौकिकः शब्दार्थः ! का चेयमभिव्यक्तिर्नाम ? इन्द्रियग्राह्यस्वभावता । किं नेयमस्य स्वतत्त्वम् ? न न, *... .......................... व्याख्या ..... ............ मिन्द्रियसंस्काराभाव उक्तो वेदितव्य इति पूर्वपक्षः । अत्रोत्तरमाह अत्रोच्यत इत्यादिना । सर्वमिदम्-अनन्तरोदितमयुक्तम् । कुत इत्याह-अनालोचिताभिधानात् । एतदेव दर्शयति तत्र यत् तावदुक्तमित्यादिना । किमुक्तमित्याह-यतः सास्नादिमदर्थप्रतिपत्तिरित्याह च भाष्यकारः-पतञ्जलिः येनोच्चरितेनेत्यादि । अत्र-भाष्यकारवाक्ये किमिदमुच्चारणं नाम ? नन्वभिव्यक्तिरिति परः । स एवाह-किमुक्तं भवति येनोच्चरितेनेति ? अस्यार्थमाह-येनाभिव्यक्तेनेति । एतदाशङ्क्याह-हन्तालौकिकः शब्दार्थो यदुतोच्चरणमभिव्यक्तिरिति । तथा का चेयमभिव्यक्तिर्नाम ? इन्द्रियग्राह्यस्वभावता, प्रक्रमात् स्फोटस्य । एतदाशङ्क्याह .......... मनेतिरश्मि ......... न थाय से ५२।१२ ४ छे... નિષ્કર્ષ તેથી અમે આવા સંપ્રત્યય સ્ફોટને જ “શબ્દ” કહીએ છીએ અને આ શબ્દનું જ અર્થની साथे ताहात्म्य मानीसे छी... (આ પ્રમાણે સ્ફોટવાદીએ પોતાનો વિસ્તૃત પૂર્વપક્ષ ઊભો કર્યો... હવે ગ્રંથકારશ્રી તેની એકેક वातानु नि२।७२४॥ ४२१। ४ छ -) - અદ્વૈતવાદીના ફોટવાદનો વિસ્ફોટ – ઉત્તરપક્ષ - (૧૫૭) સ્યાદ્વાદી ઃ તમારું આ બધું કથન અયુક્ત છે, કારણ કે આ બધું વિચાર્યા વિનાના ४थन३५छ... हुमओ, पूर्वपक्षमा तमे ४ ऽह्यु ॐना २५ो सारनावा पार्थनो पोष થાય, તેને “શબ્દ” કહેવાય. ભાષ્યકાર કહે છે કે, જેના ઉચ્ચારણથી સાસ્નાદિવાળા પદાર્થનો બોધ थाय, ते ५०६ ४३वाय" - ते ४थन अंगे अमे ही छीमे, “3थ्या२५" मेटले शुं ? * मदतवादी साथे suger Coated वार्तालाप * અદ્વૈતવાદી : ઉચ્ચારણ એટલે અભિવ્યક્તિ... એટલે “જેના ઉચ્ચારણથી સાસ્નાદિવાળા पर्थनी मो५ थाय" - मे पंडितनी अर्थ भावो थशे → “ठेनी (कोटनी) अभिव्यतिथी સાસ્નાદિવાળા પદાર્થનો બોધ થાય તે શબ્દ કહેવાય...” સ્યાદ્વાદી : અહો ! તમે તો શબ્દનો બહુ અલૌકિક અર્થ કર્યો ! લોકમાં તો ઉચ્ચારણ એટલે બોલવું થાય, જયારે તમે તો ઉચ્ચારણ એટલે અભિવ્યક્તિ કહો છો ! ચાલો, કદાચ તેનો અર્થ અભિવ્યક્તિ માની લો, તો પણ “અભિવ્યક્તિ” એટલે શું? १. प्रेक्ष्यतां ८०५-८०६तमे पृष्ठे । २. 'व्यक्तिः, इन्द्रियः' इति ग--पाठः। ३. 'न त्वभि०' इति ङ-पाठः । For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (તર્ક: किन्त्वावृतेति । (१५८) किमस्यावरणम् ? श्रोत्रविद्या । कुतस्तदपगमः ? वक्तृध्वनेः । किमत्र मानम् ? स्फोटोपलब्धिः । किं न सदेयम् ? भूयोऽविद्यातः । कुतोऽसौ ? द्रागेव જ વ્યાધ્યા છે किं नेयम्-इन्द्रियग्राह्यस्वभावता अस्य-स्फोटस्य स्वतत्त्वं-रूपम् ? । न-नेति । किं तर्हि स्वतत्त्वं किन्त्वावृता इन्द्रियग्राह्यस्वभावताऽस्य इति । एतदाशङ्क्याह-किमस्य-स्वतत्त्वस्य सत आवरणम् ? श्रोत्रविद्येति, श्रोतुरज्ञानमित्यर्थः । एतदाशङ्क्याह-कुतः-कस्माद्धेतोस्तदपगमः-आवरणाख्याविद्यापगमः ? वक्तृध्वनेरिति, वक्तुः सम्बन्धिनः शब्दादित्यर्थः । एतदाशङ्क्याह-किमत्र मानं यदुत वक्तृध्वनेस्तदपगम इति ? स्फोटोपलब्धिस्तथैकरूपप्रतिभासमाना । एतदाशङ्क्याह-किं न सदेयं स्फोटोपलब्धिः ? भूयोऽविद्यातः कारणात् न ... અનેકાંતરશ્મિ .... અદ્વૈતવાદી : અભિવ્યક્તિ એટલે ઇન્દ્રિયગ્રાહ્યસ્વભાવતા... ઇન્દ્રિયથી ગ્રાહ્ય થવા યોગ્ય સ્વભાવ... (આવો સ્વભાવ જ્યારે આવે, ત્યારે તે સ્ફોટથી તાદશસંપ્રત્યય થાય...) સ્યાદ્વાદી શું આવો ઇન્દ્રિયગ્રાહ્યસ્વભાવ સ્ફોટનું પોતાનું જ સ્વરૂપ નથી? અદ્વૈતવાદી નથી એવું નથી, અર્થાત્ છે જ.. સ્યાદ્વાદીઃ જો હંમેશાં તેવો સ્વભાવ હોય, તો તે સ્ફોટ સર્વદા ઇન્દ્રિયથી ગ્રાહ્ય કેમ બનતો નથી? (જો બને, તો સર્વદા સંપ્રત્યય કેમ ન થાય?) અદ્વૈતવાદી સ્ફોટમાં તેવો સ્વભાવ જરૂર છે, પણ તે સ્વભાવ આવૃત્ત =આવરણથી ઢંકાયેલો) છે, અને એટલે જ તે સર્વદા ઇન્દ્રિયગ્રાહ્ય બનતો નથી... (૧૫૮) સ્યાદ્વાદીઃ તે સ્વભાવનું આવરણ કરનાર કોણ? અદ્વૈતવાદી : શ્રોતૃગત અવિદ્યા, અર્થાત્ શ્રોતાનું અજ્ઞાન... (આ અજ્ઞાન જ સ્ફોટના ઇન્દ્રિયગ્રાહ્યસ્વભાવને આવરી દે છે...) સ્યાદ્ધાદી : પણ આ આવરણ શેનાથી દૂર થાય ? અદ્વૈતવાદીઃ વક્તાના મુખમાંથી નીકળેલા વાયુવિકારરૂપ ધ્વનિથી.. (વઝૂધ્વનિથી આવરણ દૂર થયે તેવો સ્વભાવ પ્રગટ થાય છે, ત્યારબાદ શ્રોતા તે સ્ફોટને ઇન્દ્રિયથી ગ્રહણ કરે છે...) સ્યાદ્વાદી : વક્તાની ધ્વનિથી તે આવરણ દૂર થાય, એમાં પ્રમાણ શું? અદ્વૈતવાદીઃ તેમાં સ્ફોટની ઉપલબ્ધિ જ પ્રમાણ છે... (આશય એ કે, ઇન્દ્રિય દ્વારા પહેલા સ્ફોટનું ગ્રહણ થતું નથી, પણ વક્તાના શબ્દો સાંભળ્યા બાદ તે સ્ફોટનું ગ્રહણ થાય છે... એટલે માનવું જ રહ્યું કે, વર્નાધ્વનિ, તે સ્ફોટગત ઇન્દ્રિયગ્રાહ્યસ્વભાવનાં આવરણને દૂર કરનાર છે...) સ્યાદ્વાદી તે વસ્તૃધ્વનિથી એકવાર આવરણ દૂર થયા બાદ, તે સ્ફોટની ઉપલબ્ધિ સદા કેમ થતી નથી? For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता तम इव दीपाभावे ध्वन्यभावतः । ( १५९ ) किं स्फोटस्याविद्याभावाभावयोरस्ति कश्चित् स्वभावभेदः किं वा न ? यद्यस्त्यनित्यता, स्वभावान्तरोपमर्देन स्वभावान्तरापत्तेः । इष्यते एवेयमीदृशीति चेत्, नित्यप्रतिज्ञाव्याघातः, परिणामवादापत्तेः । ८१६ * વ્યાવ્યા . = सदेयम् । एतदाशङ्क्याह - कुतोऽसौ - अविद्या ? द्रागेव तम इव दीपाभावे सति ध्वन्यभावतो द्रागेवासौ । एतदाशङ्क्याह- किं स्फोटस्याविद्याभावाभावयोः - अविद्याया भावेऽभावे च अस्ति कश्चित्-स्वल्पोऽपि स्वभावभेदः किं वा न ? किञ्चात: ? उभयथाऽपि दोष इत्याहयद्यस्त्यनित्यता स्फोटस्य । कुत इत्याह- स्वभावान्तरोपमर्देन स्वभावान्तरापत्तेः । इष्यते પ્લેયમ્-અનિત્યતા ફેશી-પરામરુપા । તિ શ્વેત, તવાશાહ-નિત્યપ્રતિજ્ઞાવ્યાઘાત:, स्फोटस्येति प्रक्रमः । कुत इत्याह- परिणामवादापत्तेः । अथ नास्ति स्वभावभेदः अविद्या... અનેકાંતરશ્મિ .. <%= : અદ્વૈતવાદી ઃ કારણ કે ફરી પાછું અવિદ્યારૂપ (=અજ્ઞાનરૂપ) આવરણ આવી જાય છે... (અને એટલે જ તેની સદા ઉપલબ્ધિ થતી નથી...) સ્યાદ્વાદી પણ તે અવિદ્યા પાછી કેમ આવી જાય છે ? : અદ્વૈતવાદી ઃ જુઓ ભાઈ ! જેમ દીપક આવ્યે અંધકાર દૂર થાય અને દીપક બુઝાયે ફ૨ી અંધકાર આવે, તેમ વતૃનિ આવ્યે અજ્ઞાનરૂપ આવરણ દૂર થાય અને તે વક્તધ્વનિનો અભાવ થયે ફરી અજ્ઞાનરૂપ આવરણ આવી જાય છે... * ફોટસ્વભાવોનું વિકલ્પોથી ગ્રસન (૧૫૯) સ્યાદ્વાદી : પહેલા તો એ કહો કે, અવિદ્યાના ભાવ/અભાવમાં, અર્થાત્ અવિદ્યાનાં અસ્તિત્વમાં કે નાસ્તિત્વમાં, શું સ્ફોટનો થોડો પણ કોઈક સ્વભાવભેદ (૧) થાય છે, કે (૨) નહીં? (આશય એ કે, સ્ફોટ પર જ્યારે અવિદ્યાનું આવરણ થાય, અથવા તો તે આવરણ નીકળી જાય, ત્યારે તે સ્ફોટનો સ્વભાવ થોડા-ઘણા અંશે બદલાય છે કે નહીં ?) આ બંને પક્ષ પ્રમાણે દોષ આવે છે. તે આ રીતે (૧) જો અવિદ્યાના ભાવ/અભાવમાં સ્ફોટનો સ્વભાવભેદ થાય, અર્થાત્ સ્વભાવ બદલાય, તો તો સ્ફોટને અનિત્ય માનવાની આપત્તિ આવશે ! કારણ કે એ રીતે સ્વભાવ ત્યારે જ બદલાય, જ્યારે સ્ફોટના પૂર્વસ્વભાવનો નાશ થયે નવા સ્વભાવનું આપાદાન થાય... અને પૂર્વસ્વભાવનો નાશ થવો એ જ તો સ્ફોટની અનિત્યતા છે... અદ્વૈતવાદી : પૂર્વસ્વભાવને છોડીને નવા સ્વભાવરૂપે પરિણમવું, એવી પરિણામરૂપતા તો સ્ફોટની અમને ઇષ્ટ જ છે... સ્યાદ્વાદી : અરે ! તો તો પરિણામવાદનું આપાદાન થવાથી, સ્ફોટને નિત્ય માનવારૂપ સ્વપ્રતિજ્ઞાનો વ્યાઘાત થશે ! (ભાવ એ કે, ‘સ્ફોટ નિત્ય છે’ - એવી તમે પ્રતિજ્ઞા કરો છો... પણ છુ. ‘મનેન' કૃતિ -પાઇ: I For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ८१७ अनेकान्तजयपताका (ચતુર્થ (१६०) अथ नास्ति, सदा ग्रहणादिप्रसङ्गः, तद्ग्राह्यतायेकस्वभावत्वान्यथाऽनुपपत्तेः । अविद्याऽभावे ग्राह्यतैकस्वभाव एवायमित्यप्यसत्, सदा तदभावेन तद्ग्रहणप्रसङ्गादिति જ વ્યારા . भावाभावयोः । एतदाशङ्याह-सदा ग्रहणादिप्रसङ्गः ग्रहणमग्रहणं वा स्फोटस्य । कुत इत्याहતૌસ્થિતિસ્વમાવત્વીન્યથાડનુપત્તેિ: તી-wોટી પ્રર્શિતાવિ, ‘દ્રિ' –શબ્દાदग्राह्यतादिग्रहः, एकः स्वभावो यस्य स तथा तद्भावस्तद्ग्राह्यतायेकस्वभावत्वं तस्यान्यथाऽनुपपत्तिस्तत इति हेतोः । तथाहि-यद्यसावविद्याभावाभावयोाह्यतैकस्वभावः सदा ग्रहणम्, अथाग्राह्यतैकस्वभावः सदैवाग्रहणमिति भावनीयम् । अविद्याऽभावे ग्राह्यतैकस्वभाव एवायं - અનેકાંતરશ્મિ ઉપરોક્ત રીતે પૂર્વસ્વભાવને છોડીને નવા સ્વભાવરૂપે પરિણમન માનો, તો તેનો વ્યાઘાત થાય, કારણ કે પૂર્વસ્વભાવને છોડવું એ જ તો સ્ફોટની અનિત્યતા છે.) એટલે પહેલો વિકલ્પ તો ન માની શકાય... (૧૬૦) (૨) જો અવિદ્યાના ભાવ-અભાવમાં સ્ફોટનો સ્વભાવભેદ નથી થતો, એવું કહેશો, તો તે સ્ફોટનું સદા ગ્રહણ કે અગ્રહણ થવાની આપત્તિ આવશે, નહીંતર તો તેનો ગ્રાહ્યતા/અગ્રાહ્યતા રૂપ એકાંત એકસ્વભાવ નહીં ઘટી શકે... આશય એ કે, અવિદ્યાના ભાવ-અભાવમાં (ક) જો તે સ્ફોટનો ગ્રાહ્યતારૂપ એકસ્વભાવ માનશો, તો તે સ્વભાવના બળે, તે સ્ફોટનું સદા ગ્રહણ થયા જ કરશે, નહીંતર તો તેનો ગ્રાહ્યતારૂપ એકાંત એકસ્વભાવ ન ઘટે... (ખ) જો તે સ્ફોટનો અગ્રાહ્યતારૂપ એકસ્વભાવ માનશો, તો તે સ્વભાવના બળે, તે સ્ફોટનું કદી ગ્રહણ જ નહીં થાય, અર્થાત્ તે સ્ફોટનું સદા અગ્રહણ થવાનો પ્રસંગ આવશે, નહીંતર તો તેનો અગ્રાહ્મતારૂપ એકાંત એકસ્વભાવ ન ઘટે... એટલે અવિદ્યાના ભાવ-અભાવમાં સ્વભાવભેદ નથી, એવું પણ ન કહી શકાય... અદ્વૈતવાદી: આ સ્ફોટ અવિદ્યાના અભાવમાં ગ્રાહ્મતારૂપ એકસ્વભાવવાળો છે... (એટલે તેના સદા અગ્રહણની આપત્તિ નહીં આવે, કારણ કે તેવો સ્વભાવ અવિદ્યાના અભાવ વખતે જ છે...) સ્યાદ્વાદીઃ આ વાત પણ અસત્ છે, કારણ કે તમે એકાંત એક અવિચલિતસ્વભાવને કહેનારા છો... એટલે સ્ફોટનો તાદશ ગ્રાહ્યતાસ્વભાવ સર્વદા જ માનવો પડે... હવે જો “અવિદ્યાના અભાવે ગ્રાહ્ય બનવાનો સ્વભાવ' - એ સ્વભાવ સર્વદા માનો, તો તો અવિદ્યાનું કદી અસ્તિત્વ જ નહીં રહે... પ્રશ્ન : પણ કારણ ? ઉત્તર : કારણ એ કે જો અવિદ્યાનું કદી અસ્તિત્વ માનો, તો તે વખતે “અવિદ્યાના અભાવમાં ગ્રાહ્યતા રૂપ સ્વભાવ ઘટી શકે નહીં... પણ એ સ્વભાવને તો તમે નિત્ય માનો છો. એ સ્વભાવ જ ૨. પૂર્વમુદ્રિતે તુ ‘પદ્યસાવિદ્યા બાવ' ત્યશુદ્ધ : For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ अधिकारः ) अतिसूक्ष्ममतिविषयमेतत् ॥ (१६१ ) किञ्च येनोच्चरितेनेत्यत्र वर्णात्मकेन शब्देनोच्चरितेन यथाक्षयोपशममसौ सम्प्रत्ययो भवति, तथाऽनुभूतेः, गकारादिदलगोशब्दसंवेदनात् तद्व्यतिरिक्तस्य व्याख्या - विवरण - विवेचनसमन्विता વ્યાજ્ઞા स्फोट इत्यप्यसत्-अशोभनम् । कुत इत्याह- सदा तदभावेन - अविद्याऽभावेन तत्तत्स्वभावताक्षिप्तेन तद्ग्रहणप्रसङ्गात्-स्फोटग्रहणप्रसङ्गादिति अतिसूक्ष्ममतिविषयमेतत् । तथाहिनाविद्याऽभावे ग्राह्यतैकस्वभावताऽस्य सदाऽविद्याऽभावे ग्रहणे च सत्युपपद्यत इति भावનીયમ્ ॥ ८१८ -> " अभ्युच्चयमाह किञ्च येनेत्यादिना । किञ्च येन उच्चरितेनेत्यत्र - व्यतिकरे वर्णात्मकेन शब्देनोच्चरितेन सता यथाक्षयोपशमं यस्य यथा क्षयोपशम इति असौ सम्प्रत्ययो भव अनन्तरोदित: । कुत एतदित्याह तथाऽनुभूतेः । एनामेवाह-गकारादिदलगोशब्दसंवेदनात् * અનેકાંતરશ્મિ * અવિદ્યાનો અભાવ કરશે, કારણ કે તેના અભાવ વિના એ સ્વભાવ ઘટી શકે નહીં... એટલે અવિદ્યાનું અસ્તિત્વ માની શકાય નહીં... (ક) સદા વિદ્યાનું જ અસ્તિત્વ માનવું પડશે... અને એટલે તો અવિદ્યાનું અસ્તિત્વ ન રહેવાથી, (ખ) સ્ફોટનું સદા ગ્રહણ માનવું જ પડશે, કારણ કે અવિદ્યાના અભાવમાં ગ્રહણ થવું એ તો સ્ફોટનો સ્વભાવ જ છે... આ પદાર્થ એકદમ સૂક્ષ્મબુદ્ધિથી ગમ્ય છે (અર્થાત્ ‘અવિદ્યાના અભાવે ગ્રાહ્યતારૂપ સ્વભાવ’ હોવાની કલ્પના કેમ ન ઘટે - તે એકદમ સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું...) તે આ પ્રમાણે → જો સદા અવિદ્યાનો અભાવ અને ગ્રહણ ન હોય, તો ‘અવિદ્યાના અભાવમાં જ ગ્રાહ્યતારૂપ એકસ્વભાવ છે’ એવો સ્વભાવ ન ઘટે. એટલે તેવો સ્વભાવ કલ્પવા માટે સદા અવિદ્યાનો અભાવ માનવો પડશે અને એટલે સદા સ્ફોટગ્રહણનો પ્રસંગ આવશે જ... સાર ઃ એટલે અવિઘાના અસ્તિત્વ-નાસ્તિત્વે, સ્ફોટની અનભિવ્યક્તિ-અભિવ્યક્તિ વગેરે રૂપ તમારી એક પણ કલ્પના ઘટતી નથી... તેથી તમારું પૂર્વોક્ત કથન અસાર છે... * ધ્વનિમાં વર્ણાત્મકતાનું સમર્થન (૧૬૧) બીજી વાત, ‘જેના ઉચ્ચારણથી સાસ્નાદિવાળાનો સંપ્રત્યય થાય તે શબ્દ' - તો આ સંબંધમાં અમારું કહેવું છે કે ‘જેના ઉચ્ચારણ’ તરીકે વર્ણાત્મક શબ્દનું ઉચ્ચારણ લેવું જ હિતકારી છે... અને આવા વર્ણાત્મક શબ્દના ઉચ્ચારણથી, તે તે વ્યક્તિઓને પોત-પોતાના ક્ષયોપશમ પ્રમાણે, ગાયાદિનો સંપ્રત્યય (=અવિપરીતબોધ) થાય છે; કારણ કે આવી જ દરેકને અનુભૂતિ છે... ૧. ‘મૂđ: નારા૦' તિ -પાઇ: । २. पूर्वमुद्रिते त्वत्र 'नाविद्याभावे ग्राह्यतैकस्वभावताऽस्य सदा विद्याभावे ग्रहणे वा सत्युपपद्यते' इति रूपा पङ्क्तिः, सा च दोषबहुलत्वात् D- प्रतानुसारेण शोधिता । For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ८१९ अनेकान्तजयपताका (ચતુર્થ: चापरस्याक्रमवत एकस्यासंवेदनात् । तथाहि-गौरित्यत्र गकारौकारविसर्जनीयवर्णप्रतिभास्येव तत्सम्प्रत्ययः, कथमयमुच्चरितध्वंसिभ्य एतेभ्यः ? तथा इतरेतरप्रतिबद्धस्वभावतया आत्मनि बोधकरणेन । (१६२) न च क्रमाविनां तथाबोध વ્યાવ્યા છે मृद्दलघटवत् तद्व्यतिरिक्तस्य च-गकारादिवर्णव्यतिरिक्तस्य च अपरस्य-स्फोटादेः अक्रमवत एकस्य । किमित्याह-असंवेदनात् कारणात् । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । गौरित्यत्रशब्दे गकारौकारविसर्जनीयवर्णप्रतिभास्येव तत्सम्प्रत्ययः-शब्दसम्प्रत्ययः । आह-कथमयम्-एकरूप उच्चरितध्वंसिभ्य एतेभ्यो वर्णेभ्यः ? एतदाशङ्क्याह-तथेत्यादि । तथापौर्वापर्यभावेन इतरेतरप्रतिबद्धस्वभावतया कारणेन । आत्मनिजीवे बोधकरणेन हेतुना अयमुच्चरितध्वंसिभ्य एतेभ्य इति । न चेत्यादि । न च क्रम - અનેકાંતરશ્મિ ... (અદ્વૈતવાદીઓ ફોટરૂપ શબ્દના ઉચ્ચારણથી તાદશ સંપ્રત્યય માને છે, પણ ગ્રંથકારશ્રીનું કહેવું છે કે, સ્ફોટરૂપ શબ્દથી નહીં, પણ વર્ણાત્મક શબ્દથી જ તાદશ સંપ્રત્યય માનવો જોઈએ, કારણ કે તેમાં અનુભવ જ પ્રમાણ છે...) અદ્વૈતવાદી: એ વાતમાં અનુભવ શી રીતે પ્રમાણ બને? સ્યાદ્વાદીઃ જુઓ, જેમ માટીનાં દલ (=અવયવોના જથ્થા) રૂપે ઘટનું સંવેદન થાય છે, તેમ | + ગૌ + વિસર્ગ=ૌઃ એમ ગકારાદિ વર્ષોના સમૂહરૂપે જ ગોશબ્દનું સંવેદન થાય છે... તે ગકારાદિ વર્ષો સિવાય કોઈ અલગ, અક્રમવાળા (=એકસાથે થનાર), એકરૂપ સ્ફોટાદિનું સંવેદન બિલકુલ થતું નથી. તે આ રીતે - કોઈ વક્તા : બોલે, તો તે ગોશબ્દનો [+ૌ + વિસર્ગ એમ ગકારાદિ વર્ણોના પ્રતિભાસરૂપે જ સંપ્રત્યય-બોધ થાય છે. હવે જો ગોશબ્દ ફોટરૂપ હોય, તો તેનો ફોટરૂપે પ્રતિભાસ કેમ નથી થતો? માત્ર વર્ણરૂપે જ કેમ પ્રતિભાસ થાય છે? એટલે માનવું જ રહ્યું કે ગોશબ્દ સ્ફોટરૂપ નહીં, પણ વર્ણરૂપ જ છે.... અદ્વૈતવાદી: પણ વર્ણ તો ક્ષણિક હોવાથી, ઉચ્ચારણ થયે જ તેઓનો ધ્વંસ થઈ જાય છે, અર્થાત્ [ પછી ગૌ નું ઉચ્ચારણ થાય, તે પહેલા તો પૂર્વે નો ધ્વંસ થઈ જાય છે... તો પછી આવા ક્ષણિક વર્ષોથી જ' એવો અખંડ એકાકાર શબ્દનો બોધ શી રીતે થઈ શકે? (એટલે એવા અખંડાકાર શબ્દના બોધ માટે ગોશબ્દને સ્ફોટરૂપ એકાંત એકરૂપ જ માનવો જોઈએ..) સ્યાદ્વાદીઃ જુઓ ભાઈ; 1 - ગૌ - વિસર્ગ આ બધા વર્ષો પૂર્વાપરભાવે રહેલા છે અને તેઓ પૂર્વાપરભાવે એક બીજા વર્ષો સાથે પ્રતિબદ્ધ સંબદ્ધ છે અને એટલે જ તેઓ ભેગા મળી આત્મામાં ગોશબ્દનો બોધ કરાવે એવું યોગ્ય જ છે... ૨. “ભવિતાનાં' રૂતિ -પઢિ: | For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता करणविरोधः, तस्यापि क्रमेणैव तथाभवनात्, अर्द्धाच्चरितविरामेऽभावात् । ध्वनेश्चैकत्वाभ्युपगमेनार्द्धाच्चरितत्वासम्भवः, तदनेकत्वेऽपि स्फोटैकत्वतः, अर्द्धाभि ८२० *વ્યાછા भाविनां-गकारादीनां तथा अंक्रमेणैव बोधकरणविरोधः । कुत इत्याह- तस्यापि -बोधस्य क्रमेणैव तथा - इतरेतरबोधप्रतिबन्धेन भवनात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह- अर्द्धांच्चरितविरामे सति अभावादधिकृतबोधस्य । ध्वनेश्चैकत्वाभ्युपगमेन परदर्शने किमित्याह-अर्द्धच्चरितत्वासम्भवः, तदनेकत्वेऽपि ध्वन्यनेकत्वेऽपि स्फोटैकत्वतः कारणात् । किमित्याह* અનેકાંતરશ્મિ <0– (૧૬૨) અદ્વૈતવાદી : પણ વર્ણો તો ક્રમિક છે, તો તેઓ અક્રમરૂપે (યુગપરૂપે) બોધ શી રીતે કરાવે ? આશય એ કે, ગોશબ્દ જો વર્ણાત્મક હોય, તો તો વર્ણો ક્રમિક હોવાથી, તે ગોશબ્દનો પણ ॥ - ઔ – વિસર્ગ... એમ ક્રમિક જ બોધ થવો જોઈએ ને ? સ્યાદ્વાદી : જુઓ ભાઈ ! ગોશબ્દનો બોધ પણ ખરેખર તો ક્રમિક જ થાય છે, પહેલા ર્ પછી ઔ પછી વિસર્ગનો બોધ થાય છે, પણ શીઘ્રતાના કારણે તેઓનો બોધ એકાકારરૂપે થતો ભાસે છે... (એટલે તેવા ક્રમિક વર્ગોથી ગોશબ્દનો ક્રમિક બોધ થવો સંગત જ છે...) અદ્વૈતવાદી : પરંતુ, તે બોધ પણ ક્રમિક થાય, એમાં પ્રમાણ શું ? સ્યાદ્વાદી ઃ જુઓ → [ વર્ણના ઉચ્ચારણ વખતે માત્ર શ્ નો જ બોધ થાય છે. તે પછી ધારો કે ૌ વર્ણનું ઉચ્ચારણ ન કરવામાં આવે, તો તે ઔ નો બોધ નથી જ થતો ← આમ અડધું ઉચ્ચારણ થયે બોધ પણ અડધો જ થાય છે, અને સંપૂર્ણ ઉચ્ચારણ થયે બોધ પણ સંપૂર્ણ થાય છે, એટલે બોધ પણ ક્રમિક જ માનવો જોઈએ... બીજી વાત, તમે ધ્વનિને એકરૂપ માનો છો, અર્થાત્ ઃ શબ્દરૂપ સંપૂર્ણ ધ્વનિને એકરૂપ માનો છો, એટલે તો તમારા મતે નૌઃ શબ્દનું અડધું ઉચ્ચારણ પણ સંભવિત નથી... (જો ધ્વનિને વર્ણાત્મક માનો, તો અનેક વર્ણોમાં કોઈ બે એક વર્ણોના ઉચ્ચારણ બાદ આગળના વર્ણોનું ઉચ્ચારણ ન કરતાં તે ગૌશબ્દનું અડધું ઉચ્ચારણ પણ સંભવિત બને... પણ તમે તો તેવું માનતા નથી - તમે તો ધ્વનિને એકરૂપ માનો છો - તો તમારા મતે અડધું ઉચ્ચારણ શી રીતે સંભવિત બને ? જ અદ્વૈતવાદી : પણ ॥ ધ્વનિ, ઔ ધ્વનિ, વિસર્ગ ધ્વનિ - એમ અનેક ધ્વનિઓ માની, તે તે ધ્વનિઓથી ગોશબ્દરૂપ એક જ સ્ફોટની અભિવ્યક્તિ માની લઈએ તો ? (તો તો જેટલા ધ્વનિઓનું ઉચ્ચારણ થશે, તેટલા અંશે જ ગોશબ્દરૂપ સ્ફોટની અભિવ્યક્તિ થશે... એટલે તો અડધા શબ્દોનું ઉચ્ચારણ થયે અડધા જ સ્ફોટની અભિવ્યક્તિ થશે... માટે એ વખતે અડધા સ્ફોટનો બોધ પણ સંગત થઈ જશે ને ?) સ્યાદ્વાદી : જુઓ ભાઈ, ધ્વનિઓ ભલે અનેક હોય, પણ સ્ફોટ તો તમારા મતે નિરવયવ એકાંત ૧. પૂર્વમુદ્રિત તુ ‘મેન’ કૃતિ પા:, અત્ર તુ D-પ્રતાનુસારેખ નિર્દેશ: । For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका ( ચતુર્થ: व्यक्त्ययोग इति भावनीयमेतत् । ( १६३) एवं च 'वर्णेभ्यस्तत्सम्प्रत्ययानुपपत्तेः ' યુમ્, દર્શાવવુપત્તિયોાત્ । નૈાજાર વાયત્ । નાિ હૈિ ? જાનેળાાર:, गकारादिवर्णात्मकगोशब्दवेदनात् तथा दीर्घकालेनैव तत्तद्वर्णजबोधान्वयाविरोधा ८२१ – *વ્યાબા अर्द्धाभिव्यक्त्ययोग इति भावनीयमेतत् । दृश्यते चार्द्धाभिव्यक्तिकार्यमित्यभिप्रायः । एवं च कृत्वा वर्णेभ्यस्तत्सम्प्रत्ययानुपपत्तेरित्ययुक्तं पूर्वपक्षवचनम् । कुत इत्याह-उक्तवत्यथोक्तम् । तथा किमित्याह - उपपत्तियोगात् वर्णेभ्यस्तत्सम्प्रत्ययस्य । एतत्समर्थनायैवाहनैकाकार एवायम्-अधिकृतप्रत्ययः । किं तर्हि ? एकानेकाकारः । कुत एतदेवमित्याहगकारादिवर्णात्मकगोशब्दवेदनात् तथा-क्रमेणेतरेतरप्रतिबन्धतो दीर्घकालेनैव । कथमि ... અનેકાંતરશ્મિ એકરૂપ છે... એટલે તેનું તો કાં'તો સંપૂર્ણપણે અભિવ્યંજન થશે, અથવા તો અભિવ્યંજન જ નહીં થાય... એટલે આવા એકાંત એકરૂપ સ્ફોટની અડધી અભિવ્યક્તિ તો બિલકુલ સંગત નથી... સાર : પણ અડધી અભિવ્યક્તિ તો અનુભવસિદ્ધ છે... એટલે ગોશબ્દરૂપ સ્ફોટને વર્ણાત્મક જ માનવો જોઈએ... * વર્ણાત્મક શબ્દથી સંપ્રત્યયની સંગતિ (૧૬૩) આવું હોવાથી, તમે જે કહ્યું હતું કે – “અનેક વર્ષોથી ગાયાદિનો એકાકાર બોધ થવો સંગત નથી’ ← તે પણ અયુક્ત છે, ઉપરોક્ત રીતે ગકારાદિ અનેક વર્ષોથી ગાયાદિનો બોધ થવો સંગત જ છે... અદ્વૈતવાદી : પણ ગાયાદિનો બોધ તો એકાકાર છે... આવો એકાકાર બોધ અનેક વર્ષોથી શી રીતે થાય ? સ્યાદ્વાદી સાંભળો, ગાયાદિનો બોધ એકાકારરૂપ જ છે, એવું નથી... અદ્વૈતવાદી : તો કેવો છે ? સ્યાદ્વાદી ઃ એક-અનેક આકારવાળો છે, કારણ કે એક જ ગોશબ્દનું ગકારાદિ અનેક વર્ણરૂપે સંવેદન થાય છે... એટલે તે સંવેદન (૧) ગોશબ્દને આશ્રયીને એકાકારરૂપ, અને (૨) ગકારાદિ અનેક વર્ણોને આશ્રયીને અનેકાકારરૂપ છે... અદ્વૈતવાદી : ચાર બોધ, સૌાર બોધ, વિસń બોધ... એમ જો જુદા જુદા અનેકાકારે બોધ માનો, તો ગોરૂપે એકાકાર બોધ શી રીતે સંગત થાય ? સ્યાદ્વાદી : જુઓ, ઇતરેતર પ્રતિબંધ હોવાથી દીર્ઘકાળે બધા વર્ણજન્ય બોધનો અન્વય થઈ એક શબ્દનું વેદન થાય છે એમાં કોઈ વિરોધ નથી. એટલે તે અનેકાકારરૂપ ગોશબ્દનું સંવેદન, અનેક વર્ષોથી થવું સંગત જ છે, તો પછી તમે શી ૧. હૃશ્યતાં ૮૦૬તમ પૃષ્ઠમ્ । २. प्रेक्ष्यतां ८०६तमं पृष्ठम् । ૪. ‘વન્ધતા વીર્ધ૦' રૂતિ પૂર્વમુદ્રિતપા:, અત્ર તુ ૩-પાટ: I રૂ. ‘ભુત ત્યા(?)વેવમિત્યાહ' કૃતિ ૩-પાટ: I For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता दित्यतः किमुच्यते नानेकेभ्यो भवितुमर्हति, तथाऽनेकात्मकस्यान्यथाभवनायोगात् ॥ (१६४) एवं च 'अनेकेभ्योऽनेकप्रत्ययभावात्' इत्यपि वचनमात्रम्, तेषां तथाप्रतिबद्धस्वभावतयैकान्ततोऽनेकत्वासिद्धेः । तदितराक्षेपकस्वभाववन्तो ह्यमी एकानेकरूपास्तथैव च प्रतिभासन्त इति न कश्चिद् दोषः । यच्चोक्तम्-'अयं च स्फोटरूप ....................... व्याख्या ........... त्याह-तत्तद्वर्णजबोधान्वयाविरोधात्-गकारादिवर्णजबोधान्वयाविरोधात् इत्यतः किमुच्यते नानेकेभ्यो वर्णेभ्यो भवितुमर्हति अधिकृतप्रत्ययः ? नन्वर्हत्येवेति भावनीयम्, तथाऽनेकात्मकस्य वर्णदलतया अन्यथा-निरंशैकभवनेन भवनायोगात् । न ह्येकस्मादनेको भवितुमर्हति इत्येकपरमाणोरिव घटप्रत्यय इति । ____ एवं चानेकेभ्योऽनेकप्रत्ययभावादित्यपि वचनमात्रं पूर्वपक्षवचनम् । कुत इत्याहतेषां-वर्णानां तथा-क्रमभावित्वेन प्रतिबद्धस्वभावतया कारणेन एकान्ततः-एकान्तेन अनेकत्वासिद्धेः । तथाहि-तदितराक्षेपकस्वभाववन्तो ह्यमी-गकारादयस्तद् यथा गकार औकाराक्षेपकस्वभाव इत्यादि । अत एकानेकरूपा अमी तथैव च प्रतिभासन्ते एकानेक .................. मनेतिरश्मि ...... शत s६शओ ? - "अने: पथि त संप्रत्यय न थाय..." બીજી વાત, ગોશબ્દ તે ગકારાદિ વર્ણના સમુદાયરૂપ હોવાથી અનેકાત્મક છે, આવા અનેકરૂપ (અન્યથાક) નિરંશ=નિરવયવ એકાંત એકરૂપ હોઈ શકે જ નહીં, કારણ કે માત્ર એક પરમાણુથી જેમ ઘટનો બોધ ન થાય, તેમ સ્ફોટરૂપ એકાંત એકરૂપ શબ્દથી અનેકાકાર (ગકારાદિ વર્ણસમુદાયરૂપે भनेत्म) जो५ ५९॥ न ४ थाय... સારઃ તેથી શબ્દને સ્ફોટરૂપ નહીં, પણ વર્ણરૂપ જ માનવો જોઈએ... અને આવા વર્ણાત્મક शथी ४, मेड-मने ३५ तादृश संप्रत्ययानी संगति थशे... - વર્ણાત્મક શબદ અંગેના અન્ય પ્રલાપનો નિરાસ * (१६४) टुं तमे ४ ( तुं ? → “अने: elथी. अने३५. ४ प्रतात. थाय, ७३५. नही... अटो वर्णोथी. से.१२३५ संप्रत्यय न मानी शय..." ते ५९ मात्र पोसवा पूरतुं ४ छ, ॥२९॥ ॐ वर्णोनी मे सने ३५ता सिद्ध नथी... અદ્વૈતવાદી વર્ણો એકાંતે અનેકરૂપ નથી? સ્યાદ્વાદી : ના, કારણ કે તે વર્ષે એકબીજાના આક્ષેપકસ્વભાવવાળા છે. દા.ત. કાર તે ગૌકારનો આક્ષેપકસ્વભાવવાળો છે, એટલે જ તે વર્ષો પરસ્પર એક-બીજાની સાથે પ્રતિબદ્ધરૂપે= संयुक्त३५. २३८॥ छ... मेटो संयो४ननी अपेक्षा ते वर्णो ऽथंथि६ मे ३५ ५९॥ छ... साम, १. समीक्ष्यतां ८०६तमं पृष्ठम्। २. ८०७तमे पृष्ठे। ३. 'कृत्यप्रत्ययः' इति ङ-पाठः । ४. 'भावत्वेऽपि प्रति०' इति ङ-पाठः । For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ (વાર્થ: ८२३ अनेकान्तजयपताका एक एवेति युक्तोऽस्माद् यथोदितसम्प्रत्ययः' इत्येतदप्यचारु, एकस्यासंवेदनादित्युक्तप्रायम् । (१६५) यच्चोक्तम्-'आह-कुतोऽयमुत्पद्यते' इत्येतदाशक्य 'नन्वयं नित्यः सर्वगतो नोत्पद्यत एव' इति, एतदप्ययुक्तम्, नित्यसर्वगतत्वेऽस्य प्रमाणाभावात्, नित्यस्य सर्वथैकस्वभावत्वेन प्रमाणपरिच्छेद्यस्वभावत्वे सर्वदा सर्वपरिच्छेदापत्तेः, .... ચાહ્યાં .................. रूपतयेति न कश्चिद् दोषः । यच्चोक्तं पूर्वपक्षग्रन्थै-'अयं च स्फोटरूप एक एवेति युक्तः अस्माद् यथोदितसम्प्रत्ययः' इत्येदप्यचारु । कुत इत्याह-एकस्यासंवेदनादित्युक्तप्रायंप्रायेणोक्तम् । यच्चोक्तं पूर्वपक्ष एव आह-कुतोऽयमुत्पद्यत इति, एतदाशङ्क्याह-नन्वयं नित्यः सर्वगतो नोत्पद्यत एवेत्येतदप्ययुक्तम् । कुत इत्याह-नित्यसर्वगतत्वेऽस्य-स्फोटस्य प्रमाणाभावात् । अभावश्च नित्यस्य स्फोटस्य सर्वथैकस्वभावत्वेन हेतुना प्रमाणपरि અનેકાંતરશ્મિ વોં કથંચિત્ એકાનેકરૂપ હોવાથી, તેઓ દ્વારા એક-અનેકાકારે સંપ્રત્યય પણ યોગ્ય જ છે... બીજું તમે જે કહ્યું હતું કે - આ સ્ફોટરૂપ શબ્દ તો એકરૂપ છે... એટલે આવા એકાંત એકરૂપ સ્ફોટાત્મક શબ્દથી, એકાકારરૂપે તાદશસંપ્રત્યય થવો યોગ્ય જ છે..” - તે કથન પણ અસુંદર છે, કારણ કે તેવા સ્ફોટરૂપ એકાંત એકરૂપ ગોશબ્દનું કદી સંવેદન જ થતું નથી... ગકારાદિ અનેક વર્ષોના સમુદાયરૂપે જ (અનેકરૂપે જ) ગોશબ્દનું સંવેદન થાય છે... એટલે ગોશબ્દને એકાંત એકરૂપ માની, તેના દ્વારા એકાકાર બોધની સંગતિ કરવી બિલકુલ સમંજસ નથી.. ફોટરૂપ શબ્દની નિત્યાત્મકતાનો નિરાસ * (૧૬૫) પૂર્વપક્ષમાં – પ્રશ્ન: આ ફોટરૂપ શબ્દ કોનાથી ઉત્પન્ન થાય?” – એવી આશંકા ઉપાડીને તમે જે કહ્યું હતું કે - “ઉત્તરઃ અરે ભાઈ ! આ સ્ફોટ તો નિત્ય-સર્વગત છે. એટલે તે તો કોઈનાથી ઉત્પન્ન થતો જ નથી..” – તે કથન પણ અયુક્ત છે, કારણ કે તે સ્ફોટની નિત્ય-સર્વગતતા હોવામાં કોઈ પ્રમાણ નથી... અદ્વૈતવાદીઃ પણ તેવું હોવામાં વાંધો શું? સ્યાદ્વાદીઃ જો સ્ફોટને નિત્ય માનો, તો તેને સર્વથા એકસ્વભાવી માનવો પડે... હવે તે સ્ફોટના સર્વથા એકસ્વભાવ તરીકે તમે કયો સ્વભાવ માનશો? (૧) પ્રમાણથી અપરિચ્છેદ્ય (=ન જણાય એવો) સ્વભાવ, કે (૨) પ્રમાણથી પરિચ્છેદ્ય જણાય એવો) સ્વભાવ? (૧) જો તેનો પ્રમાણથી અપરિચ્છેદ્ય સ્વભાવ માનશો, તો તો તેનો કોઈપણ પ્રમાણથી કદી પણ પરિચ્છેદ થશે નહીં... જેમ ઘટજ્ઞાનથી અપરિચ્છેદસ્વભાવી પટનું, કદી પણ ઘટજ્ઞાનથી ગ્રહણ થતું નથી, તેમ પ્રસ્તુતમાં પણ સમજવું... (અર્થાત્ કોઈપણ જ્ઞાનથી સ્ફોટનું ગ્રહણ થશે નહીં...) ૨. ૮૦°તમે પૃ. ૨. “સતા સર્વ' કૃતિ -પ: રૂ. ૮૦ઉતમે પૃછે. ૪. ૮૦૨તમે પૃછે. For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८२४ अन्यथा नित्यत्वायोगात्, (१६६) कदाचित् केनचिद् ग्रहणे तद्ग्राह्यस्वभावत्ववत् तदन्यग्राह्यस्वभावत्वाभावाद् भावे वा कदाचित् केनचिद् ग्रहणवत् तदन्यग्रहणापत्तेः, अभावे चान्यदा तदभावात् तत्तथाभवनेन परिणामवादापत्तिरेवेति । (१६७) एतेन વ્યારા च्छेद्यस्वभावत्वे सति सर्वदा सर्वपरिच्छेदापत्तेः तथा तदेकस्वभावत्वादिति हृदयम्; अन्यथा नित्यत्वायोगात् । अयोगश्च कदाचित्-काले केनचित्-प्रमात्रा ग्रहणे सति तद्ग्राह्यस्वभावत्ववदिति निदर्शनम् । तदन्यग्राह्यस्वभावत्वाभावात्-अन्यदा अन्येन ग्राह्यस्वभावत्वाभावाद् भावे वा अधिकृतग्राह्यस्वभावस्य किमित्याह-कदाचित् केनचिद् ग्रहणवदिति निदर्शनम् । तदन्यग्रहणापत्तेः-अन्यदाऽन्यग्रहणापत्तेः अभावे च अन्यदाऽन्येन ग्रहणस्य । किमित्याह - અનેકાંતરશ્મિ (૨) જો તેનો પ્રમાણથી પરિચ્છેદ્ય સ્વભાવ માનશો, તો તો તેનો સર્વદા સંપૂર્ણપણે પરિચ્છેદ માનવો પડશે, કારણ કે તેનો તેવો (=સર્વદા પરિચ્છેદ થવાનો) રવભાવ જ છે... જો સર્વદા તેવો સ્વભાવ ન માનો, તો તો તેની નિત્યતા જ ન ઘટે... અદ્વૈતવાદી : પણ ન ઘટવાનું કારણ ? (૧૬૬) સ્યાદ્વાદીઃ આ વાતને જરા ઊંડાણથી સમજીએ - (૧) કોઈક કાળે કોઈક વ્યક્તિએ તે સ્ફોટનું ગ્રહણ કર્યું... એટલે તે વ્યક્તિને આશ્રયીને તે સ્ફોટનો ગ્રાહ્યતાસ્વભાવ છે.. પણ તેની જેમ (૨) બીજા કાળે બીજી વ્યક્તિ વડે તે સ્ફોટનું ગ્રહણ થતું નથી... એટલે બીજી વ્યક્તિને આશ્રયીને તે સ્ફોટનો ગ્રાહ્યતાસ્વભાવ નથી જ... આશય એ કે, એક જ સ્ફોટનું પ્રથમક્ષણગત વ્યક્તિ ગ્રહણ કરે છે અને ભવિષ્યકાલીન નવમક્ષણગત વ્યક્તિ ગ્રહણ કરતી નથી... (તે વ્યક્તિનું પ્રથમક્ષણે તો અસ્તિત્વ જ નથી, તો તો તે શી રીતે ગ્રહણ કરે? તે તો નવમી ક્ષણે જ ગ્રહણ કરશે...) એટલે એક જ સ્ફોટનો પ્રથમક્ષણગત વ્યક્તિને આશ્રયીને ગ્રાહ્યતાસ્વભાવ અને દ્વિતીયક્ષણગત વ્યક્તિને આશ્રયીને અગ્રાહ્યતાસ્વભાવ - આવું માનવું જ જોઈએ... પ્રશ્ન : ન માનીએ તો ? ઉત્તર : (ક) તો જો પ્રથમક્ષણગત વ્યક્તિની જેમ નવમક્ષણગત વ્યક્તિને આશ્રયીને પણ તે સ્ફોટનો (માવે વીક) ગ્રાહ્યતાસ્વભાવ માનો, તો તો તે સ્ફોટનું જેમ પ્રથમક્ષણગત ચૈત્રને ગ્રહણ થાય છે, તેમ ભવિષ્યકાલીન નવમી ક્ષણગત મૈત્રને પણ ગ્રહણ થવાની આપત્તિ આવશે. (જ ઉચિત નથી, કારણ કે વર્તમાનકાલીન સ્ફોટનું અન્યકાલીન અન્ય વ્યક્તિ દ્વારા ગ્રહણ થતું જ નથી..) (ખ) હવે જો તે સ્ફોટનો, પ્રથમક્ષણગત વ્યક્તિની જેમ, નવમી ક્ષણગત વ્યક્તિને (ત્રમૈત્રને) આશ્રયીને ગ્રાહ્યતાસ્વભાવ ન માનો (=૩માવે વ) તો તો પરિણામવાદનું આપાદન થશે ! કારણ કે નવમક્ષણગત મૈત્ર પ્રથમક્ષણે સ્ફોટનું ગ્રહણ નથી કરતો, પણ નવમક્ષણ કરે છે... એટલે મૈત્રને For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका ( ચતુર્થ: यदप्याह-'किमित्यतो न संदा सर्वत्र तत्सम्प्रत्ययः' इत्याशङ्क्योक्तम्-‘हन्ताभिव्यञ्जकाभावेन अभिव्यञ्जकाश्चास्य ध्वनयस्ते च पुरुषप्रयत्नसापेक्षा इति न सदा तत्सम्प्रत्ययः ' इत्येतदप्ययुक्तम्, अभिव्यक्तेरेवोक्तवदसिद्धेः । ध्वनयश्च वर्णात्मका एव तद्व्यतिरेकेण ८२५ – *વ્યારબા अन्यदा तदभावात्-अन्यदाऽन्येन ग्राह्यस्वभावाभावात् तस्यैव तदा केनचिद् ग्राह्यस्वभावस्य सतः तथाभवनेन-अन्यदाऽन्यग्राह्यस्वभावभवनेन । किमित्याह - परिणामवादापत्तिरेवेत्यत्र चोक्तो दोषो नित्यप्रतिज्ञाव्याघातादिः । एतेन यदप्याहे-'किमित्यतो न सदा सर्वत्र तत्सम्प्रत्यय इति आशङ्कयोक्तम्-‘हन्ताभिव्यञ्जकाभावेन' इत्यादि । तदप्ययुक्तम् । कुत इत्याहअभिव्यक्तेरेवोक्तवत्-यथोक्तं तथाऽसिद्धेः । तथा ध्वनयश्च भवत्परिकल्पिता वर्णात्मक एव । कुत इत्याह-तद्व्यतिरेकेण वर्णव्यतिरेकेण तत्स्वरूपासिद्धेः- ध्वनिस्वरूपासिद्धेः, * અનેકાંતરશ્મિ આશ્રયીને તે સ્ફોટ પ્રથમક્ષણે ગ્રાહ્યતાસ્વભાવવાળો નથી, તેમ દ્વિતીયક્ષણે પણ નથી - એમ ત્રીજીચોથી. યાવત્ આઠમી ક્ષણ સુધી.. પણ નવમી ક્ષણે તો તે સ્ફોટ, ગ્રાહ્યતાસ્વભાવરૂપે પરિણમે છે. (એટલે જ તો નવમી ક્ષણે મૈત્રને તેનું ગ્રહણ થાય છે.) અને તેથી તો સ્ફોટનું પરિણમન જ માનવું પડશે... પ્રશ્ન ઃ તો ભલે પરિણમન માનવું પડે વાંધો શું ? ઉત્તર ઃ અરે ! તો તો નિત્યપ્રતિજ્ઞાવ્યાઘાત આદિ દોષો આવશે ! (કારણ કે પહેલા તેવો સ્વભાવ ન હોવો અને પાછળથી તેવો સ્વભાવ આવવો... એ બધું અનિત્યતાનું જ લક્ષણ છે...) સાર ઃ તેથી સ્ફોટને નિત્ય માનવો બિલકુલ સંગત નથી... * ફોટાભિવ્યક્તિનો નિરાસ (૧૬૭) બીજું પૂર્વપક્ષમાં - “પ્રશ્ન ઃ જો સ્ફોટ નિત્ય-સર્વગત હોય, તો તેનાથી સદા/સર્વત્ર સંપ્રત્યય કેમ થતો નથી ?” - એવી આશંકા કરીને તમે જે કહ્યું હતું કે – “ઉત્તર : કારણ કે સ્ફોટનું અભિવ્યંજન (=પ્રગટન) કરનાર ધ્વનિઓ છે અને તે ધ્વનિઓ પુરુષપ્રત્યયને સાપેક્ષ હોવાથી, તેઓનું અમુક જ સમયે અસ્તિત્વ છે. એટલે તેવી અભિવ્યંજક ધ્વનિઓ સદા/સર્વત્ર ન હોવાથી જ, તેનાથી સદા/સર્વત્ર સંપ્રત્યય થતો નથી...' ← આ કથન પણ અયુક્ત છે, કારણ કે પૂર્વોક્ત રીતે અભિવ્યક્તિ જ સિદ્ધ નથી... (સ્ફોટરૂપ શબ્દ પહેલેથી જ હોય, ને પછી તેનું અભિવ્યંજન થાય તેવી લોકમાં કદી પ્રતીતિ થતી નથી... વગેરે હેતુઓ સમજવા... અભિવ્યક્તિ અંગે પૂર્વે પ્રશ્નોત્તરો આવી ગયા છે...) * ધ્વનિની વર્ણાત્મક્તાનું સમર્થન તથા તમે જે ધ્વનિની કલ્પના કરો છો, તે ધ્વનિ કારાદિ વર્ણાત્મક જ માનવી જોઈએ, કારણ ૨. ૮૦૬તમે પૃઃ । ૨. ‘સર્વવા સર્વત્ર’ કૃતિ ન-પાન: । રૂ. ૮૦૬તમે પૃષ્ઠ | ૪. દૃશ્યતાં ૮૬તમ પૃષ્ઠમ્ । . ૮૦૬તમે પૃષ્ઠ । ૬. ૮૦૬તમે પૃષ્ઠ । For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ થl૨:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८२६ तत्स्वरूपासिद्धेः । कलकले तन्मात्रग्रहणात् तत् सिद्धिः वर्णास्तु स्फोटप्रस्वेदसंस्थानीया इति चेत्, न, अविचारितरमणीयत्वात् ।(१६८) कलकलो हि तत्समुदायधर्मः, तद्भाव - વ્યાહ્યા . वर्णाश्रयं तद्ग्रहणमिति प्रतीतेः । आह-कैलकले तन्मात्रग्रहणात् कारणात् तत्सिद्धिःध्वनिसिद्धिः । वर्णास्तु स्फोटप्रस्वेदसंस्थानीया वर्तन्ते । इति चेत्, एतदाशझ्याह-न, अविचारितरमणीयत्वात् । एतद्भावनायैवाह-कलकलो हि तत्समुदायधर्म:-वर्णसमुदाय ... અનેકાંતરશ્મિ ... કે વર્ણથી જુદારૂપે તે ધ્વનિનું સ્વરૂપ જ સિદ્ધ નથી... પ્રશ્નઃ જુદું અસ્તિત્વ નથી, એવું તમે શેના આધારે કહો છો? ઉત્તર : પ્રતીતિના આધારે... કારણ કે ધ્વનિનું ગ્રહણ વર્ણથી જુદા રૂપે નહીં, પણ વર્ણને આશ્રયીને જ થાય છે, એવી જ દરેકને પ્રતીતિ છે... (નકારાદિ વર્ષોથી અલગ ગોધ્વનિનું ગ્રહણ થાય એવી કોઈને પ્રતીતિ થતી નથી...) અદ્વૈતવાદીઃ જુઓ; કલકલારવમાં (=ઘણા વ્યક્તિઓના ભેગા અવાજમાં) તો વર્ણ સિવાય માત્ર ધ્વનિની જ પ્રતીતિ થાય છે... તેથી વર્ણથી જુદું પણ ધ્વનિનું સ્વરૂપ તો સિદ્ધ જ છે... (એટલે ધ્વનિને વર્ણાત્મક માનવી જરૂરી નથી...) પ્રશ્ન : તમે સ્ફોટને નિત્ય-એકરૂપ કહો છો અને તેને ધ્વનિથી અલગ માનો છો... અને ધ્વનિઓને પણ વર્ણથી અલગ માનો છો.. તો પછી વર્ષોનું સ્વરૂપ શું? (અર્થાત્ ધ્વનિથી અલગ તે વર્ણો કેવા છે?) ઉત્તર તે વર્ષો સ્ફોટના પ્રસ્વેદસમાન છે... જેમ દેવદત્તના શરીર પર પ્રસ્વેદ (પરસેવો) નષ્ટઉત્પન્ન થાય છે, તેમ નિત્ય સ્ફોટના પ્રસ્વેદસમાન રઢિ વર્ષે પણ નષ્ટ-ઉત્પન્ન થયા કરે છે... (આ જ તે વર્ગોનું સ્વરૂપ છે, બાકી તે વર્ણો ધ્વનિરૂપ નથી...) સ્યાદાદીઃ તમારું આ કથન પણ યુક્ત નથી, કારણ કે ન વિચારીએ ત્યાં સુધી જ રમણીય લાગે એવું છે. તે આ રીતે - (૧૬૮) જેમ ઘટ માટીના કણીયાઓથી જુદો નથી, પણ માટીના જ સમુદાયરૂપ છે અને એટલે જ તે માટીવાળો કહેવાય છે, તેમ કલકલારવ પણ વર્ણથી જુદો નથી, પણ વર્ષોનો જ સમુદાયધર્મ છે... ..............................વિવરમ્ .............. 33. कलकले तन्मात्रग्रहणादिति । कलकले हि ध्वनिमात्रमेव प्रतीयते, न तु वर्णा इति परस्याशय: । ननु स्फोटस्तावन्नित्य एकरूपो भिन्नो ध्वनिभ्यः । यदा च वर्णेभ्योऽपि भिन्नो ध्वनिस्तदा वर्णाः किंस्वरूपा इत्याशङ्क्य पर एवाह- 34. वर्णास्तु स्फोटप्रस्वेदसंस्थानीया इति । व्याख्यातं चैतदर्थत: प्राक् । ૨. ‘ધ્વનિ: સ:' તિ વ-પાઠ: I For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ८२७ अनेकान्तजयपताका (चतुर्थः भावित्वात् । तत्समानपरिणाममात्ररूपो ह्ययम्, अत एव श्रोत्रेण गृह्यते, अन्यथाऽशब्दत्वात् कथमस्य श्रोत्रेण ग्रह इति चिन्त्यम् । स्फोटप्रस्वेदसंस्थानीयत्वे च वर्णानां तदनित्यतापत्तिः, तदात्मभूतप्रस्वेदगलनादिति । (१६९) एतेन 'से किमनेकध्वनिव्यङ्ग्य .................... व्याख्या ............. धर्मः। कुत इत्याह-तद्भावभावित्वात्-वर्णभावभावित्वात् कलकलस्य तत्समानपरिणाममात्ररूपो ह्ययं-कलकलः । अत एव कारणात् श्रोत्रेण गृह्यते । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमे अशब्दत्वात् कारणात् कथमस्य-ध्वनेः श्रोत्रेण ग्रह इति चिन्त्यम् । तथा स्फोटप्रस्वेदसंस्थानीयत्वे च वर्णानामभ्युपगम्यमाने किमित्याह-तदनित्यतापत्ति:-स्फोटानित्यतापत्तिः । कुत इत्याह-तदात्मभूतप्रेस्वेदगलनात्, स्फोटात्मभूतस्य स्वेदस्य અનેકાંતરશ્મિ જ प्रश्न : ते समुदाय छ, मां ॥२९॥ शुं ? ઉત્તર : કારણ એ જ કે, જુદા જુદા વર્ણો ભેગા થયા હોય, તો જ તે કલકલનું અસ્તિત્વ જણાય छ - सापुंडोवाथा. ४, इससने पास हायनो धर्म मानवोहीमे... આ કલકલરૂપ ધ્વનિ, માત્ર તે વર્ષોના જ સમાનપરિણામ રૂપ છે. અર્થાત્ કલકલ પણ વર્ણ સમાન જ છે, એટલે આવા કલકલને વર્ણાત્મક જ માનવો જોઈએ, વર્ણથી જુદારૂપે નહીં... (अत एव) ४.७८ ते डोवाथी ४, श्रोत्रेन्द्रिय द्वा२॥ तेनुं । थायछे, (अन्यथा ) બાકી જો તેને વર્ણાત્મક ન માનો, તો તો તેની શબ્દરૂપતા જ ન રહે, કારણ કે વર્ણ સિવાયનો કોઈપણ શબ્દ હોતો જ નથી. (ઘ-ટ રૂપ વર્ણ સિવાય અલગ કોઈ ઘટશબ્દ હોતો જ નથી...) અને એ રીતે જો તે શબ્દ ન રહે, તો તો શ્રવણેન્દ્રિય દ્વારા તેનું શી રીતે ગ્રહણ થાય? એ વિચારવું... (કાનથી તો શબ્દનું જ શ્રવણ થાય, શબ્દથી જુદા કોઈ શબ્દ જેવા પદાર્થનું નહીં...) એટલે કલકલને પણ વર્ણાત્મક જ માનવો જોઈએ. ફલતઃ કલકલનું ઉદાહરણ બતાવી, ધ્વનિને અવર્ણાત્મક સાબિત ન કરાય. . - વર્ણને પ્રસ્વેદકલ્પ માનવામાં ફોટની અનિત્યતા દેવદત્તના પ્રસ્વેદની જેમ, જો વર્ણને સ્ફોટના પ્રસ્વેદસમાન માનો, તો તો સ્ફોટને અનિત્ય मानवानी सापत्ति पावशे ! .....* विवरणम् ........ ___35. स्वेदस्य गलनादिति । यथाहि-देवदत्तशरीराद् गलत्प्रस्वेदबिन्दुषु क्लिन्नतादिर्विकारो जायते शरीरस्य । एवं स्फोटादपि वर्णेषु गलत्सु सत्सु विकार: कश्चिदवश्यं तस्य स्यात्, विकारभवने च स्फुटैवानित्यतेति ॥ १. 'ग्रहणमिति' इति ग-पाठः । २. दृश्यतां ८०९तमे पृष्ठे। ३. 'स्वेदगलनात्' इति क-पाठः । ४. पूर्वमुद्रिते लुप्तैका पंक्तिरत्र J-K-N-प्रतानुसारेण विन्यस्ता । For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ થal૨:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८२८ उतैकध्वनिव्यङ्ग्यः' इत्याद्याशक्य यदुक्तं 'यत्किञ्चिदेतन्निरवयवत्वेन सदेशताऽयोगात्' इत्यादि, तदपि वस्तुतः परिहृतमेव, परिहतेन तुल्ययोगक्षेमत्वात् । नवरं 'ध्वनिसंस्कृतं चेन्द्रियं स्फोटं गृह्णातीति न सर्वत्र तत्सम्प्रत्ययः' इति यदुक्तम्, अत्रोच्यते-अथ कोऽयं गलनादिति । एतेन-अनन्तरोदितेन ‘स किमनेकध्वनिव्यङ्ग्य उतैकध्वनिव्यङ्ग्यः' इत्याद्याशङ्कय यदुक्तं पूर्वपक्षे-'यत्किञ्चिदेतन्निरवयवत्वेन सदेशताऽयोगात्' इत्यादि, तदपि वस्तुतः-परमार्थेन परिहृतमेव । कुत इत्याह-परिहतेन तुल्ययोगक्षेमत्वात् । नवरं 'ध्वनिसंस्कृतं चेन्द्रियं स्फोटं गृह्णातीति न सर्वत्र तत्सम्प्रत्ययः' इति यदुक्तं पूर्वपक्षै एव, अत्रअवयवे उच्यते-अथ कोऽयं ध्वनिना इन्द्रियसंस्कारो नाम ? पर आह-अविद्यापनयन ......અનેકાંતરશ્મિ - પ્રશ્ન : પણ કારણ ? ઉત્તર : જુઓ, જેમ દેવદત્તના શરીરમાંથી પરસેવો નીકળતાં શરીરનો ભીનાશરૂપ વિકાર થાય છે, તેમ સ્ફોટમાંથી પણ પ્રવેદસમાન વર્ષો નીકળતાં સ્ફોટનો પણ કોઈક વિકાર થશે જ અને વિકાર થવામાં તો તેની અનિત્યતા સ્પષ્ટ જ છે... સાર ઃ તેથી વર્ણને સ્ફોટના પ્રસ્વેદ સમાન માનવો ઉચિત નથી... પૂર્વપક્ષીના અન્યપ્રલાપનો નિરાસ (૧૬૯) ઉપરોક્ત કથનથી, પૂર્વપક્ષમાં – “પ્રશ્ન ઃ તે સ્ફોટ શું (ક) એકધ્વનિથી અભિવ્યંગ્ય છે, કે (૨) અનેકધ્વનિની અભિવ્યંગ્ય? ... વગેરે” – એવી આશંકા કરીને તમે જે કહ્યું હતું કે – “ઉત્તર ઃ તમારું કથન યત્કિંચિત્ છે, કારણ કે સ્ફોટ તો નિરવયવ હોવાથી તેની સદેશતા ઘટી શકે નહીં... વગેરે” - તે બધું કથન ખરેખર તો પરિત (=અંડિત) જ છે, કારણ કે ઉપર કરેલા પરિહાર જેવો જ, આ કથનનો પરિહાર કરવાનો યોગક્ષેમ છે.. (આશય એ કે, આ કથનમાં અદ્વૈતવાદીએ સ્ફોટની સપ્રદેશતાદિનો અપલાપ કરી, નિરવયવ= એકાંત એકરૂપતા કહી. પણ ઉપર બતાવ્યા પ્રમાણે, તે સ્ફોટ વર્ણાત્મક હોવાથી, તેની નિરવયવતા - એકરૂપતાદિનો નિરાસ થાય છે. એટલે ઉપરોક્ત ખંડન પ્રમાણે જ આ કથનનું ખંડન સમજી લેવું...) પણ વિશેષ કરીને બીજું તમે જે કહ્યું હતું કે ધ્વનિથી સંસ્કૃતિ જ ઇન્દ્રિય સ્ફોટનું ગ્રહણ કરે છે... (તેથી તેના દ્વારા સદા-સર્વત્ર સ્ફોટનું ગ્રહણ ન થાય..) એટલે તે સ્ફોટથી સદા-સર્વત્ર ગાયાદિનો સંપ્રત્યય થવાની આપત્તિ ન આવે..” - તે વિશે અમે કહીએ છીએ કે, ધ્વનિ વડે કરાતો ઇન્દ્રિયનો સંસ્કાર એટલે શું? १. ८११तमे पृष्ठे। २. ८१३तमे पृष्ठे। ३. ८११तमे पृष्ठे। ४. 'यदुक्तं' इत्यधिको ङ-पाठः । ५. ८१३तमे પૃછે. For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ८२९ अनेकान्तजयपताका (વાર્થ ध्वनिनेन्द्रियसंस्कारः ? अविद्यापनयनम् । (१७०) किं यथावस्थितं स्फोटं न गृह्णाति ? हन्त गृह्णात्येव । कथं न तद्व्यापित्वादिग्रहः ? संस्कारप्रतिनियमात्, अपैति निरवयवत्वादि अस्य । केन हेतुना ? न तस्यान्यथा ग्रह इति कृत्वा, (१७१) न हि शुक्लः पीत इति - ચાહ્યા જ मिन्द्रियसंस्कारः । एतदाशझ्याह-किं यथावस्थितं स्फोटं न गृह्णाति संस्कृतं तदिन्द्रियम् ?। पर आह-हन्त गृह्णात्येव । किमत्रोच्यत इत्येतदाशङ्कयाह-कथं न तद्व्यापित्वादिग्रहः, तस्य ध्वनेापित्वनित्यत्वग्रह इत्यर्थः । पर आह-संस्कारप्रतिनियमादिन्द्रियस्य न तद्व्यापित्वादिग्रहः । एतदाशङ्कयाह-अपैति निरवयवत्वादि अस्य-स्फोटस्य । 'आदि' शब्दाद् व्यापित्वादिग्रहः । पर आह-केन हेतुना अपैति निरवयवत्वाद्यस्य ? एतदाशङ्कयाह-न तस्यनिरवयवत्वादिरूपस्य अन्यथा ग्रह इति कृत्वा । किं तर्हि ? तथैव ग्रहः । एतदेवोदाहरणेनाह - અનેકાંતરશ્મિ - અદ્વૈતવાદી ઃ અવિદ્યાનું અપનયન... અર્થાતુ ધ્વનિ તે ઇન્દ્રિયનું અજ્ઞાન દૂર કરે છે. આ અજ્ઞાનનું દ્રીકરણ એ જ ધ્વનિ વડે કરાતો ઇન્દ્રિયનો સંસ્કાર છે. (૧૭૦) સ્યાદ્વાદીઃ તો અજ્ઞાન દૂર થયા બાદ, શું તે ઇન્દ્રિય, યથાવસ્થિત સ્ફોટનું ગ્રહણ કરે છે કે નહીં ? અદ્વૈતવાદી અરે ! એ તો કરે જ છે... (અજ્ઞાન દૂર થયા બાદ તો તે તેનું ગ્રહણ કેમ ન કરે?). સ્યાદ્વાદીઃ જો ગ્રહણ કરે, તો તે ઇન્દ્રિય દ્વારા, સ્ફોટની વ્યાપકતા - નિરવયતા - નિત્યતાદિનું ગ્રહણ કેમ થતું નથી ? (આશય એ કે, ગોશબ્દરૂપ સ્ફોટને સાંભળવા માત્રથી, તે સ્ફોટ (૧) વ્યાપક છે, (૨) નિત્ય છે, (૩) નિરવયવ છે.. એવી કોઈને પ્રતીતિ થતી નથી. હવે જો અજ્ઞાન દૂર થયા બાદ, તે ઇન્દ્રિયથી યથાવસ્થિતરૂપે સ્ફોટનું ગ્રહણ થતું હોય, તો તો તેની વ્યાપકતાદિનું ગ્રહણ પણ કેમ ન થાય? અદ્વૈતવાદીઃ પણ ધ્વનિ દ્વારા પ્રતિનિયતરૂપે જ ઇન્દ્રિયનો સંસ્કાર (=અવિદ્યાપનયન) કરાય છે. એટલે જ તે ઇન્દ્રિયથી, વ્યાપકતાદિના ગ્રહણ વિના માત્ર ગોશબ્દરૂપ સ્ફોટનું જ ગ્રહણ થાય છે... સ્યાદ્વાદીઃ અરે ! આવું કહેવાથી તો સ્ફોટની નિરવયવતા - વ્યાપકતા - નિત્યતાદિનો વિલોપ થશે... અદ્વૈતવાદી: પણ વિલોપ થવાનું કારણ? સ્યાદ્વાદી : કારણ એ કે તે નિરવયવતાદિરૂપનું અન્ય કોઈ રીતે તો ગ્રહણ થતું જ નથી, પણ તર્થવ=ઉપર જણાવ્યું તેમ સંસ્કૃત ઇન્દ્રિયાદિથી વ્યાપિતાદિ વિના રૂપે જ ગ્રહણ થાય છે... (૧૭૧) આ જ વાતને ઉદાહરણથી સમજાવે છે – ૨. ‘શુરૂં પતં' કૃતિ -પઢિ: I For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ :) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८३० गृह्यतेऽभ्रान्तेन, तस्माद् वर्णात्मक एव शब्दः चित्रस्वभावत्वात् तथा श्रोत्रद्वारेण छद्मस्थेन गृह्यते, यौगिना तु कात्स्येनेति कृतं प्रसङ्गेन ॥ (१७२) प्रकृतं प्रस्तुमः । एवं व्यवहारान्यथाऽनुपपत्तेः अभिलाप्यानभिलाप्य જ વ્યરહ્યા છે न हि शुक्लः पीत इति गृह्यतेऽभ्रान्तेन प्रमात्रा, तस्माद् वर्णात्मक एव शब्दः, चित्रस्वभावत्वात् ग्रहणाग्रहणं प्रति तथा-तेन प्रकारेणाप्रतारकत्वादिना श्रोत्रद्वारेण-न शेषेन्द्रियैः छद्मस्थेन-प्रमात्रा गृह्यत इति योगिना पुनर्निरावरणज्ञानेन कार्येन-भाषावर्गणोपादानकाययोगग्रहणवाग्योगनिसर्गसत्यादिरूपेण गृह्यत इति कृतं प्रसङ्गेन ॥ प्रकृतं प्रस्तुमः । प्रकृतं चाभिलाप्यरूपं वस्तु, अत एवाह-एवं व्यवहारान्यथाऽनुपपत्तेः અનેકાંતરશ્મિ જે પ્રમાતા અબ્રાન્ત હોય, તેને તો શુક્લનું શુક્લરૂપે જ ગ્રહણ થાય, પીતરૂપે નહીં... (અને એટલે તે વસ્તુની શુક્લરૂપે જ વ્યવસ્થા થાય.) તેમ અભ્રાન્ત પ્રમાતાને જો નિરવયતાદિરહિતરૂપે ફોટનું ગ્રહણ થાય, તો તે સ્ફોટને નિરવયવતાદિથી રહિત જ માનવો જોઈએ... નિષ્કર્ષ તેથી શબ્દને સ્ફોટરૂપ નહીં, પણ વર્ણાત્મક જ માનવો જોઈએ... આ શબ્દનું કોઈક અપેક્ષાએ ગ્રહણ થાય છે, તો કોઈક અપેક્ષાએ ગ્રહણ થતું નથી, એટલે તે શબ્દ ચિત્રાસ્વભાવી (=અનેક સ્વભાવી) છે... ગ્રહણ/અગ્રહણને આશ્રયીને, શબ્દનો આવો ચિત્રસ્વભાવ હોવાથી, (૧) છદ્મસ્થ જીવ, શ્રોત્ર વડે શબ્દનું અપ્રતારકત્વાદિ ધરૂપે ગ્રહણ કરે (અર્થાત આ વિશ્વસનીય છે, આ અવિશ્વસનીય છે, મધુર છે, તીવ્ર છે.. વગેરે રૂપે) અને (૨) યોગી તો શ્રોત્રથી નહીં પણ નિરાવરણ જ્ઞાનથી જ ગ્રહણ કરે અને તે પણ પૂર્ણપણે જ કરે... આશય એ કે, યોગીનું જ્ઞાન નિરાવરણ છે અને એટલે એ જ્ઞાન દ્વારા તેઓ (ક) શબ્દનાં ભાષાવર્ગણાના પુદ્ગલોરૂપ ઉપાદાન, (ખ) તેનું કાયયોગ દ્વારા ગ્રહણ, (ક) તેનો વચનયોગ દ્વારા વ્યુત્સર્ગ–છોડાણ, (ઘ) તેનું સત્ય + અસત્યાદિ સ્વરૂપ - આમ શબ્દનું સંપૂર્ણપણે તેઓ ગ્રહણ કરે છે... હવે આ પ્રસંગથી સર્યું... નિગમન : તેથી શબ્દઅર્થનું સર્વથા તાદાભ્ય માનવું બિલકુલ ઉચિત નથી... એટલે વસ્તુ સર્વથા અભિલાષ્યરૂપ નથી, પણ કથંચિત્ જ અભિલાપ્ય છે.. (બાકી કોઈક અપેક્ષાએ તો તે અનભિલાપ્ય પણ છે જ...) (૧૭૨) હવે પ્રસ્તુત (=વસ્તુ કથંચિત્ અભિલાપ્ય/અનભિલાપ્ય એમ અનેકાંતરૂપ છે – એ) * શબ્દ ગ્રાહક તરીકે શ્રોત્રેન્દ્રિય જ લેવી, બાકીની ઇન્દ્રિયો નહીં, કારણ કે તેઓ દ્વારા તો શબ્દનું ગ્રહણ જ થતું નથી. ૨. ‘:' રૂત્યધ: -પાટ: | ૨. 'પ્રારે પ્રતાર' તિ -પ8: | For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ८३१ अनेकान्तजयपताका (ચતુર્થ જે मिति स्थितम् । न चात्र विरोधबाधा, भिन्ननिमित्तत्वात् । (१७३) तथाहि-अभिलाप्यधर्मकलापनिमित्तापेक्षया तदभिलाप्यं अनभिलायधर्मकलापनिमित्तापेक्षया चानभि - વ્યાક્યા છે. कारणात् अभिलाप्यानभिलाप्यम्, वस्त्विति प्रक्रमः, स्थितमिति । न चात्रेत्यादि । न चात्रअभिलाप्यानभिलाप्ये वस्तुनि विरोधबाधा । कुत इत्याह-भिन्ननिमित्तत्वात् कारणात् । एतदेवाह तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । अभिलाप्यधर्मकलापनिमित्तापेक्षया तत्-वस्तु अभिलाप्यं तथाऽनभिलाप्यधर्मकलापनिमित्तापेक्षया चानभिलाप्यमिति । इह चाभिलाप्य ... ....... અનેકાંતરશ્મિ .... વાત પર આવીએ - (સંદર્ભ ગ્રંથકારશ્રીએ પહેલા (૧) બૌદ્ધને સામે રાખીને, વસ્તુની એકાંત અનભિલાપ્યતાનું નિરાકરણ કર્યું, અને પછી (૨) અદ્વૈતવાદીને સામે રાખીને, વસ્તુની એકાંત અભિલાપ્યતાનું નિરાકરણ કર્યું... હવે ગ્રંથકારશ્રી, કથંચિત્ અભિલાપ્ય/અનભિલાષ્યરૂપે વસ્તુની સિદ્ધિ કરે છે...) * વસ્તુની અભિલાણ-અનભિલાણતાસિદ્ધિ - અનેકાંતવાદી - સ્યાદ્વાદીઃ જો વસ્તુને અભિલાખ-અનભિલાખ ન માનો, તો તે વસ્તુવિષયક વ્યવહાર જ ન ઘટે. એટલે વસ્તુને તેવી જ માનવી જોઈએ, એમ સિદ્ધ થાય છે... એકાંતવાદી: પણ એક જ વસ્તુને, અભિલાપ્ય-અનભિલાષ્યરૂપ માનવામાં વિરોધ ન આવે? સ્યાદ્વાદી: ના, કારણ કે જેમ ઉપરનો ગ્લાસ ખાલી હોય, નીચેનો ગ્લાસ ભરેલો હોય તો ભરેલો અને ખાલી એ બે પરસ્પર વિરોધી જણાતા ધર્મો પણ જુદી જુદી અપેક્ષાએ એક ગ્લાસમાં રહી શકે છે - તેમાં કોઈ વિરોધ નથી. તેમ અભિલાખ-અનભિલાપ્યતાનું નિમિત્ત ભિન્ન-ભિન્ન હોવાથી, જુદા જુદા નિમિત્તોને લઈ એક જ વસ્તુમાં તે બેનું અસ્તિત્વ હોવામાં કોઈ વિરોધ નથી... (૧૭૩) એકાંતવાદી ભિન્ન નિમિત્તોને લઈને, તમે જુદા જુદા સ્વરૂપની સિદ્ધિ શી રીતે કરો છો ? સ્યાદ્વાદીઃ જુઓ, વસ્તુમાં બે પ્રકારના ધર્મો છે : (૧) અભિલાપ્યધર્મઃ જે ધર્મોનું મુખ્યરૂપે કથન શક્ય છે તે, અને (૨) અનભિલાપ્યધર્મઃ જે ધર્મોનું મુખ્યરૂપે કથન શક્ય નથી તે... (આ બંને ધર્મોનું સ્વરૂપ વિશેષથી સમજીએ - | વિશેષાર્થ: (૧) અભિલાખ, અને (૨) અનભિલાપ્ય - એમ વસ્તુમાં બે પ્રકારનાં ધર્મો છે. તેમાં - (૧) અભિલાપ્ય ધર્મોઃ અભિલાપ્યપરિણામરૂપ છે, અર્થાત્ તેઓ શબ્દથી વાચ્યરૂપે પરિણમે છે... દા.ત. ઘટમાં ઘટતાદિ ધર્મો અભિલાષ્યરૂપ છે, કારણ કે તે ધર્મો ઘટવાદિ પોત-પોતાના શબ્દોથી મુખ્યરૂપે પ્રતિપાદિત થાય છે... ૨. ‘સાથે ધર્મ' ડૂત વ-પાઠ:I For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८३२ लाप्यमिति धर्मधर्मिणोश्च कथञ्चिद् भेद इति प्रतिपादितम् । (१७४) ततश्च तद् यत ... .... व्याख्या .. . धर्मा अभिधेयपरिणामाः, अंतोऽन्ये सम्बन्धिवशात् तथाऽभिधीयन्त इत्यनभिलाप्याः । धर्मधर्मिणोश्च कथञ्चिद् भेद इति प्रतिपादितं प्राक् । ततश्च तद् यत एवाभिलाप्यं वस्तु अत ........................ मनेतिरश्मि ................ (२) अनमिलाय पी (अतोऽन्यो=अमिताप्यथा विलक्ष अनमिलाप्य धौ) यद्यपि ઘટજ્ઞાનાદિરૂપ જ્ઞાનથી ગમ્ય (=જોય) છે, પણ તેઓનું શબ્દોથી કથન અશક્ય હોવાથી, તેઓ અનભિલાષ્યરૂપ કહેવાય છે.. આ અનભિલાપ્ય ધર્મો ઇતરપદાર્થોની વ્યાવૃત્તિરૂપ છે. દા.ત. ઘટમાં પટવ્યાવૃત્તિ, કટવ્યાવૃત્તિ, મઠવ્યાવૃત્તિ... વગેરેરૂપ ધર્મો છે અને આ વ્યાવૃત્તિરૂપ ધર્મો અનભિલાપ્ય છે... એટલે શેરડીની મધુરતા-ક્ષીરની મધુરતાદિમાં ભેદ હોવા છતાં, તે ભેદનું કથન શક્ય નથી, તેમ અનભિલાપ્ય ધર્મોની વિશેષતાનું કથન પણ શક્ય નથી... ___झुंछ - “(१) शे२.51नी मधुरता, (२) क्षीरनी मधुरता, (3) गोपनी मधुरता, (४) सा२नी મધુરતા... આ બધી મધુરતાઓમાં ઘણો મોટો ફરક છે, તો પણ તે ફરકને કહેવા સરસ્વતી પણ समर्थ नथी... (तम मनमिलाय अंग ५९॥ समपुं...)" પણ આ અનભિલાપ્ય ધર્મોનો, અભિલાપ્ય ધર્મો સાથે કથંચિત્ તાદાત્મ સંબંધ છે... એટલે ............ विवरणम् .......... ___36. अतोऽन्ये सम्बन्धिवशात् तथाऽभिधीयन्त इत्यनभिलाप्या इति । अतोऽन्ये-अभिलाप्यधर्मेभ्यो विलक्षणास्तथाविधज्ञानगम्या अपि इक्षुक्षीरादिरसमाधुर्यान्तरवत् अनभिलाप्या धर्मा: । कुत इत्याहसम्बन्धिवशात् तथाऽभिधीयन्त इति । सम्बन्धिन:-कथञ्चिदनभिलाप्यधर्मैः सह तादात्म्यसम्बन्धवतोउभिलाप्यधर्मान्तरस्य वशात्-पारतन्त्र्यात् तथा गौणवृत्त्याऽभिधीयन्ते-प्रोच्यन्त इति हेतोः । तथा च पठ्यते “इक्षुक्षीरगुडादीनां माधुर्यस्यान्तरं महत् । तथापि न तदाख्यातुं सरस्वत्याऽपि शक्यते ।।" इति । अयमत्र परमार्थ:-घटे हि घटत्वादयो धर्मा अभिलाप्याः, मुख्यवृत्त्यैव तेषां स्वशब्दैरभिधीयमानत्वात्; अनभिलाप्यास्तु तत्तत्पदार्थव्यावृत्तिरूपाः, अभिलाप्यधर्मान्त:स्थितानां तेषां प्रतीयमानत्वात्, मुख्यवृत्त्या तद्वाचकस्य ध्वनेरभावात् ।। જ પટવ્યાવૃત્તિ આદિ અનભિલાપ્ય ધર્મો, ઘટતાદિ ધર્મોથી, સાવ જુદા કદી દેખાતા નથી, તેઓની પ્રતીતિ અભિલાખ ધર્મોથી સંયુક્તરૂપે જ થાય છે... એટલે તે ધર્મોનું ઘટતાદિ અભિલાપ્ય ધર્મો સાથે કથંચિત્ તાદાભ્ય યોગ્ય ४ छे... १. 'मुख्यावृत्तौ च तेषां' इति क-पाठः । For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ८३३ अनेकान्तजयपताका (ચતુર્થ: एवाभिलाप्यम्, अत एवानभिलाप्यम्, अभिलाप्यधर्मकलापनिमित्तापेक्षयाऽभिलाप्यत्वात्, अभिलाप्यधर्माणां चानभिलाप्यधर्माविनाभूतत्वात्, यत एव चानभिलाप्यम्, अत • વ્યાહ્યા ............ एवानभिलाप्यम् । कथमेतदेवमित्याह-अभिलाप्यधर्मकलापनिमित्तापेक्षया अभिलाप्यत्वात् । ततः किमित्याह-अभिलाप्यधर्माणां च सदाद्यभिधेयपरिणामानामनभिलाप्यधर्माविनाभूतत्वात्-तथाविधस्वसंवेद्यानाख्येयधर्माविनाभूतत्वाद् यत एव चानभिलाप्यमत ... અનેકાંતરશ્મિ અભિલાપ્ય ધર્મોનું કથન થયે - તે ધર્મોની સાથે કથંચિત્ અભિન્ન રહેલ – અનભિલા ધર્મોનું પણ કથન થઈ જ જાય છે.... પણ મુખ્યરૂપે કથન થતું નથી, કારણ કે મુખ્યરૂપે તો તે ધર્મોને કહેનાર કોઈ શબ્દો જ નથી... (ઘટતશબ્દ મુખ્યરૂપે તો ઘટવધર્મોને જ કહે છે, પટવ્યાવૃત્તિ આદિ અનભિલાપ્ય ધર્મોને નહીં...) એટલે મુખ્યરૂપે તો તે ધર્મો અનભિલાપ્ય જ કહેવાય.. આમ, એક જ વસ્તુમાં બે ધર્મરૂપ જુદા-જુદા નિમિત્તો છે... તેમાં (૧) અભિલાપ્યધર્મરૂપ નિમિત્તની અપેક્ષાએ તે વસ્તુ અભિલાષ્ય રૂપ કહેવાય છે, અને (૨) અનભિલાપ્યધર્મરૂપ નિમિત્તની અપેક્ષાએ તે વસ્તુ અનભિલાષ્યરૂપ કહેવાય છે... એટલે આમ જુદા જુદા નિમિત્તોને આશ્રયીને એક જ વસ્તુમાં ઉભયરૂપતા હોવામાં કોઈ વિરોધ નથી... એકાંતવાદી: પણ બે ધર્મવાળી વસ્તુ તો એક જ છે ને? તો તેમાં બે જુદા-જુદા નિમિત્તો શી રીતે રહે? - સ્યાદ્વાદીઃ જુઓ ભાઈ ! ધર્મો એકાંતે ધર્મરૂપ જ નથી, પણ તેઓનો કથંચિદ્ ભેદ પણ છે, એ અમે પૂર્વે જ કહી ગયા... એટલે ધર્મી એક હોવા છતાં પણ, ધર્મીથી ભિન્ન ધર્મરૂપ બે જુદા જુદા નિમિત્તોનું નિબંધ અસ્તિત્વ છે. (એટલે જુદા-જુદા નિમિત્તોને લઈને તેની ઉભયરૂપતા હોવામાં, કોઈ વિરોધ નથી...) - અભિલાણ-અનભિલાપ્યતાનો અવિનાભાવ (૧૭૪) તેથી ઘટાદિ વસ્તુઓ, જે કારણથી અભિલાષ્યરૂપ છે, તે જ કારણથી અનભિલાસ્વરૂપ છે... પ્રશ્નઃ પણ એવું કેમ? ઉત્તરઃ કારણ કે તેઓ અભિલાપ્યધર્મસ્વરૂપ નિમિત્તની અપેક્ષાએ અભિલાસ્વરૂપ છે અને તે અભિલાપ્ય ધર્મો તો, અનભિલાપ્ય ધર્મો સાથે કથંચિત્ અવિનાભૂત=સંબંધિત છે. એટલે કે અનભિ અહીં “સર્વાધિવત્ તથાઇfમધીયન્ત' એવું કહેવાનું કારણ એ કે, કોઈ પ્રશ્ન કરે કે, સર્વથા અનભિલાપ્ય તો નથી, “પટવ્યાવૃત્તિ' વગેરેથી અભિલાય જ છે, તો તેનો ઉત્તર છે કે, સંબંધિવશાત ગૌરવૃત્તિથી તેઓ કહેવાય છે, મુખ્યવૃત્તિથી નહીં... For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८३४ - > एवाभिलाप्यम्, अनभिलाप्यधर्मकलापनिमित्तापेक्षयाऽनभिलाप्यत्वात् अनभिलाप्यधर्माणां चाभिलाप्यधर्माविनाभूतत्वादिति (१७५) एतेन "अन्यदेवेन्द्रियग्राह्यमन्यच्छब्दस्य गोचरः।। शब्दात् प्रत्येति भिन्नाक्षो न तु प्रत्यक्षमीक्षते ॥ एव च अभिलाप्यम् । कथमेतदेवमित्याह-अनभिलाप्यधर्मकलापनिमित्तापेक्षया अनभिलाप्यत्वात् । यदि नामैवं ततः किमित्याह-अनभिलाप्यधर्माणां च उदितस्वरूपाणाम् । किमित्याह-अभिलाप्यधर्माविनाभूतत्वादिति । एतेन-अन्तरोदितेन वस्तुनोऽभिलाप्यानभिलाप्यत्वेन अन्यदेवेत्यादि प्रतिक्षिप्तमिति योगः । अन्यदेव-स्वलक्षणमिन्द्रियग्राह्यमन्यत्सामान्यलक्षणं शब्दस्य गोचरः । कथमेतदेवमित्याह-शब्दात् प्रत्येति भिन्नाक्षः सामान्यलक्षणाध्यवसायेन, न तु प्रत्यक्षमीक्षते वस्तु । तथा अन्यथा दाहसम्बन्धात् स्वलक्षणानुभवेन લાપ્યધર્મ (પટાદિવ્યાવૃત્તિ) વિના અભિલાપ્યધર્મ (ઘટવાદિ) હોઈ શકતા નથી... એટલે તે અભિલાપ્યધર્મરૂપ નિમિત્તને આશ્રયીને વસ્તુ અનભિલાષ્યરૂપ પણ બનશે જ... એ જ રીતે ઘટાદિ વસ્તુ, જે કારણથી અનભિલાષ્યરૂપ છે, તે જ કારણથી અભિલાષ્યરૂપ છે, કારણ કે અનભિલાપ્યધર્મરૂપ નિમિત્તની અપેક્ષાએ તે અનભિલાણરૂપ છે અને તે અનભિલાપ્ય ધર્મો તો, અભિલાખ ધર્મો સાથે કથંચિત્ અવિનાભૂત=સંબંધિત છે. એટલે તે અનભિલાપ્યધર્મરૂપ નિમિત્ત કથંચિત્ અભિલાપ્યધર્મરૂપ પણ છે અને તેથી તેવા નિમિત્તને લઈને વસ્તુ અભિલાષ્યરૂપ પણ બનશે જ... સાર આ રીતે વસ્તુ કથંચિત્ અભિલાષ્યરૂપ અને કથંચિ અનભિલાષ્યરૂપ – એમ અનેકાંતરૂપ સિદ્ધ થાય છે... - અભિલાણ-અનભિલાણની ભિનાર્થતાનો નિરાસ - (બૌદ્ધ કહે છે કે, શબ્દનો વિષયભૂત (અભિલાપ્ય) પદાર્થ જુદો છે અને ઇન્દ્રિયનો વિષયભૂત (અનભિલાખ) પદાર્થ જુદો છે... લતઃ કોઈ એક જ પદાર્થ અભિલાખ-અનભિલાષ્યરૂપ નથી... પણ આનું નિરાકરણ કરવા, ગ્રંથકારશ્રી પહેલા તેઓની જ માન્યતા રજુ કરે છે ) (૧૭૫) ઉપરોક્ત કથનથી ( એક જ વસ્તુ અભિલાપ્ય/અનભિલાષ્યરૂપ છે – એવા કથનથી) બૌદ્ધકલ્પિત મંતવ્યનો પણ પ્રતિક્ષેપ થાય છે... તેઓનું મંતવ્ય આ પ્રમાણે છે... બૌદ્ધઃ “(૧) ઇન્દ્રિયનો વિષય કોઈ અલગ જ (સ્વલક્ષણરૂપ) પદાર્થ છે અને શબ્દનો વિષય પણ કોઈ અલગ જ (સામાન્યાકારરૂપ) પદાર્થ છે, કારણ કે ભેદાયેલી આંખવાળી વ્યક્તિ, શબ્દથી સામાન્યાકારનો અધ્યવસાય કરે છે, તો પણ વસ્તુને પ્રત્યક્ષ દેખતો નથી... (હવે જો, શબ્દ-ઇન્દ્રિયનો ૨. ‘fમન્નાક્ષે' રૂતિ 8-પાઠ: I ૨. અનુછુપI For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (વાર્થ: अन्यथा दाहसम्बन्धाद् दाहं दग्धोऽभिमन्यते । अन्यथा दाहशब्देन दाहार्थः सम्प्रतीयते ॥ वक्तव्यापारविषयो योऽर्थो बुद्धौ प्रकाशते । प्रामाण्यं तत्र शब्दस्य नार्थतत्त्वनिबन्धनम् ॥" इत्यादि प्रतिक्षिप्तम्, ( १७६ ) रूपाद्यनेकधर्मणो वस्तुनोऽनभिलाप्यधर्मप्रधान PP दाहं दग्धोऽभिमन्यते पुमान्; अन्यथा दाहशब्देन-सामान्यलक्षणाध्यवसायेन दाहार्थः सम्प्रतीयते । तथा वक्तृव्यापारविषयो योऽर्थः सामान्यलक्षणाख्यो बुद्धौ प्रकाशते विकल्पबुद्धौ प्रामाण्यं तत्र शब्दस्य बुद्धिप्रकाश्ये नार्थतत्त्वनिबन्धनमित्यादि प्रतिक्षिप्त-निराकृतम् । कथमिति मनागुन्मीलयति रूपाद्यनेकधर्मणो वस्तुन इत्यादिना । तत्र रूपाद्यनेकधर्मणो वस्तुनः - અનેકાંતરશ્મિ કે વિષય એક જ હોય, તો શબ્દના વિષયનો બોધ થયે, તે વિષયનું પ્રત્યક્ષ પણ થવું જોઈએ ને ?) (૨) દાઝેલી વ્યક્તિ, દાહના સંબંધથી (જે ઇન્દ્રિયગ્રાહ્ય હોવાથી સ્વલક્ષણરૂપ છે તેના અનુભવથી) દાહને (જે શબ્દવિષય છે તેને) જુદો માને છે, અને દાહ શબ્દથી જેની પ્રતીતિ થાય છે તેના કરતાં દાહ અર્થ (જે ઇન્દ્રિયગ્રાહ્ય છે) તે જુદો જ પ્રતીત થાય છે. એટલે કે, દાઝવાનો અનુભવ જુદો અને દાહશબ્દજન્ય પ્રતીતિ જુદી.. (આમાં પણ કારણ એ જ કે, શબ્દ-ઇન્દ્રિયનો વિષયભૂત પદાર્થ જુદા-જુદો છે... નહીંતર તો બંનેના વિષયની સરખી પ્રતીતિ કેમ ન થાય?) (૩) વક્તાના વચનવ્યાપારનો ( શબ્દનો) વિષય જે સામાન્યાકારરૂપ પદાર્થ છે, તે માત્ર વિકલ્પબુદ્ધિમાં ભાસે છે (બાકી ખરેખર તેવો બાહ્યપદાર્થ નથી...) - આવા વિકલ્પબુદ્ધિમાં સામાન્યાકાર વિશે જ શબ્દની પ્રમાણતા છે, બાકી પદાર્થતત્ત્વને વિષય કરવાથી શબ્દની પ્રમાણતા છે – એવું નથી...” (પ્રમાણવાર્તિક. ૨૨) સાર ઃ (૧) ઇન્દ્રિયનો વિષય સ્વલક્ષણ, અને (૨) શબ્દનો વિષય બુદ્ધિપ્રતિભાસિત સામાન્યાકાર.. એમ બંનેનો વિષય અલગ-અલગ હોવાથી, કોઈ એક જ વસ્તુ અભિલાપ્ય અનભિલાષ્યરૂપ બની શકે નહીં... સ્યાદ્વાદીઃ તમારું આ બધું કથન પણ ખોટું છે, કારણ કે ઇન્દ્રિય-શબ્દનો વિષય એક જ વસ્તુ હોવામાં કોઈ વિરોધ નથી. તે આ રીતે - (૧૭૬) ઘટાદિ વસ્તુઓ (૧) રૂપ, (૨) રસ... આદિ અનેકધર્મવાળી છે... એટલે ઘટાદિ ૨-૨. અનુકું ! For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ન' ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता स्येन्द्रियग्राह्यत्वात्, अभिलाप्यधर्मप्रधानस्य च शब्दगोचरत्वात्, तथाप्रतीतेः, इन्द्रियव्यापारेऽपि कथञ्चिदभिलाप्यधर्मावगमाद् वाचकप्रयोगदर्शनात् अन्तर्जल्पानुभवसिद्धेः घटादेः अनभिलाप्यधर्मप्रधानस्येन्द्रियग्राह्यत्वादभिलाप्यधर्मप्रधानस्य च शब्दगोचरत्वात्, प्रतिक्षिप्तमिति क्रिया । एतदित्थमेवेति कुत इत्याह-तथाप्रतीतेः-अनभिलाप्यधर्मप्रधानादितया प्रतीतेः । एनामेवाह-इन्द्रियव्यापारेऽपि-विद्युत्सम्पातादौ कथञ्चित्-केनचित् प्रकारेण अभिलाप्यधर्मावगमात् । अवगमश्च वाचकप्रयोगदर्शनात् । तदर्शनं च अन्तर्जल्पानुभव - અનેકાંતરશ્મિ એક જ વસ્તુ (૧) અનભિલા ધર્મની પ્રધાનતાએ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ થાય છે, અને (૨) અભિલાખ ધર્મની પ્રધાનતાએ શબ્દ દ્વારા ગ્રહણ થાય છે... (આશય એ કે, ઘટાદિ વસ્તુઓ અભિલાપ્ય-અનભિલાપ્ય ધર્મવાળી છે.. તે જયારે ઇન્દ્રિયગ્રાહ્ય બને, ત્યારે તેમાં અનભિલાપ્ય ધર્મની પ્રધાનતા હોય છે અને જયારે શબ્દગ્રાહ્ય બને, ત્યારે તેમાં અભિલાપ્ય ધર્મની પ્રધાનતા હોય છે... પણ બંનેની વિષયભૂત ખરેખર તો એક જ વસ્તુ હોય છે... એટલે પૂર્વપક્ષીના કથનનો પ્રતિક્ષેપ થાય છે...) પ્રશ્ન : પણ ઇન્દ્રિય-શબ્દનો વિષય આવો જ છે, એમાં પ્રમાણ શું? ઉત્તર : એમાં પ્રતીતિ જ પ્રમાણ છે, કારણ કે એક જ વસ્તુ અનભિલાપ્ય ધર્મોની પ્રધાનતાએ ઇન્દ્રિયનો વિષય હોય અને અભિલાપ્ય ધર્મોની પ્રધાનતાએ શબ્દનો વિષય હોય, એવી દરેકને પ્રતીતિ થાય છે... (એટલે તે વાતમાં પ્રમાણ પણ છે જ..) ઇન્દ્રિયથી પણ થંચિઃ અભિલાપ્યધર્મનું સંવેદન * (બીજું તમે જે માનો છો કે - ઇન્દ્રિય દ્વારા તો સ્વલક્ષણરૂપ માત્ર અનભિલાખનો જ બોધ થાય છે - તે પણ ખોટું છે, કારણ કે તેના દ્વારા કથંચિત્ અભિલાખનો પણ બોધ થાય છે... આ જ વાત જણાવે છે ) વિદ્યુસંપાત (વીજળી પડવી) વગેરે વિશે ઇન્દ્રિયવ્યાપાર વખતે પણ, કોઈક અપેક્ષાએ તો અભિલાપ્ય ધર્મોનો પણ બોધ થાય છે, કારણ કે તે વીજળીના સંવેદન સાથે “વીજળી' એવો શબ્દપ્રયોગ પણ દેખાય છે... પ્રશ્ન : પણ સંવેદનની સાથે શબ્દપ્રયોગ પણ થાય છે, એવું તમે કોના આધારે કહો છો ? ઉત્તરઃ સંવેદનની અંદર થતાં શબ્દાનુભવના આધારે... આશય એ કે, જ્યારે વીજળીનો બોધ થાય, ત્યારે તે બોધની સાથે “વીજળી' એવા ઉલ્લેખપૂર્વક અંતર્જલ્પની (=શબ્દાકાર સંવેદનની) પણ પ્રવૃત્તિ થાય છે... હવે ઇન્દ્રિયજ્ઞાનથી આવો અંતર્જલ્પાકાર બોધ ત્યારે જ થાય, કે જયારે ઇન્દ્રિય - વિવરમ્ .... 37. अन्तर्जल्पानुभवसिद्धेरिति । अकस्माद् विद्युदुपलम्भोऽपि अन्तर्जल्पः प्रवर्तते विद्युदिय ++++ ..... For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ८३७ ( ચતુર્થ: (१७७) शब्दादपि क्वचित् कथञ्चिदनभिलाप्यधर्मसंवेदनात्, तद्रक्ततादिप्रतीतेः, तुल्यजातीयमध्ये क्वचित् ततस्तद्विशेषावसायात् । एतच्चागोपालाङ्गनादिप्रतीतम् । *બાબા < अनेकान्तजयपताका सिद्धेः तथा शब्दादपि क्वचित् कथञ्चिदनभिलाप्यधर्मसंवेदनात् । संवेदनं च तद्रक्ततादिप्रतीते:-पँटादिवस्तुरक्ततादिप्रतीतेः । प्रतीतिश्च तुल्यजातीयमध्ये सति क्वचित् ततः - शब्दात् 38 * અનેકાંતરશ્મિ . દ્વારા કથંચિદ્ અભિલાપ્ય ધર્મોનો પણ બોધ થતો હોય.. એટલે કે કથંચિદ્ અભિલાપ્ય ધર્મની પ્રતીતિ ઇન્દ્રિયજ્ઞાનમાં પણ સિદ્ધ જ છે... * શબ્દથી પણ ક ંચિત્ અનભિલાપ્યધર્મનો બોધ (બીજું તમે જે માનો છો કે → શબ્દ દ્વારા તો સામાન્યાકારરૂપ માત્ર અભિલાષ્યનો જ બોધ - તે પણ ખોટું છે, કારણ કે તેના દ્વારા કથંચિદ્ અનભિલાપ્યનો પણ બોધ થાય છે. તે જ જણાવે છે -) થાય છે ← ܀ (૧૭૭) શબ્દથી પણ માત્ર અભિલાપ્યધર્મોનું જ નહીં, પરંતુ કથંચિદ્ અનભિલાપ્યધર્મોનું પણ સંવેદન થાય છે. તે આ રીતે - વક્તા કહે કે “ઘટ લાવ” તો કોઈક અતિનિપુણ પ્રમાતા, ઘટપદાર્થને તો જાણે જ છે, તે ઉપરાંત ઘટશબ્દથી ન કહેવાયેલ (અનભિલાપ્ય) એવા, ઘટમાં રહેલ રક્તાદિ ધર્મોને પણ પ્રસ્તાવાદિથી જાણી લે છે ← અહીં મુખ્યરૂપે ઘટશબ્દથી માત્ર ઘટત્વની જ પ્રતીતિ થાય છે, પણ ગૌણરૂપે તો અનભિલાપ્ય એવા રક્તત્વાદિ ધર્મો પણ જણાય જ છે... (પ્રશ્ન ઃ ઘટમાં રહેલ રક્તત્વાદિ ધર્મો તો, રક્તત્વાદિ શબ્દોથી અવશ્ય કથિત થાય છે, તો તેઓને તમે અનભિલાષ્યરૂપ કેમ કહો છો ? ઉત્તર ઃ જુઓ ભાઈ ! સ્વરૂપથી તો તેઓ અભિલાપ્ય જ છે, કારણ કે તેઓનો રક્તત્વાદિ શબ્દોથી અભિલાપ થાય છે. પણ પ્રસ્તુતમાં, વક્તાએ માત્ર ઘટશબ્દનો જ પ્રયોગ કર્યો છે અને તે શબ્દથી તો માત્ર ઘટ જ અભિલાપ્ય છે, રક્તત્વાદિ નહીં... એટલે અહીં રક્તત્વાદિને, ઘટશબ્દની અપેક્ષાએ અનભિલાપ્ય જાણવા, સ્વરૂપથી નહીં.. * વિવરમ્ *. मित्युल्लेखेनेत्यर्थः । अत इन्द्रियज्ञानेऽपि कथञ्चिदभिलाप्यधर्मप्रतीतिरिति सिद्धं भवति ।। 38. घटादिवस्तुरक्ततादिप्रतीतेरिति । घटमानयेत्युक्तेऽतिनिपुणः कश्चित् प्रमाता तेन शब्देनानभिहितानपि घटगतान् प्रतिनियतान् रक्तादिधर्मान् प्रस्तावादिभ्यः प्रतिपद्यत इत्यर्थः । अतो घटशब्दात् मुख्यवृत्त्या घटत्वे प्रतीयमाने गुणभावेनानभिलाप्या रक्तत्वादयोऽपि ज्ञायन्त एवेति सिद्धम् । अनभिलाप्यत्वं चात्र रक्तत्वादीनां घटध्वन्यपेक्षया द्रष्टव्यम्, न तु स्वरूपेण रक्तत्वादिध्वनिभिरभिलाप्यत्वात् तेषाम् । ये च स्वभावेनैवानभिलाप्यास्तत्र घटे तेऽप्यभिलाप्येषु धर्मेषु प्रतीयमानेषु प्रतीयन्त एवेत्युपलक्षणाक्षिप्तम् ।। For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८३८ – (१७८) या पुनर्भिन्नाक्षस्य क्वचिच्छब्दादप्रतीतिरेव सा तथाविधतदन्यस्येव क्षयोपशमवैकल्येन । न खल्वनन्धोऽपि तथाविधक्षयोपशमविकलो जनः क्वचिद् रत्नादौ જ વ્યાર प्रतीतेः तद्विशेषावसायात्-रक्ततादिविशेषावसायात् । एतच्चागोपालाङ्गनादिप्रतीतं वस्तु । या पुनर्भिन्नाक्षस्य-अन्धस्य क्वचित्-अपूर्वे शब्दादप्रतीतिरेवेन्द्रियार्थे सा तथाविधतदन्यस्येव-जडमतेः चक्षुष्मतोऽपि क्षयोपशमवैकल्येन । एतदेव भावयति न खल्वित्यादिना । न खलु अनन्धोऽपि तथाविधक्षयोपशमविकलः जनः-प्रमाता क्वचिद् रत्नादौ ~ અનેકાંતરશ્મિ ... પ્રશ્નઃ તો શું ઘટશબ્દથી, સ્વરૂપથી (રક્તવાદિ શબ્દથી) અભિલાપ્ય એવા જ રક્તવાદિનો બોધ થાય? ઉત્તરઃ ના, એવું નથી... ઘટમાં રહેલ સ્વરૂપથી અનભિલાપ્ય ધર્મોનો પણ, ઘટશબ્દથી બોધ થાય છે... આવું યદ્યપિ ગ્રંથમાં કહ્યું નથી, તો પણ ઉપલક્ષણથી સમજી લેવું...). એટલે ઘટશબ્દથી અનભિલાપ્ય ધર્મોનો પણ બોધ થાય જ છે... પ્રશ્નઃ પણ તેનાથી તેવો બોધ થવામાં પ્રમાણ શું? ઉત્તર : પ્રમાણ એ જ કે, ઘટરૂપે તુલ્ય પણ બધા ઘડાઓમાં, તે ઘટશબ્દથી, ઘટમાં રહેલ રક્તત્વાદિ વિશેષધર્મોનો બોધ થાય છે. અને તેથી તે લાલ ઘડો જ લાવે છે, બાકી જો શબ્દથી અનભિલાપ્ય ધર્મોનો બોધ ન માનવામાં આવે, તો ઘટશબ્દથી તે રક્તવાદિનો બોધ સંગત થાય નહીં. નિષ્કર્ષ તેથી અભિલાખ-અનભિલાષ્યરૂપ એક જ વસ્તુ, શબ્દ-ઇન્દ્રિયના વિષયરૂપે માનવી જોઈએ... (એટલે જ શબ્દથી કથંચિત્ અનભિલાષ્યની અને ઇન્દ્રિયથી કથંચિત્ અભિલાષ્યની પણ પ્રતીતિ થાય છે જ...) આવી ઉભયરૂપ વસ્તુ તો, ગોપાલ-અંગના સુધીના દરેક વ્યક્તિને પ્રતીતિસિદ્ધ છે... પૂર્વપક્ષકથિત તર્કોનો નિરાસ - (૧૭૮) પૂર્વપક્ષઃ રક્તાદિ રૂપો ઇન્દ્રિયનો વિષય છે અને તે જ જો શબ્દનો પણ વિષય હોય, તો ભિન્ન આંખવાળાને પણ, શબ્દથી તેઓનો બોધ કેમ થતો નથી? (આંધળાને પણ શબ્દથી તેવા રૂપાદિની પ્રતીતિ થવી જોઈએ ને ?) સ્યાદ્વાદી: સાંભળો, તેવો ક્ષયોપશમ ન હોવાથી, જેમ ચક્ષુવાળા જડબુદ્ધિ વ્યક્તિને પણ, ઇન્દ્રિયના વિષયનો બોધ થતો નથી, તેમ અંધને પણ, તે જ કારણે શબ્દથી ઇન્દ્રિયાથેની પ્રતીતિ થતી નથી... (બાકી તેવો ક્ષયોપશમ થવામાં તો, તેને પણ ઇન્દ્રિયાથેની પ્રતીતિ શક્ય જ છે...) પ્રશ્ન : પણ શું ચક્ષુવાળાને પણ, તેવા ક્ષયોપશમના અભાવે ઇન્દ્રિયાથેની પ્રતીતિ ન થાય, એવું બને? નમિત્રાક્ષસ્થ' રૂતિ પૂર્વમુકિતપીઠ: I ૨. “ન : પ્રમતા' રૂતિ -પાઠ: | For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ (ચતુર્થ : ८३९ अनेकान्तजयपताका शिरःशूलशमनादिलक्षणं विशिष्टप्रभावं शब्देनोच्यमानमपि प्रतिपद्यते, तथाऽदर्शनात् । (૨૭૬) ત્રાસી ન શબ્દાર્થ, તળેનાવામા, તથા વ્યવહારસિદ્ધ, અર્થમિયોपलम्भादिति । (१८०) स्यादेतद् यदि तदभिलाप्यानभिलाप्यधर्मकमेवं तमुभिलाप्यानां वस्तुनि शिरःशूलशमनादिलक्षणं विशिष्टप्रभावं शब्देनोच्यमानमपि रत्नपरीक्षाकुशलेन प्रतिपद्यते । न खलु-नैव । कुत इत्याह-तथाऽदर्शनात् । न चासौ-शिरःशूलशमनादिलक्षणो विशिष्टप्रभावो न शब्दार्थः, किन्तु शब्दार्थ एवेत्याह-तदन्येनावगमात् । अवगमश्च तथाव्यवहारसिद्धेः । सिद्धिश्च-अर्थक्रियोपलम्भादिति । स्यादेतत्-यदि तत्-वस्तु अभिलाप्या અનેકાંતરશ્મિ જ ઉત્તર : હા, જુઓ – અમુક રત્નો એવા હોય, કે જેનો, માથાના ભયંકર ભૂલને પણ શમાવી દેવા આશિરૂ૫ વિશિષ્ટ પ્રભાવ હોય છે... હવે જો કોઈ રત્નપરીક્ષામાં કુશલ વ્યક્તિ, શબ્દથી તેનો વિશિષ્ટ પ્રભાવ કહે, તો પણ જે વ્યક્તિને તેવો વિશિષ્ટ ક્ષયોપશમ નથી, તે વ્યક્તિ પ્રભાવને જાણી શકતો નથી... પ્રશ્નઃ શું ખરેખર નથી જાણી શકતો? ઉત્તરઃ હા, કારણ કે તે વ્યક્તિને શબ્દકથિત પ્રભાવનું જ્ઞાન થતું હોય એવું દેખાતું નથી... (તેમ ક્ષયોપશમની વિકલતાએ શબ્દથી ક્યારેક ઇન્દ્રિયાર્થની પ્રતીતિ ન પણ થાય... પરંતુ તેટલા માત્રથી શબ્દથી તેની પ્રતીતિ ન જ થાય એવો એકાંત નથી... ફલત: ઇન્દ્રિયાર્થ પણ શબ્દનો વિષય બને જ..) (૧૭૯) પૂર્વપક્ષઃ રત્નનો તાદશ વિશિષ્ટપ્રભાવ તો શબ્દનો વિષય જ નથી, તો પછી શબ્દથી કહેવા છતાં પણ તેનો બોધ ન જ થાય ને ? (આશય એ કે, તે પ્રભાવ ક્ષયોપશમની વિકલતાએ જણાતો નથી એવું નથી, પણ ખરેખર તો શબ્દનો વિષય ન હોવાથી જ જણાતો નથી..) સ્યાદ્વાદીઃ અરે ! તે વિશિષ્ટ પ્રભાવ તો શબ્દનો વિષય છે જ, કારણ કે તેવા ક્ષયોપશમસંયુક્ત વ્યક્તિને તો, શબ્દથી કથિત તે પ્રભાવનો અવશ્ય બોધ થાય છે... પ્રશ્નઃ પણ તેમાં પ્રમાણ શું? ઉત્તર : જુઓ; શબ્દથી તેવો પ્રભાવ બતાવ્યા બાદ, તે વ્યક્તિનો તે વિશે વ્યવહાર થવો સિદ્ધ જ છે... અને તે વિશે વ્યવહાર થવામાં પ્રમાણ એ જ કે, ત્યારબાદ તે વ્યક્તિની રત્ન વિશે પ્રવૃત્તિ, પ્રાપ્તિ, સ્વકાર્યસિદ્ધિ વગેરેરૂપ અર્થક્રિયા થતી દેખાય છે... હવે જો તે શબ્દનો વિષય જ ન હોત, તો આ વ્યક્તિનો, શબ્દથી તદ્વિષયક વ્યવહાર શી રીતે સંગત થાય? સાર ઃ તેથી ઇન્દ્રિયાર્થ (અનભિલાષ્યરૂપ પદાર્થ) શબ્દનો વિષય (અભિલાષ્યરૂપ) હોવામાં કોઈ વિરોધ નથી... એટલે એક જ વસ્તુ અભિલાખ-અનભિલારૂપ હોવી સંગત જ છે.. ૨. “વિશિષ્ટ: પ્રમાવો' ત ટુ-પાઠ: 1 For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ મધal:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८४० शब्देनाभिधीयमानत्वात् किमित्यकृतसङ्केत्तस्य पुरोऽवस्थितेऽपि वाच्ये शब्दान सम्प्रत्ययप्रवृत्ती भवत इति ? अत्रोच्यते-तज्ज्ञानावरणकर्मक्षयोपशमाभावात् तस्य च सङ्केताद्यभिव्यङ्ग्यत्वात् । (१८१) तथाहि-ज्ञस्वभावस्यात्मनो मिथ्यात्वादिजनितज्ञाना नभिलाप्यधर्मकं, एवं तभिलाप्यानाम्, धर्माणामिति प्रक्रमः, शब्देन अभिधीयमानत्वात् कारणात् किमित्यकृतसङ्केतस्य, श्रोतुरिति प्रक्रमः । पुरोऽवस्थितेऽपि वाच्ये-पनसादौ शब्दात् सकाशात् न सम्प्रत्यय-प्रवृत्ती भवत इति पूर्वपक्षः । अत्रोच्यते-तज्ज्ञानावरणकर्मक्षयोपशमाभावात्-अकृतसङ्केतवाच्यज्ञानावरणकर्मक्षयोपशमाभावात् तस्य च-क्षयोपशमस्य सङ्केत्ताधभिव्यङ्ग्यत्वात् । एतदेव प्रकटयति तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । ज्ञस्वभावस्यात्मनः-जीवस्य मिथ्यात्वादिजनितं च तत्, 'आदि'शब्दादविरत्यादिग्रहः, "मिथ्यादर्शना - અનેકાંતરશ્મિ ... અભિલાણ-અનભિલાણ અંગે અન્ય આશંકાનો નિરાસ : (૧૮૦) આશંકા જો વસ્તુ અભિલાપ્ય-અનભિલાપ્ય બંને પ્રકારના ધર્મવાળી હોય, તો શબ્દથી તેના અભિલાપ્ય ધર્મોનું કથન થતાં, જે વ્યક્તિને તેવો સંકેત કરાયો નથી, તે વ્યક્તિની પણ, પુરોવર્તી પદાર્થ વિશે શબ્દથી તેવાં પ્રત્યય-પ્રવૃત્તિ થવા જોઈએ તે કેમ થતાં નથી? ભાવ એ કે, વસ્તુના ધર્મો જો અભિલાપ્ય હોય, તો તે તે શબ્દોથી તે ધર્મોનો અભિશાપ થવાનો જ... હવે નાળિયેર દ્વીપવાસી વ્યક્તિ, કે જેને કદી વસ્તુ વિશે શબ્દસંકેત કરાયો નથી, તે (૧) વક્તા વડે કહેવાતા પનસ' શબ્દને પણ સાંભળે છે, અને (૨) અભિલાષ્યરૂપ તે પનસ પદાર્થને પણ દેખે છે... તો તે વ્યક્તિને પણ, પનસ શબ્દથી પનસનો બોધ અને પનસવિષયક પ્રવૃત્તિ થવી જોઈએ ને? કેમ થતી નથી ? સ્યાદ્વાદીઃ જેમાં સંકેત કરાયો નથી તેવી પનસાદિ વાચ્ય વસ્તુવિષયક જ્ઞાનાવરણનો ક્ષયોપશમ નથી, કારણ કે તે જ્ઞાનાવરણનો ક્ષયોપશમ સંકેતથી અભિવ્યક્ત થાય છે... અને ત્યારબાદ તે શબ્દોથી પનસાદિ વિષયક પ્રવૃત્તિ-પ્રત્યય થાય છે... આમ ક્ષયોપશમના અભિવ્યંજક તરીકે તપાદિ કારણો પણ સમજવા... (૧૮૧) આ જ વાતને પ્રગટ કરવા ગ્રંથકારશ્રી કહે છે - ભાવાર્થ આત્મા તે જ્ઞાનસ્વભાવવાળો છે... આ આત્મા પર મિથ્યાત્વાદિ હેતુઓથી જ્ઞાનાવરણાદિ કર્મો બંધાય છે... અહીં મિથ્યાત્વાદિગત ‘આદિ શબ્દથી, બંધન હેતુ તરીકે અવિરતિ વગેરેનું પણ ગ્રહણ કરવું.... કારણ કે કહ્યું છે કે – (૧) મિથ્યાદર્શન, (૨) અવિરતિ, (૩) પ્રમાદ, (૪) કષાય, અને (૫) યોગ... આ બધા ૨. “તત્વમાdo' તિ -પાઠ: | For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ८४१ o ( ચતુર્થ: वरणादिकर्मपटलाच्छादितस्वरूपस्य सङ्केततपश्चरणदानप्रतिपक्षभावनादिभिस्तदावरणकर्मक्षयोपशमक्षयावेवापाद्येते, ततो विवक्षितार्थाकारं संवेदनं प्रवर्तत इति, अनेकान्तजयपताका *. બાબા ............ विरतिप्रमादकषाययोगा बन्धहेतव:" इति वचनात्, ज्ञानावरणादि कर्म च, 'आदि' शब्दाद् दर्शनावरणादिग्रहः, “ज्ञानदर्शनावरणवेद्यमोहायुर्नामगोत्रान्तराया मूलबन्धः" इति वचनात्, एतदेव पटलानीव पटलानि तैराच्छादितं स्वरूपं यस्य स तथा तस्य । किमित्याह-सङ्केततपश्चरणવાનપ્રતિપક્ષમાવનાવિમિ: ‘આવિ’શબ્દ: સ્વમેવપ્રાપ મિ: । િિમત્યાહ-તવાવાળक्षयोपशमश्च-ज्ञानावरणादिक्षयोपशमश्च क्षयश्चेति विग्रह: तौ एव आपाद्येते ततः क्षयोपशमादेः विवक्षितार्थाकारं संवेदनं प्रवर्तत इति । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा * અનેકાંતરશ્મિ કર્મબંધના કારણો છે...'' (તત્ત્વાર્થ - ૮/૧) અને જ્ઞાનાવરણાદિગત ‘આદિ’ શબ્દથી, બંધાતા કર્મો તરીકે દર્શનાવરણાદિ કર્મો પણ લેવા, કારણ કે કહ્યું છે કે - ‘(૧) જ્ઞાનાવરણ, (૨) દર્શનાવરણ, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુષ્ય, (૬) નામકર્મ, (૭) ગોત્રકર્મ, અને (૮) અંતરાયકર્મ... આ મૂળ પ્રકૃતિઓનો બંધ છે...’ ટૂંકમાં મિથ્યાત્વાદિ કારણોથી જીવ ૫૨ જ્ઞાનાવરણાદિ કર્મો બંધાય છે... આ જ્ઞાનાવરણાદિ કર્મો આંખનાં પાટા જેવા છે... જેમ પાટો બાંધવાથી આંખ ઢંકાઈ જાય અને એટલે કશું જ ન દેખી શકાય, તેમ આ પાટા જેવા જ્ઞાનાવરણાદિ કર્મના બંધથી જીવનું સ્વરૂપ (=જ્ઞાન/ચૈતન્યરૂપતા) આચ્છાદિત થઈ જાય અને એટલે જ તે જીવ યથાર્થ સ્વરૂપને જાણવા અસમર્થ બને... પ્રશ્ન : આ કર્મ આચ્છાદનને દૂર કરવાનો ઉપાય ખરો ? ઉત્તર : હા, (૧) સંકેત, (૨) તપ, (૩) ચારિત્ર, (૪) દાન, (૫) મિથ્યાત્વાદિના પ્રતિપક્ષભૂત - સમ્યક્ત્વાદિની ભાવનાઓ... દિ, આ બધા જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમ-ક્ષયનાં કારણો છે... આ બધા કારણોથી ક્ષયોપશમ-ક્ષય થયા બાદ, તે વ્યક્તિને વિવક્ષિત અર્થાકાર (ઘટશબ્દથી ઘટાકાર) સંવેદન થાય છે... સાર ઃ એટલે સંવેદન થવામાં મૂળ કારણ તો ક્ષયોપશમ જ છે... (૧) ક્ષયોપશમ હોય તો સંકેતાદિ વિના પણ અર્થાકાર સંવેદન શક્ય છે, અને (૨) ક્ષયોપશમ ન હોય તો સંકેતાદિ હોવા છતાં પણ અર્થાકાર સંવેદન અશક્ય છે... * આ આઠ કર્મનું + તેમના બંધનું + બંધહેતુનું સ્વરૂપ, કર્મગ્રંથાદિ શાસ્ત્રોથી જાણી લેવું... * અહીં આદિ શબ્દથી, તપાદિના પેટાભેદા સમજવા... દા.ત. તપના આપ્યંતર... તે બંનેના પાછા છ-છ પ્રકાર, એટલે તપના કુલ બાર પ્રકાર... છુ. ‘જ્ઞાનાવરાવર્ગન૦' કૃતિ ૩-પાન: । For Personal & Private Use Only પ્રકાર (૧) બાહ્ય, અને (૨) Page #217 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८४२ (१८२) अन्यथा तत् प्रवृत्त्यभावात् तत्प्रथमतयैव सर्वत्रादृष्टसङ्केतानामर्भकाणां सङ्केत्तस्य कर्तुमशक्यत्वात् । तथाहि-न सङ्केत्तकशब्दादप्यसङ्केतितात् तदर्थप्रतिपत्तिः, सङ्केत्तवैयर्थ्यप्रसङ्गात्, असङ्केतितादपि ततः तत्प्रतीतेः तत्सङ्केतकरणे च तत्राप्ययमेव वृत्तान्त ... व्याख्या ... तत्प्रवृत्त्यभावात्-विवक्षितार्थकारसंवेदनप्रवृत्त्यभावात् । अभावश्च तत्प्रथमतयैव-तज्जन्मापेक्षया सर्वत्र अदृष्टसङ्केतानामर्भकाणां-बालानां सङ्केतस्य कर्तुमशक्यत्वात् । तथाऽशक्यत्वमेवाह तथाहीत्यादिना । तथाहीत्युपप्रदर्शने । न सङ्केत्तकशब्दादप्यसङ्केतितात् सकाशात् तदर्थप्रतिपत्तिः-सङ्केतशब्दार्थप्रतिपत्तिः । कुतो नेत्याह-सङ्केतवैयर्थ्यप्रसङ्गात् । प्रसङ्गश्च असङ्केतितादपि ततः-सङ्केतकशब्दात् तत्प्रतीतेः-सङ्केतकशब्दार्थप्रतीतेः । तत्सङ्केत ... मनेतिरश्मि .. - ક્ષયોપશમથી જ અર્થાકાર સંવેદનની સિદ્ધિ (૧૮૨) પૂર્વપક્ષઃ જો પૂર્વોક્ત ક્રમ ન માનીએ તો? અર્થાત્ ક્ષયોપશમથી જ અર્થાકાર સંવેદન थाय - मेधून भांनी तो ? સ્યાદ્વાદીઃ તો તો અર્થાકાર સંવેદની પ્રવૃત્તિનો જ વિલોપ થશે! કારણ કે નાના-નાના બાળકોએ તો આ જન્મની અપેક્ષાએ પહેલી જ વાર તે પદાર્થોને જોયા છે... એટલે તેઓને તેનો સંકેત કદી मे यो ४ नथी... सावा असंतित पाणीने तो संत ४२वो शभ्य ४ नथी... (3भ नथी ? તે આગળ બતાવશે) એટલે તેવા બાળકોને તો ક્ષયોપશમથી જ અર્થાકાર સંવેદન માનવું જોઈએ... એટલે ક્ષયોપશમ જ સંવેદનસાધક સિદ્ધ થશે... ............ विवरणम् .... 39. न सङ्केतकशब्दादपीत्यादेरयमभिप्राय:-प्रथमत: केनापि शब्देन कस्मिंश्चिदर्थे सङ्केते क्रियमाणे स्वत एव कियानपि सङ्केतकध्वने: सम्बन्धी अर्थः प्रतीयते सङ्केताहेण प्रमात्रा । तथाहि-एष पदार्थो घट इत्युच्यते । अस्मिन् सङ्केतके वाक्ये एषशब्दस्य पदार्थशब्दस्य उच्यते इति शब्दस्य च स्वयमेवार्थं वेत्त्यसौ घट इत्यत्र तु विशेषत: सङ्केत इति, अतोऽभ्युपगन्तव्यमेतद् यदुत सङ्केताभावेऽपि किञ्चित् क्वचित् कुतोऽपि शब्दादवबुद्ध्यते । यदि तु सर्वत्रैव सङ्केतकस्य व्यपेक्षता स्यात् तदानीं व्यवहारप्रलय एव स्यात्, सूत्रोक्तयुक्तेरिति ।। पूर्वपक्षीने यो सालित ४२j छ, संवहननी प्रवृत्तिमा क्षयोपशम नहीं, ५५॥ संताहि ॥२९॥ छઅને આવું કહેવા પાછળ ગૂઢ આશય એ કે, વસ્તુ અભિલાષ્યરૂપ નથી, નહીંતર તો સંકેત વિના પણ શબ્દથી વસ્તુનો બોધ કેમ ન થાય? પણ ગ્રંથકારશ્રી સંકેત વિના પણ ક્ષયોપશમથી સંવેદનની સંગતિ કરી પૂર્વપક્ષીના પ્રલાપનો નિરાસ ४२शे... १. पूर्वमुद्रिते तु 'चेत्यसौ' इत्यशुद्धपाठः, अत्र तु K-J-M-प्रतानुसारेण शुद्धिः कृता। २. 'सङ्केतकसव्यपेक्षता' इति च-पाठः। ३. पूर्वमुद्रिते तु 'सूक्तो०' इति पाठस्याशुद्धिः, अत्र तु N-प्रतानुसारेण कृता शुद्धिः । For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ८४३ (चतुर्थ: इत्यनवस्थाप्रसङ्गः । ( १८३ ) क्वचिदवस्थांने चासङ्केतितादेव तत्प्रतीतौ अस्मन्मतानुवाद एव, तत: शब्दात् तदावरणकर्मक्षयोपशमस्ततो विवक्षितार्थाकारं संवेदनमेतच्च सङ्केतकशब्दादप्यविरुद्धमेवेति । सर्वस्यैवास्यैवं तदावरणकर्मक्षयोपशमहेतुत्वाविशेषतः Do अनेकान्तजयपताका व्याख्या करणे च-सङ्केतकशब्दसङ्केतकरणे च तत्रापि - अपरसङ्केतकशब्दे । किमित्याह-अयमेव वृत्तान्तो यदुत तत्सङ्केतकरणमेव इति - एवमनवस्थाप्रसङ्गः । क्वचिदित्यादि । क्वचित्शब्दान्तरेऽवस्थाने चाभ्युपगम्यमाने असङ्केतितादेव तत्प्रतीतौ अभ्युपगम्यमानायामित्यर्थः । किमित्याह - अस्मन्मतानुवाद एव । कुत इत्याह-ततः-अ :- असङ्केतितात् शब्दात् पर्यन्तवर्तिनः तदावरणकर्मक्षयोपशमः - अधिकृतशब्दार्थज्ञानावरणकर्मक्षयोपशमः ततः-क्षयोपशमाद् विवक्षितार्थाकारं संवेदनम्-अधिकृतशब्दार्थाकारं संवेदनमेतच्च - एवं भवत्सङ्केतकशब्दादप्यविरुद्धमेव अस्मादप्यसङ्केतितादेव भवतु इति न कश्चिद् दोषः । आह-सर्वस्यैवास्य-शब्दस्य व्यवहारकालभाविनोऽपि एवं सङ्केतकशब्दवत् तदावरणकर्मक्षयोपशमहेतुत्वाविशेषतः - ... अनेडांतरश्मि પૂર્વપક્ષ : બાળકને સંકેત કરવો કેમ શક્ય નથી ? स्याद्वाही : एष पदार्थो घटः उच्यते ॥ संडेत शब्द छे... हवे तेमांना एषः, पदार्थ:, उच्यते શબ્દોનો સંકેત થયો નથી. (બાળકને કાંઈ જ ખબર નથી) તો તે શબ્દોનો અર્થ જ નહીં જણાય. જો જણાતો હોય, તો સંકેત વિના અર્થ જણાય તેવું નક્કી થયું અને તો પછી ‘ઘટ’નો સંકેત પણ જરૂરી નથી... જો બધાનો સંકેત જરૂરી હોય, તો વ્યવહારનો નાશ થશે, એક પણ સંકેત કરી नहीं शाय... हवे भे ते एषः पदार्थः, उच्यते सेवा शब्दोनो पए। संडेत उरशो तो तो अनवस्था થશે ! (તેના સંકેત કરનાર શબ્દોનો પણ સંકેત કરવો પડશે અને પછી તે સંકેતકના શબ્દોનો પણ... એમ અનવસ્થા.) (૧૮૩) હવે જો કશે અવસ્થાન કરશો, ધારો કે દસમા સંકેતકવાક્યગત શબ્દોનો સંકેત ન भानी, तेना शब्दार्थनो स्वतः ४ (=संकेत विना ४) जोध मानशो, तो तो (यद्यपि अनवस्था नहीं આવે, પણ તેવું માનવામાં તો) અમારા મતનો જ અનુવાદ થશે ! કારણ ? કારણ એ જ કે, સંકેત વિના પણ જેમ દસમા સંકેતકવાક્યગત શબ્દથી, તેના અર્થવિષયક જ્ઞાનાવરણકર્મનો ક્ષયોપશમ થાય અને એટલે જ વિવક્ષિત અર્થાકાર સંવેદન થાય... तेभ 'एष पदार्थो घट इत्युच्यते' - सेवा संतवास्यगत शब्दथी पए।, संकेत विना स्वतः ४ (क्षयोપશમથી જ) પ્રતીતિ થઈ જશે... ફલતઃ (તમે જે કહ્યું હતું કે સંકેત તે ક્ષયોપશમનો અભિભંજક છે, ते) जमारा भतनो ४ अनुवाह थशे... १. 'क्वचित् तदव०' इति क- पाठः । २. 'स्थाने चास्मन्मता०' इति ग-पाठः । For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ८४४ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता सङ्केतकत्वमिति चेत्, न, एतदविशेषासिद्धेः प्रबलेतरावरणविषयभेदेन विशेषात् । (१८४) स्यादेतदर्भकोऽप्यसकृदयमित्यादिशब्द सङ्केत्त्यार्थसन्निधौ उच्चार्यमाणमाकर्ण्य व्यवहर्तश्च तथा व्यवहारे प्रवर्तमानान् दृष्ट्वा प्रतिपद्यते शब्दार्थम् । तथाहि-न मात्रादिभिः ................ व्याख्या - विवक्षितार्थज्ञानावरणकर्मक्षयोपशमहेतुत्वाविशेषतः कारणात् सङ्केतकत्वम् । इति चेत्, एतदाशङ्क्याह-न, एतदविशेषासिद्धेः-तदावरणकर्मक्षयोपशमहेतुत्वाविशेषासिद्धेः । असिद्धिश्च प्रबलेतरावरणविषयभेदेन विशेषात् । तथाहि-प्रबलावरणक्षयोपशमकृत् सङ्केतकशब्द अप्रबलावरणक्षयोपशमकारिणश्च व्यवहारकालभाविन इति भावना । स्यादेतदित्यादि । अथैवं मन्यसे अर्भकोऽपि-बालोऽपि असकृत्-अनेकशः अयमित्यादिशब्दं अयं घट इत्यादिरूपं सङ्केत्यार्थसन्निधौ उच्चार्यमाणं, घटादिसन्निधावित्यर्थः, आकर्ण्य तथा व्यवहर्तृश्चप्राणिनस्तथा-तदानयनादौ व्यवहारे प्रवर्तमानान् दृष्ट्वा प्रतिपद्यते शब्दार्थम्, अयमित्यादिना शब्देन पुरोऽवस्थितार्थादिरूपम् । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । न ....... भनेsidरश्मि - पूर्वपक्ष : भ, संताजे 'एष घटः उच्यते' पास्य क्षयोपशमनी हेतु छ, तेम ‘घटमानय' વ્યવહારકાળે પણ તે વાક્ય ક્ષયોપશમનો હેતુ છે, તેમ તમે માનો છો જ (કારણ કે, તો જ જ્ઞાન थाय...) तो पछी ‘घटमानय' पास्यने ५९। संतवाय भानपुं ४ ५७शे.... उत्त२५३ : ना, 'एष घट: उच्यते' थी प्रमाणावर नो क्षयोपशम थाय तेथी ते. संतवाच्य छ (तना भाटे 40% संतवायनी ०४३२ न ५3) अने, 'घटमानय' थी भह साव२५नो क्षयोपशम થાય તેથી તે સંકેતવાક્ય નથી (એટલે જ તેના માટે બીજા સંકેતવાક્યની જરૂર પડે છે...) (१८४) पूर्वपक्ष : अरे ! तमे तो पाहिशोनो संत रो छो, ५९॥ परी बात तो मे छे , ઘટાદિ શબ્દોનો સંકેત કદી કરાતો જ નથી. પાસે ઘડો હોય, ત્યારે વક્તા કહે કે – “ઘડો લાવ” - તો આવા શબ્દો સાંભળી, પાસે રહેલ વ્યક્તિ ઘડો લેવા પ્રવૃત્તિ કરે છે... હવે આ વખતે બાજુમાં રહેલો બાળક (૧) ઘટની નજીકમાં રહીને 'अयं घट:' सेवा शो बोलात सामणे, अने (२) घटमानय ४ तो, सातो मे... सेनाथा, अयम् घट: मेवा शनी अर्थ 'साभे २३ सुग्रीवाहमान ५६ार्थ छ' में 10 से छे... अने भेटले पछी घट०४थी, पानी ५९। घट विशे प्रवृत्ति थाय छे... ते भारीते - १. 'सङ्केतत्वमिति' इति ग-पाठः। २. 'एतद्विशेषा०' इति क-पाठः। ३. पूर्वमुद्रिते तु 'सकृदित्या' इति पाठः, अत्र तु D-प्रतानुसारेण शुद्धिः कृता। ४. 'शब्दसङ्केत्या०' इति ग-पाठः। ५. 'कारणतः' इत्यधिकः क-पाठः । For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका ८४५ 탕 ( ચતુર્થ: कस्यचिद् घटादावपि सङ्केतः क्रियते, दृश्यते च तत्प्रतिपत्तिरिति । अत्रोच्यते- दृश्यते खल्वियं प्रतिपत्तिः, किन्तु भवत्पक्षे न युज्यते असकृद्दर्शनकालेऽप्यादिशब्दात् प्रतिपत्त्यनुपपत्तेः, असङ्केतितत्वादुपपत्तौ चास्मदुक्तन्यायेन कथञ्चिद् वास्तवसण्टङ्कसिद्धिः । * વ્યાવ્યા X मात्रादिभिः-प्राणिविशेषैः कस्यचित्- अर्भकस्य घटादावपि सङ्केतः क्रियते । आस्तामयमित्यादिशब्दस्यातिप्रसिद्धस्य दृश्यते च तत्प्रतिपत्तिः - घटादिप्रतिपत्तिः कालेन इति । एतदाशङ्क्याह-अत्रोच्यते-दृश्यते खलु इयं - यथोदिता प्रतिपत्तिः, किन्तु भवत्पक्षे - त्वदभ्युपगमे न युज्यते । कथं न युज्यत इत्याह- असकृद्दर्शनकालेऽपि आदिशब्दात्-प्रथमशब्दात् तज्जन्मापेक्षया । किमित्याह-प्रतिपत्त्यनुपपत्तेः । अनुपपत्तिश्च-असङ्केतितत्वादुपपत्तौ च सत्यां अस्मदुक्तन्यायेन-‘तँत: शब्दात् तदावरणकर्मक्षयोपशमः' इत्यादिना । किमित्याह-कथञ्चिद् * અનેકાંતરશ્મિ માતાદિ વ્યક્તિઓ, તે બાળકને “આને ઘડો કહેવાય - આને કપડો કહેવાય” – એમ એકેક પદાર્થને લઈને સંકેત કરતી નથી, પરંતુ બાળક પોતે જ તેવા શબ્દો સાંભળી અને તેવો વ્યવહાર દેખી શબ્દાર્થને જાણી લે છે... આમ, જ્યારે ઘટશબ્દનો સંકેત પણ કરાતો નથી, ત્યારે ‘યં’ જેવા અતિપ્રસિદ્ધ શબ્દના સંકેતની તો વાત જ શું ? (તેમાં તો સુતરાં સંકેત અનાવશ્યક છે...) આવું થયા બાદ બાળકને, કાલાંતરે સંકેત વિના પણ ઘટશબ્દથી ઘટની પ્રતીતિ થાય છે જ... (તો તમે ઘટશબ્દનો સંકેત કેમ કહો છો ?) સ્યાદ્વાદી : તમારી વાત સાચી છે, સંકેત વિના પણ ઘટાદિનો બોધ અચૂક દેખાય છે... પણ તેનો બોધ તમારા મતે ઘટતો નથી, કારણ કે વક્તા ભલે અનેકવાર ઘડો લાવ’ – એવો શબ્દપ્રયોગ કરે, પણ (બાળકના જન્મ પછી) વક્તા વડે પ્રથમવાર ઉચ્ચારાતા શબ્દોથી, બાળકને ઘટનો બોધ થઈ શકે નહીં... પ્રશ્ન : પણ કેમ ? ઉત્તર : જુઓ, તમે સંકેતિત શબ્દથી જ અર્થપ્રતીતિ માનો છો... હવે જન્મ પછી પ્રથમવાર સંભળાતા વતૃશબ્દોનો સંકેત કદી કોઈએ કર્યો જ નથી, તો તે શબ્દોથી, બાળકને ઘટનો બોધ શી રીતે થાય ? પૂર્વપક્ષ ઃ તે આદિશબ્દથી (=જન્મ પછી પ્રથમવાર સંભળાતા શબ્દથી) સંકેત વિના પણ અર્થબોધ માનીએ તો ? સ્યાદ્વાદી : તો તો અમારો વાદ જ શરણ થશે ! કારણ કે અમે પણ એ જ કહીએ છીએ કે, કેટલાક શબ્દોથી સંકેત વિના સીધો જ્ઞાનાવરણકર્મનો ક્ષયોપશમ થયે, સ્વતઃ જ અર્થબોધ થાય છે.. . ‘યિતે' કૃતિ પાડો ન વિદ્યતે ન-પ્રતૌ । રૂતિ -પાટ: । ૪. દૃશ્યતાં ૮૪રૂતમં પૃષ્ઠમ્ । ૨. ‘શન્દ્રાત્ તત્પ્રતિ’, કૃતિ ૧-પાટ: I રૂ. ‘વાસ્તવસમ્બન્ધસિદ્ધે ' For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८४६ -> (१८५) अनादित्वात् संसारस्यासकृच्छ्रुतत्वात् सर्वशब्दानामाद्यशब्दश्रवणासिद्धिरिति चेत्, सुतरां तत्सिद्धिः, अनादावपि भवे तस्य तद्वाचकत्वेन श्रवणात् ततस्तदर्थप्रतीतिसिद्धेः, अन्यथा चासिद्धेरित्यनादिमान् वाच्यवाचकभावः । (१८६) वाचकत्वं - વ્યારહ્યા છે वास्तवसण्टङ्कसिद्धिः-पारमार्थिकसम्बन्धसिद्धिः शब्दार्थयोरिति भावना त्वधः कृतैव । पर आह-अनादित्वात् संसारस्य असकृच्छ्रुतत्वात् सर्वशब्दानां तत्र तत्र व्यवहारे आद्यशब्दश्रवणासिद्धिः । इति चेत् ततश्चादिशब्दात् प्रतिपत्त्यनुपपत्तेरित्यचारु । एतदाशङ्क्याह-सुतरां तत्सिद्धिः, प्रक्रमाद् वास्तवसण्टङ्कसिद्धिः । कथमित्याह-अनादावपि भवे-संसारे तस्यविवक्षितस्यायमित्यादेः शब्दस्य तद्वाचकत्वेन-पुरोऽवस्थितभाववाचकत्वेन श्रवणात् ततः कारणात् तदर्थप्रतीतिसिद्धेः-वाच्यार्थप्रतीतिसिद्धेः अन्यथा चासिद्धेः इति-एवमनादिमान् वाच्यवाचकभावः शब्दार्थयोरिति । वाचकत्वं च शब्दस्य । किमित्याह-वाच्यविषयसंवेदन - અનેકાંતરશ્મિ એટલે તો શબ્દ-અર્થનો વાસ્તવિક સંબંધ જ સિદ્ધ થશે. (ભાવ એ કે, સંકેત વિના પણ શબ્દ વસ્તુવાચક બનતો હોવાથી, શબ્દ-અર્થનો વાસ્તવિક સંબંધ જ માનવો જોઈએ... અને એટલે તો વસ્તુને અભિલાપ્ય પણ માનવી જ રહી.) ' (૧૮૫) પૂર્વપક્ષ: પણ, બાળક કે અન્ય કોઈપણ વ્યક્તિને પહેલીવાર તો શબ્દનું શ્રવણ સિદ્ધ જ નથી, કારણ કે સંસાર તો અનાદિ હોવાથી દરેક જીવને શબ્દનું શ્રવણ અનેકવાર થઈ ગયું છે... એટલે બાળક, આ જન્મની અપેક્ષાએ પહેલીવાર જે “આ ઘડો કહેવાય' - એવા શબ્દો સાંભળે છે, તે શબ્દો પણ પૂર્વે અનેકવાર શ્રત હોવાથી સંકેતિત જ છે અને સંકેતિત હોવાથી જ, બાળકને તે શબ્દથી અર્થપ્રતીતિ થાય છે... સ્યાદ્વાદીઃ અરે ! તો તો શબ્દ-અર્ચના વાસ્તવિક સંબંધની સુતરાં સિદ્ધિ થશે, કારણ કે તમારા કહેવા પ્રમાણે તો અનાદિ સંસારમાં “યં પટ:' - એવા શબ્દોનું, સામે રહેલ ઘટાદિ પદાર્થના વાચકરૂપે શ્રવણ થાય છે અને આવા અનાદિ શબ્દશ્રવણથી જ, તેને ઘટશબ્દથી ઘટરૂપ વાચ્યાર્થનો બોધ થાય છે... (અન્યથાગ) બાકી જો અનાદિસંસારમાં અમ્ આદિ શબ્દોનું અર્થવાચકરૂપે શ્રવણ ન માનો, તો બાળકાદિને ઘટાદિશબ્દથી ઘટાદિ અર્થનો બોધ થઈ શકે નહીં. (કારણ કે જ્યાં તેવો વિશ્રામ માનો, તે પહેલા તો અથવાચકરૂપે શબ્દનું શ્રવણ થયું જ નથી, એટલે તેના માટે તો તે શબ્દ અસંકેતિત થતાં, તેને શબ્દથી અર્થપ્રતીતિ સંગત થશે નહીં..). સાર એટલે (૧) શબ્દ વાચક, અને (૨) અર્થ વાચ્ય – એમ શબ્દ-અર્થનો વા-વાચક સંબંધ ૨. ‘સર્વથા શબ્દાના' રૂતિ -પશ્ચિ7: ૨. “શ્રવાર્થ' રૂતિ -પઢિ: રૂ. પૂર્વમુકિતે તુ “ચેરિ.' રૂતિ પાઠક, મત્ર 7 D-પ્રતાનુસારે શુદ્ધિઃ | ૪. “પ્રત્યુત્તરે રમાવ ' ત્યધો ટુ-પશ્ચિ7: / For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ (ચતુર્થ જ ८४७ अनेकान्तजयपताका च शब्दस्य वाच्यविषयसंवेदनजनकत्वमेवेति प्रतिपादितं पुरस्तात् । बुद्धिप्रकाशार्थे च शब्दप्रामाण्यं स्वतन्त्रनीत्याऽतिपाण्डित्यख्यापनफलम् । न ह्यसौ स्वसंविदो व्यतिरिक्तादिविकल्पैः कश्चिदुपपद्यते स्वसंविद्विषयप्रामाण्याभ्युपगमे च ज्ञानस्वलक्षण ત્યારે જ जनकत्वमेवेत्येतदसकृत् प्रतिपादितं पुरस्तात् । दोषान्तरमाह-बुद्धिप्रकाशार्थे च भवदभिमते शब्दप्रामाण्यं स्वतन्त्रनीत्या-परमार्थरूपयाऽतिपाण्डित्यगुणप्रख्यापनफलमित्युपहासवचनम् । एतद्भावार्थमाह-न ह्यसौ-बुद्धिप्रकाशः स्वसंविदः सकाशात् व्यतिरिक्तादिविकल्पैःव्यतिरिक्ताव्यतिरिक्तोभयविकल्पैः कश्चिदुपपद्यत इति भावितमसकृत् । स्वसंविद्विषय · અનેકાંતરશ્મિ ... અનાદિકાલીન જ માનવો રહ્યો. * શબ્દની અર્થવાચકતાસિદ્ધિ : (૧૮૬) પ્રશ્નઃ શબ્દ તે અર્થનો “વાચક છે – એટલે શું? ઉત્તરઃ વાચકતા એટલે વાચ્યભૂત પદાર્થના સંવેદનની જનકતા... અર્થાત્ ઘટશબ્દ તે પોતાના વાચ્યભૂત ઘટના સંવેદનને ઉત્પન્ન કરે છે. (વક્તાએ બોલેલા ઘટશબ્દથી શ્રોતાને ઘટનું સંવેદન થાય છે...) આ બધું અમે આગળ બતાવી જ ગયા છીએ... એ શબ્દની વિકલ્પબુદ્ધિવિષયતાનો નિરાસ બૌદ્ધ શબ્દની પ્રમાણતા પદાર્થ વિશે નહીં, પણ બુદ્ધિમાં ભાસતા ઘટાકારાદિ વિશે માનીએ તો? સ્યાદ્વાદીઃ પોતાની પારમાર્થિક તત્રનીતિ પ્રમાણે, આ રીતે બુદ્ધિપ્રતિભાસિત અર્થાકાર વિશે શબ્દની પ્રમાણતા માનવી એ તો બહુ અભૂત પંડિતાઈ કહેવાય !! તમે બહુ સારી વ્યવસ્થા કરી છે... આ જ વાતને (=બૌદ્ધનું કથન અનુચિત છે - એવું) જણાવવા કહે છે – જેને તમે શબ્દનો વિષય કહો છો, તે બુદ્ધિપ્રકાશ (=વિકલ્પબુદ્ધિપ્રતિભાસ) સ્વસંવિત્તિથી (૧) વ્યતિરિક્ત=ભિન્ન છે, કે (૨) અવ્યતિરિક્ત=અભિન્ન – એવા વિકલ્પોથી તે બુદ્ધિપ્રકાશની સંગતિ થતી નથી. એવી ભાવના અને અનેકવાર પૂર્વે બતાવી દીધી.. ((૧) જો ભિન્ન હોય, તો તે અવસ્તુરૂપ હોવાથી, તેવા અવસ્તુ વિશે શબ્દની પ્રમાણતા માનવી પડશે, અને (૨) જો અભિન્ન હોય, તો ખરેખર તે સ્વસંવેદન વિશે જ શબ્દની પ્રમાણતા સિદ્ધ થશે..). * આ બધા કટાક્ષ વચનો છે... એટલે બૌદ્ધની આવી માન્યતા પ્રમાણે તો કોઈ જ વ્યવસ્થા ન ઘટે.... ૨. “વાવિષયે સંવેન' તિ -પઢિ:. ૨. “સંહારવવન' ત ટુપાઠ: / For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता वाचकत्वमेव शब्दानामित्येतदपि वस्तुतः प्रतिपादितमेव, (१८७) अपोहविषयत्वे च शब्दानां तस्य तत्त्वतोऽसत्त्वात् निर्विषयत्वेनानेकदोषप्रसङ्गः । तथाहि " क्षणिकाः सर्वसंस्कारा इत्याप्तवचनं वृथा । अपोहविषयत्वेऽस्य यथार्थत्ववियोगतः ॥ १ ॥ ... व्याख्या प्रामाण्याभ्युपगमे च किमित्याह - ज्ञानस्वलक्षणवाचकत्वमेव शब्दानामित्येतदपि वस्तुत:परमार्थतः प्रतिपादितमेव पुरस्तात्, अपोहविषयत्वे च शब्दानां तस्य अपोहस्य तत्त्वतोऽसत्त्वान्निर्विषयत्वेन हेतुना किमित्याह- अनेकदोषप्रसङ्गः । एनमेव दर्शयति तथाहीत्यादिना । क्षणिकाः सर्वसंस्कारा इत्याप्तवचनं वृथा - निरर्थकमेव अपोहविषयत्वेऽस्य - आप्तवचनस्य यथार्थत्ववियोगतः कारणात् ॥ १॥ वियोगश्च अपोहो यत् - यस्मान्न संस्काराः - न स्वलक्षणानि अनेअंतरश्मि બૌદ્ધ : તો શબ્દની પ્રમાણતા સ્વસંવેદન વિશે જ માની લઈએ તો ? સ્યાદ્વાદી ઃ તો તો શબ્દની વસ્તુવિષયકતા જ સિદ્ધ થશે, કારણ જ્ઞાનરૂપ સ્વસંવેદન તો નિરંશ સ્વલક્ષણરૂપ હોઈ વાચ્ય માનવામાં તો, પરમાર્થથી વસ્તુને જ વાચ્ય માનવાનું સિદ્ધ થયું અને એટલે तो तेनी वस्तुविषयस्ता ४ सिद्ध थाय.... એ બધું અમે પૂર્વે બતાવી ગયા છીએ... * શબ્દને અપોહવિષયક માનવામાં દોષપરંપરા (૧૮૭) બીજી વાત, શબ્દના વિષય તરીકે જો વિકલ્પબુદ્ધિપ્રતિભાસ રૂપ અપોહ માનશો, તો परमार्थथी तो अपोह असत् (= अवस्तु) होई, शब्दने अवस्तुविषय ( =निर्विषय5) मानवानो प्रसंग आावशे ! जौद्ध : तो भले, तेने निर्विषय मानीशुं ? स्याद्वाही : अरे ! तो तो अने छोषो खावशे... ते आ रीते * आप्तवयननी जयथार्थता * “(१) ‘संसारगत तमाम संस्कारो (= पछार्थी) क्षशिङ =क्षामात्र स्थितिवाणा छे' - खेवुं तमारा આપ્તનું વચન વૃથા–ફોગટ માનવું પડશે, કારણ કે આ વચનને જો અપોહવિષયક માનો, તો તો તેની યથાર્થતા જ ન ઘટે... (અર્થાત્ ‘પદાર્થ ક્ષણિક છે' - એવું વચન પદાર્થને આશ્રયીને કહેલું ન गशाय...) * " तत्रेदमुक्तं भगवता - ८४८ - १. अनुष्टुप् । क्षणिकाः सर्वसंस्कारा अस्थिराणां कुतः क्रिया । भूतिर्येषां क्रियां सैव कारकं सैव चोच्यते ॥" ( तत्त्वसं० पं० पृ. ११ । बोधि० प० पृ० ३७६ । तन्त्रवा० पृ० १२० ।) For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ८४९ अनेकान्तजयपताका (ચતુર્થ: अपोहो यन्न संस्कारा न च क्षणिक इष्यते । इष्टौ वा तस्य वस्तुत्वं बलादेव प्रसज्यते ॥२॥ (૨૮૮) નમો બુદ્ધાય વેત્યવિસ્તવઃ સર્વો નિરર્થઃ. तत्तत्त्वानभिधानेन तथा च वचनक्षतिः ॥३॥ अवस्तुत्वाप्रतिज्ञानात् तेषामिष्टौ च तत्त्वतः ।। सर्वस्तवाविशेषः स्यादयोगाद् वस्त्ववस्तुनोः ॥४॥ ......... વ્યાધ્યા न च क्षणिक इष्यतेऽपोहोऽवस्तुत्वात् । इष्टौ वा क्षणिकत्वस्यापोहस्य वस्तुत्वं-संस्कारत्वं बलादेव प्रसज्यते ॥२॥ तथा नमो बुद्धाय चेत्यादिः स्तवः सर्वो निरर्थकः, अर्थशून्यत्वानिष्फल इत्यर्थः । तत्तत्त्वानभिधानेन तथा च वचनक्षतिः ॥३॥ कथमित्याह-अवस्तुत्वाप्रतिज्ञानात् तेषां-बुद्धादीनां इष्टौ च वचनक्षतेरवस्तुत्वाप्रतिज्ञानस्येत्यर्थः । तत्त्वतः-परमार्थतः सर्वस्तवाविशेषः स्यात् नमो बुद्धाय नमः शिवायेत्यादिस्तवापेक्षया । कुत इत्याह-अयोगाद् - અનેકાંતરશ્મિ છે શા માટે યથાર્થતા નથી? તે કહે છે - (૨) વચન - “સંસ્કાર ક્ષણિક છે' એમ છે. તેનો વિષય અપોહ તમે કહો છો. હવે અપોહ સંસ્કાર પણ નથી અને ક્ષણિક પણ નથી. એટલે બંનેમાંથી એકે શબ્દનો વિષય નથી. તેથી જ તે વચન યથાર્થ નથી... જો અપોહને સંસ્કારરૂપ અને ક્ષણિક-ક્ષણસ્થાયી માનશો, તો તો – યદ્યપિ તષિયક આપ્તવચનની યથાર્થતા ઘટી જાય, પરંતુ તેવું માનવામાં તો - અપોહને વસ્તુરૂપ માનવાનો પ્રસંગ આવશે... (જે બોદ્ધને ઇષ્ટ નથી...) - બુદ્ધસ્તવની નિરર્થક્તા : (૧૮૮) (૩) “નમો વૃદ્ધા=બુદ્ધને નમસ્કાર થાઓ” – એવી બધી સ્તુતિઓ પણ નિરર્થક બનશે, કારણ કે એ સ્તુતિઓ (તત્તીમધનેન=) ખરેખર તો બુદ્ધનું કથન કરતી જ નથી, પણ અપોહનું જ કથન કરે છે, કે જે અવસ્તુરૂપ છે. એટલે એ સ્તુતિઓ અર્થશૂન્ય હોઈ નિષ્ફળ છે... તથા, આ સ્તુતિના વચનની ક્ષતિ (કહાનિ) થાય છે. તે હવે આગળના શ્લોકમાં જણાવે છે. (૪) આ સ્તુતિ તમે બુદ્ધને સામે રાખીને કરો છો, પણ આવી અપોહવિષયક સ્તુતિઓ બુદ્ધની સામે ત્યારે બોલાય કે જયારે બુદ્ધ અપહરૂપ=અવસ્તુરૂપ હોય... પણ તેવું તો તમે માનતા નથી, કારણ કે તમે તેવી (=બુદ્ધને અવસ્તુ માનવાની) પ્રતિજ્ઞા કદી કરતા નથી.... (એટલે બુદ્ધને તમે વસ્તુ જ માનો છો, તો તે વિશે અપોહવિષયક સ્તુતિઓ શી રીતે પ્રવર્તે?) તેથી તો સ્તુતિવચનની હાનિ ૧. “પત્ર' ત -પાઠ: ૨-૪. અનુકુY I For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ થ%ાર ) व्याख्या-विवरण-विवेचनसमन्विता (१८९) शिक्षापदाभिधानं च भावार्थानभिधानतः । गेयादितुल्यमेवं स्यात् तद्वाच्यत्वाविशेषतः ॥५॥ वस्त्ववस्तुनोः असम्बन्धाद् बुद्धवस्त्वपोहावस्तुनोरिति ॥४॥ तथा शिक्षापदाभिधानं चहिंसाविरत्याद्यभिधानं च भावार्थानभिधानतः-अवस्तुत्वाभिधानेन हेतुना गेयादितुल्यमेवं - અનેકાંતરશ્મિ - થશે જ... બૌદ્ધઃ (રૂછી વા=) બુદ્ધ વાસ્તવિક હોવાથી, તેને વિષય કરીને પ્રવર્તતા વચનની હાનિ તો અમને ઇષ્ટ જ છે... (કારણ કે તે વાણી અપોહને જ વિષય કરે છે, વસ્તુને નહીં...) સ્યાદ્વાદી : અરે ! તો તો વાસ્તવિક રીતે (૧) નમો વૃદ્ધાય, (૨) નમ: શિવાય, (૩) નમ: Mાય... વગેરે બધા સ્તવો સમાન માનવા પડશે... (અર્થાત્ બુદ્ધનમસ્કાર પણ શિવનમસ્કારરૂપ માનવો પડશે...). કારણ? કારણ એ જ કે, જેમ “નમ: શિવાય’ સ્તુતિ બુદ્ધને વિષય નથી કરતી, તેમ “નમો બુદ્ધાય સ્તુતિ પણ બુદ્ધને વિષય નથી કરતી, તો તે બે સ્તુતિમાં ફરક શું રહ્યો? બૌદ્ધ “નમો બુદ્ધાય’ સ્તુતિનો વિષય જે અપોહ છે, તે તો બુદ્ધ સાથે સંબંધિત છે, જ્યારે બીજી સ્તુતિનો વિષયભૂત અપોહ બુદ્ધ સાથે સંબંધિત નથી. એ જ તે બેમાં તફાવત છે. સ્યાદાદીઃ આ કથન પણ યુક્ત નથી, કારણ કે (ક) બુદ્ધ વસ્તુરૂપ છે, અને (૨) અપોહ અવસ્તુરૂપ છે, એટલે આ બંનેનો સંબધ શક્ય જ નથી. તેથી અપોહને વસ્તુસંબદ્ધ માની, તે અપોહવિષયક સ્તુતિની વિશેષતા સાબિત કરવી પણ અસંગત જ છે... સારઃ તેથી બુદ્ધસ્તવ તો શિવાદિસ્તવની સમાન હોવાથી, તેને બોલવાનો પ્રયાસ નિષ્ફળ છે... શિક્ષાપદકથનની ગેયતુલ્યતા : ' (૧૮૯) (૫) હિસાવિરતિ, મૃષાવિરતિ... વગેરે બુદ્ધ જે શિક્ષાપદોનું અભિધાન કરેલ છે, તે અભિધાન વસ્તુને વિષય ન કરતો હોવાથી – અપહરૂપ અવસ્તુને વિષય કરતો હોવાથી – ખરેખર ... વિવરમ્ .... 40. असम्बन्धाद् बुद्धवस्त्वपोहावस्तुनोरिति । बुद्धरुपं वस्तु अपोहरूपं चावस्तु तयोर्द्धयोरप्यसम्बन्धात् । अयमर्थ:-नमो बुद्धायेत्यादौ स्तुतिवाक्ये योऽपोहः स न बुद्धलक्षणेन वस्तुना सह सम्बद्धः, अतो निष्फल एव स्तवप्रयास: शिवादिस्तवेभ्यो विशेषाभावाद् बुद्धस्तवस्येति ।। ॥ इति श्रीमुनिचन्द्रसूरिविरचिते अनेकान्तजयपताकावृत्तिटिप्पणकेऽभिलाप्यानभिलाप्याधिकारः ॥ ૨. અનુકુન્ ૨. વૃદ્ધા(?)વત્ત્વ' ત ટુ-પd: I રૂ. “પ્રયાસ: નવોદ વા વસ્તુ તયોનુ() સ્તવસ્થતિ ત શ્રી તિ g--પાઠ: For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ८५१ अनेकान्तजयपताका (चतुर्थः न चासत्त्वाद् विशेषोऽस्य घटते सूपपत्तितः । अवस्तुत्वादसत्त्वं च तस्य वस्तुत्वमन्यथा ॥६॥ (१९०) जघन्याश्लीलवादश्च योऽपि रत्नत्रयानुगः । अनर्थाय न सोऽप्येवं हन्त युक्त्योपपद्यते ॥७॥ ........... व्याख्या ..... स्यात्-इत्थं भवेत् । कुत इत्याह-तद्वाच्यत्वाविशेषतः-अवस्तुवाच्यत्वाविशेषात्, अवस्तुनश्च भेदायोगादिति भावः ।।५।। तथा चाह-न चासत्त्वात् कारणाद् विशेषः-भेदोऽस्य-अंवस्तुनः अपोहस्य घटते सूपपत्तितः-सुयुक्तितः, अवस्तुत्वाद्धेतोरसत्त्वं च तस्य-अपोहस्य । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-वस्तुत्वमन्यथा तस्यापोहस्य ॥६॥ तथा जघन्याश्लीलवादश्च यकारादिभिर्योऽपि रत्नत्रयानुगः-बुद्धसङ्घधर्मविषयः अनर्थाय-प्रत्यवायाय न सोऽपि-वाद .... मनेतिरश्मि તો તેના દ્વારા ભાવાર્થનું કથન થતું જ નથી... એટલે તો તે કથન ગાનાદિતુલ્ય જ બનશે, કારણ કે બંનેના વાચ્ય તરીકે અવસ્તુ તો સમાન જ છે... (જેમ ગાન અવસ્તુને વાચ્ય બનાવે છે, તેમ શિક્ષાપદનું અભિધાન પણ અવસ્તુને જ વાચ્ય जनावे छे...) (शिक्षा५६ मने ननो मे पाउवा प्रश्न २ ४ छ -) પ્રશ્નઃ શિક્ષાપદ ભલે અવસ્તુને વાચ્ય બનાવે, પણ તે અવસ્તુ ઉપાદેય છે અને ગાનવિષય सवस्तु उपाय नथी त्याह... ઉત્તર : તેવો ભેદ અવસ્તુમાં ન હોય, એટલે શિક્ષાપદનું અભિધાન ગાનતુલ્ય જ બનશે... (६) उपरोत पात विशे ४ जीटुंछ - પૂર્વપક્ષઃ ગેયનો વિષય અવસ્તુ તો છે જ નહીં (અસત્ત્વ) જયારે શિક્ષાપદનો વિષય તો અપોહ छ. साम बनेमा मेछ... ઉત્તરપક્ષ અપોહ પણ અવસ્તુ હોવાથી તેનું પણ અસત્ત્વ જ છે, એટલે કોઈ ભેદ નથી. જો અપોહનું સત્ત્વ માનશો તો તે વસ્તુરૂપ થશે જે તમને બિલકુલ માન્ય નથી... (એટલે શિક્ષાપદનું समिधान गेयतुल्य ४ छे...) - અશ્લીલવાદની અનર્થકતાની અસંગતિ (१८०) (७) जौद्धो ३९ रत्न माने छ : (5) धर्म, (५) सुद्ध, भने (1) संघ... ॥ त्रए * "तत्र प्रथम तावत् त्रीणि रत्नानि । तद्यथा - बुद्धो धर्मः संघश्च ।" - धर्मसं० प० १ । १. 'वाऽसत्त्वाद्' इति ग-पाठः । २-३. अनुष्टुप् । ४ पूर्वमुद्रिते तु 'वस्तुनः' इत्यशुद्धः पाठः, अत्र तु Dप्रतानुसारेण शुद्धिः। ५. 'यकारादिः योऽपि' इति ङ-पाठः। ६. 'त्रयानुयोगबुद्ध०' इति क-पाठः । For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता fમક્ષો !' રૂત્યાવિશીષ્ય તવંવિત્તિને યુજ્યા प्रवृत्त्याद्यङ्गभूतेति सर्वमेवासमञ्जसम् ॥८॥" વ્યાક્યા છે एवम-वस्तुविषये शब्दानां हन्त युक्त्योपपद्यते, रत्नत्रयानुगत्वासिद्धेः ॥७॥ तथा भिक्षो इत्यादिशब्दाच्च आमन्त्रणादिरूपात् तत्संवित्तिः-भिक्षुसंवित्तिर्न युज्यते, स्वलक्षणत्वेन तदनभिधानात् । किम्भूतेत्याह-प्रवृत्त्याद्यङ्गभूता-प्रवृत्तिनिवृत्तिकारणभूता तत्संवित्तिः इतिएवं सर्वमेवासमञ्जसम् ॥८॥ - અનેકાંતરશ્મિ કર રત્ન વિશે જેઓ જઘન્ય અશ્લીલવાદ કરે, તેઓને તે વાદ અનર્થ ( દુઃખાદિ) માટે થાય છે, એવું બૌદ્ધો કહે છે... પણ શબ્દ જો વસ્તુને વિષય જ ન કરે, તો અશ્લીલવાદ પણ ખરેખર તો રત્નત્રય વિશે થઈ શકતો જ નથી, તે તો અપોહ વિશે જ થાય છે... અને એ યુક્તિથી જો અશ્લીલવાદ રત્નત્રય વિશે ન થાય, તો તે વાદ અનર્થ માટે શી રીતે બને? (ભાવ એ કે, રત્નત્રયને વિષય બનાવનાર અશ્લીલવાદને જ તમે અનર્થ માટે કહો છો... પણ તે વાદ અપોહને વિષય બનાવતો હોવાથી, તેમાં રત્નત્રયાનુસારિતા તો સિદ્ધ જ નથી, તો તેનો અનર્થકારકરૂપે તમે શી રીતે ઉલ્લેખ કરો છો?) ભિક્ષુસંવેદનની અઘટિતતા - (૮) બુદ્ધ ભગવાન આમંત્રણ કરે કે – “હે ભિક્ષુ !” તો એ આમંત્રણ શબ્દથી પણ ભિક્ષુકનું સંવેદન ઘટશે નહીં, કારણ કે એ શબ્દથી ભિક્ષુરૂપ સ્વલક્ષણનું તો કથન થતું જ નથી, તેનાથી માત્ર અપોહનું જ કથન થાય છે... એટલે ઘટશબ્દથી અકથિત જેમ પટનું સંવેદન થતું નથી, તેમ ભિક્ષુશબ્દથી અકથિત ભિક્ષુનું પણ સંવેદન નહીં થાય... પણ તે ભિક્ષુનું સંવેદન જ તો પ્રવૃત્તિ-નિવૃત્તિનું કારણ છે.. (હે ભિક્ષુ! તું ધર્મનું આચર, પાપને છોડી દે – એવું કથન સાંભળી, જો ભિક્ષુશબ્દથી ભિક્ષુને પોતાનું સંવેદન થાય, તો જ તેનાથી ધર્મવિષયક પ્રવૃત્તિ અને પાપવિષયક નિવૃત્તિ થશે. પરંતુ તે શબ્દથી બીજાનું કથન થયે, ભિક્ષુસંવેદન અઘટિત બને... અને એટલે તો ભિક્ષુની પ્રવૃત્તિ-નિવૃત્તિ પણ અસંગત બને...) એટલે શબ્દને અપોહવિષયક માનવામાં, બધી જ વ્યવસ્થાઓ અસમંજસ થશે ! * જધન્ય એટલે હલકી કક્ષાની અને અશ્લીલવાદ એટલે ગાળો આપવી... એટલે હલકી કક્ષાની ગાળો આપવી તેને અશ્લીલવાદ કહેવાય. જે અનર્થ માટે થાય છે... ૨. ગણપૂ! ૨. “તા તો સંવિતિ' તિ શ–પાશ્ચન્ય: 1. For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ८५३ ( ૧૧૬) કૃત્યાદ્રિ કૃત વિસ્તરેળ // अनेकान्तजयपताका । ત્યાદ્રિત વિસ્તરેળ । इति चतुर्थोऽधिकारः ॥४॥ व्याख्या इत्यनेकान्तजयपताकाटीकायां चतुर्थोऽधिकारः ॥ * અનેકાંતરશ્મિ (૧૯૧) હવે આ વિશે વધુ વિસ્તારથી સર્યું... ફલિતાર્થ : તેથી દરેક વસ્તુને (૧) અભિલાપ્યધર્મની અપેક્ષાએ અભિલાષ્યરૂપ, અને (૨) અનભિલાપ્યધર્મની અપેક્ષાએ અનભિલાપ્યરૂપ - એમ ઉભયરૂપ જ માનવી જોઈએ... ॥ આ પ્રમાણે અભિલાપ્ય-અનભિલાપ્યવસ્તુવક્તવ્યતા સ્વરૂપ ચતુર્થ અધિકારનું ગુજરાતી વિવેચન સાનંદ સંપૂર્ણ થયું ॥ ॥ કૃતિ શમ્॥ For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट अनेकान्तजयपताका परिशिष्ट - १) अनेकान्तजयपताकाऽन्तर्गतानां प्रमाणवार्तिकश्लोकानां स्वोपज्ञव्याख्यायाः मनोरथनन्दिकृतवृत्त्याश्च समुपन्यासः पृ. ६८८ पं. ३ य एव तर्हि कृतकः स एवानित्यः, भेदाभावात् प्रतिज्ञार्थैकदेशो हेतुः स्यात् । नैष दोषः । यस्मात् सर्वे भावाः स्वभावेन स्वस्वभावव्यवस्थितेः । स्वभावपरभावाभ्यां यस्माद् व्यावृत्तिभागिनः ॥३/४०॥ तस्माद् यतो यतोऽर्थानां व्यावृत्तिस्तन्निबन्धनाः । जातिभेदाः प्रकल्प्यन्ते तद्विशेषावगाहिनः ॥३/४१॥ (स्वो०) सर्व एव हि भावाः स्वरूपव्यवस्थितयः । ते नात्मानं परेण मिश्रयन्ति, तस्मादपरत्वप्रसङ्गात् । यद्येषामभिन्नमात्मभूतं रूपम्, न तत्तेषाम्, तदानीं तेषामभावात् । तदैव हि स्यात्, तस्यैव भावात् तद्व्यतिरिक्तस्यान्यस्याभावात् तस्यैव च पुनर्भेदविरोधात् । तच्चात्मनि व्यवस्थितममिश्रमेव । अर्थान्तरमयनैकसंबन्धेऽपि न तत्तेषां सामान्यम्, अतद्रूपत्वात्, द्वित्वादिसंयोग-कार्य-द्रव्येष्वपि प्रसङ्गात् । न हि संबन्धिनाऽप्यन्येनान्ये समाना नाम तद्वन्तो नाम स्युः । भूतवत् कण्ठे गुणेन । नाभिन्नप्रत्ययविषया भूतवत् । तदात्मानमेव हि बुद्धिः संसृजन्ती सामान्यविषया प्रतिभासते नैकसंबन्धिनाविति, भूतवत् । तद्दर्शिन्याः सा भ्रान्तिरिति चेत्, तदर्शनीति कुतः ? निर्बीजभ्रान्त्ययोगादिति चेत्, त एव तदेककार्या बीजम्, संख्या-संयोगकार्यद्रव्यादिमत्सु भूतादिष्वभावात् च । तन्न, तत्र सामान्यबुद्धौ निवेशाभावात् सामान्यमन्यत् । सति वा तस्यापि स्वात्मनि व्यवस्थानादमिश्रणमेवान्येन । तस्मादिमे भावाः स्वजातीयाभिमतादन्यस्माच्च व्यतिरिक्ताः, स्वभावेनैकरूपत्वात् । यतो यतो भिन्नास्तद्भेदप्रत्यायनाय कृतसन्निवेशैः शब्दैः, ततस्ततो भेदमुपादाय स्वभावाभेदेऽप्यनैकधर्माणः प्रतीयन्ते । तेऽपि शब्दाः सर्वभेदानाक्षेपेऽप्येकभेदचोदनात् तत्स्वलक्षणनिष्ठा एव भवन्ति । तदेकस्मादपि तस्य भेदोऽस्तीति ।। तस्मादेकस्य भावस्य यावन्ति पररूपाणि तावत्यस्तदपेक्षया व्यावृत्तयः, तदसंभवि For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका कार्यकारणस्य तद्भेदात् । यावत्यश्च तद्व्यावृत्तयः तावत्यश्च श्रुतयोऽतत्कार्यकारणपरिहारेण व्यवहारार्थाः । यथा प्रयत्नानन्तरीयकः शब्दः श्रावण इत्यतत्कारणकार्यपरिहारार्थम् । तस्मात् स्वभावाभेदेऽपि येन धर्मेण नाम्ना यो विशेषो भेदः प्रतीयते न स शक्योऽन्येन प्रत्याययितुमिति नैकार्थाः सर्वशब्दाः । २ ० तन्न प्रतिज्ञार्थैकदेशो हेतुरिति ॥३/४०-४२॥ (म०) यदि य एव कृतकः स एवानित्यः भेदाभावात्, तदा प्रतिज्ञार्थैकदेशो हेतुः स्यादित्याह-सर्वे भावाः स्वभावेन स्वस्वभावव्यवस्थिते: आत्मात्मीयरूपव्यवस्थितत्वात् । स्वभावपरभावाभ्यां सजातीयाद् विजातीयाच्च व्यावृत्तिभागिनो यस्मान्न केनचिन्मिश्राः तस्माद् यतो यतोऽस्वरूपादर्थात् व्यावृत्तिरर्थानां तन्निबन्धनाः तत्तद्व्यावृत्तिनिमित्ता जातिभेदास्तद्विशेषावगाहिनः तत्स्वलक्षणाश्रयाः कल्प्यन्ते शब्दैः स्ववाच्यतया ||३/४०-४१॥ पृ. ६८९, पं. ४ अर्थानां यच्च सामान्यमन्यव्यावृत्तिलक्षणम् । यन्निष्ठास्त इमे शब्दा न रूपं तस्य किञ्चन ॥२/३०॥ यद्यन्यव्यावृत्तिः सामान्यम्, किं तस्य रूपम् ? इत्याह- अर्थानां विशेषाणां यच्च सामान्यमन्यव्यावृत्तिलक्षणम् यन्निष्ठा यद्विषयास्ते इमे सांकेतिका: शब्दास्तस्य रूपं स्वभावो न किञ्चन वस्तुतः कल्पितत्वात् ॥२/३०॥ पृ. ७१९, पं. १ अपि च पररूपं स्वरूपेण यया संवियते धिया । एकार्थप्रतिभासिन्या भावानाश्रित्य भेदिनः ॥३/६८॥ तया संवृतनानात्वाः संवृत्या भेदिनः स्वयम् । अभेदिन इवाभान्ति भावा रूपेण केनचित् ॥३/६९॥ परिशिष्ट - १ → For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - १ पृ. ७२०, पं. १ तस्या अभिप्रायवशात्, सामान्यं सत् प्रकीर्त्तितम् । तदसत् परमार्थेन, यथा सङ्कल्पितं तया ॥३/७०॥ (स्वो०) बुद्धिः खलु तदन्यव्यतिरेकिणः पदार्थानाश्रित्योत्पद्यमाना विकल्पिका स्ववासनाप्रकृतिमनुविदधती भिन्नमेषां रूपं तिरोधाय प्रतिभासमभिन्नमात्मीयमध्यस्य तान् संसृजन्ती संदर्शयति । सा चैकसाध्यसाधनतया अन्यविवेकिनां भावानां तद्विकल्पवासनायाश्च प्रकृतिः यदेवमेषा प्रतिभाति । तदुद्भवा सा चेयं संवृतिः संक्रियतेऽनया स्वरूपेण पररूपमिति । ते च तया संवृतभेदाः स्वयं भेदिनोऽप्यभेदिन इव केनचिद्रूपेण प्रतिभान्ति । तदेषां बुद्धिप्रतिभासमनुरुन्धानैः बुद्धिपरिवर्त्तिनामेव भावानामाकारविशेषपरिग्रहाद्बहिरिव स्फुरतां सामान्यमित्युच्यते । अनेकान्तजयपताका कथमिदानीमन्यापोहः सामान्यम् ? स एव खल्वन्यापोहः । तमेव गृह्णती सा प्रकृतिविभ्रमात् विकल्पानां वस्तुग्राहिणीव च प्रतिभाति । सा हि तदन्यविवेकिष्वेव भावेषु भवन्ती विवेकविषयेति गम्यते । ननु बाह्याः विवेकिनः । न च तेषु विकल्पवृत्तिरिति कथं तेषु भवति ? व्याख्यातार एवं विवेचयन्ति । न तु व्यवहर्तारः । ते तु स्वालम्बनमेवार्थक्रियायोग्यं मन्यमानाः दृश्यविकल्प्यावर्थमेकीकृत्य प्रवर्तन्ते । तदभिप्रायवशादेवमुच्यते । तथा तत्कारितयाऽतत्कारिभ्यो भिन्नान् शब्देन प्रतिपादयन्ति वक्तारः । तत्त्वचिन्तकास्तु प्रतिभासभेदादिभ्यो नाभेदमनुसन्धत्ते ॥३/६८-३/७०॥ (म०) यदि सर्वतो व्यावृत्तस्वभावा भावाः, न तेषु सामान्यमस्ति, कथं गोत्वमित्यादिसामान्यप्रतीतः इत्याह-भेदिनः सर्वतो व्यावृत्तान् भावानाश्रित्य परम्परापातेभ्य उत्पद्य यया धिया एकार्थप्रतिभासिन्या एकार्थाध्यवसायस्वाकारया स्वरूपेण स्वप्रतिभासेन परेषां स्वलक्षणानां रूपं सर्वतो व्यावृत्तं संव्रियते प्रच्छाद्यते सा बुद्धिः संवृतिरुच्यते ॥३/६८॥ (म०) तथा संवृत्या स्वयमात्मना भेदिनः स्वस्वभावव्यवस्थिता भावाः संवृतनानात्वाः स्थगितभेदाः केनचिद् रूपेण विजातीयव्यावृत्त्युपकल्पितेन गोत्वादिनाऽभेदिन इवाभान्ति ॥३/६९ ॥ (म०) तस्या बुद्धेः सामान्यरूपतयाऽध्यवसिताकाराया अभिप्रायवशात् सामान्यं सत् प्रकीर्तितम्, विजातीयव्यावृत्तेर्वस्तुष्वभावत् । तदुपकल्पितं गोत्वादि सामान्यरूपेण बुद्ध्याकारमध्यवस्यन्ति व्यवहर्तारः । अध्यवसायानुरोधेन च सामान्यं सदित्युच्यते । यथा वस्तुत्वेन तत् सामान्यं तया संवृतिबुद्ध्या कल्पितम् तथाऽसत् परमार्थतः ||३/७० || For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका परिशिष्ट - १ पृ. ८३५, पं. ३ वक्तृव्यापारविषयो योऽर्थो बुद्धौ प्रकाशते । प्रामाण्यं तत्र शब्दस्य नार्थतत्त्वनिबन्धनम् ॥१/४॥ (म०) ननु शब्दस्यार्थप्रतिबन्धाभावान्न प्रामाण्यं स्यात्, इष्यते च अनुमानत्वात्, इत्याहवक्तुर्व्यापारो विवक्षा तस्य विषयो योऽर्थः समारोपितबहीरूपो ज्ञानाकारः प्रकाशते बुद्धौ विवक्षात्मिकायाम् । तत्र शब्दस्य प्रामाण्यं लिङ्गत्वम् । शब्दादुच्चरिताद् विवक्षितार्थप्रतिभासी विकल्पोऽनुमीयत इत्यर्थः । तत्कार्यत्वात् तच्छब्दस्य । न पुनरर्थतत्त्वनिबन्धनम् तत्प्रतिबन्धाभावात् ॥१/४॥ 卐卐卐 अनेकान्तं वादं यदि सकलनिर्वाहकुशलं, मतानि स्पर्धन्ते नयलवसमुत्थानि बहुधा ॥ तदा किं नो भावी बहुलकलिकौतूहलवशाद्, घटानां निर्मातुस्त्रिभुवनविधातुश्च कलहः ॥६॥ - अनेकांतवादमाहाळ्यविंशिकामूलम् । For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ અનેકાંતજયપતાકાગ્રંથમાં ‘અભિલાપ્ય-અનભિલાપ્ય’ અધિકારોની સાથે તુલના ધરાવનારી સટીક-સાનુવાદ धर्मसंग्रहणी (આંશિક - ઉદ્ધરણરૂપ*) * મૂળગ્રંથકર્તા : પ.પૂ. સૂરિપુરંદર આ. ભ. શ્રીમદ્ હરિભદ્રસૂરિ મ.સા. ટીકાકારશ્રી : પ.પૂ. આ. ભ. શ્રીમદ્ મલયગિરિસૂરિ મ.સા. અનુવાદકારશ્રી : પ.પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય અજિતશેખરસૂરિજી મ.સા. (તુલનાત્મક અભ્યાસ થાય, માટે ધર્મસંગ્રહણી ગ્રંથનું આ અમુક ઉદ્ધરણ પરિશિષ્ટ રૂપે પ્રકાશિત કરવામાં આવ્યું છે.) For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ मिच्छत्तसेलकुलिसं, अण्णाणतमोहभक्खरब्भूतं । चरणरयणायरनिभं, अचिंतचिंतामणीकप्पं ॥१५॥ (मिथ्यात्वशैलकुलिशमज्ञानतमओघभास्करभूतं । चरणरत्नाकरनिभमचिन्त्यचिन्तामणिकल्पं ॥१५॥ सिवसुहफलकप्पतरूं जहट्ठियासेसणेयपडिबद्धं । णाणानओहगहणं जिणवयणं तिहुयणपसिद्धं ॥१६॥ (युग्मम्) (शिवसुखफलकल्पतरुः, यथास्थिताशेषज्ञेयप्रतिबद्धम् । नानानयौघगहनं जिनवचनं त्रिभुवनप्रसिद्धम् ॥ १६॥) (१) मिथ्यात्वम्-अतत्त्वादिषु तत्त्वाद्यभिनिवेशः तदतिदुर्लध्यतया शैल इव मिथ्यात्वशैलस्तद्भेदे अप्रतिहतशक्तितया कुलिशमिव कुलिशं मिथ्यात्वशैलकुलिशम् । अज्ञान-विशिष्टसंविदभावस्तदेवाप्रतिपत्तिहेतुत्वसाम्यात्तम-ओघ इव अज्ञानतमओघः, तद्विध्वंसने भास्करभूतं अज्ञानतमओघभास्करभूतम् । चरणं व्रतादि, उक्तं च "वयसमणधम्मसंजमवेयावच्चं च बंभगुत्तीओ। नाणाइतियं तवकोहनिग्गहा इइ चरणमेयं ॥ १ ॥” इति । तदेव मुक्तिहेतुतया रत्नमिव चरणरत्नं तस्य आकरनिभमन्यत्र तदसंभवात् चरणरत्नाकर જિનવચનની સ્તુતિ (૧) ગાથાર્થઃ મિથ્યાત્વરૂપ પર્વત માટે વજસમાન, અજ્ઞાનરૂપ અંધકાર સમુદાય માટે સૂર્યતુલ્ય, ચરણ-ચારિત્રરૂપ રત્નની ખાણ જેવું, અચિંત્યચિંતામણિ દેશ, મોક્ષસુખરૂપ ફળ માટે કલ્પવૃક્ષ, યથાસ્થિત અશેષ શેયપદાર્થો સાથે સંબદ્ધ, અનેકનયોના સમૂહથી ગહન બનેલું જિનવચન ત્રણ ભુવનમાં सोमाविण्यात छ.॥ १५-१६॥ મિથ્યાત્વ અતત્ત્વ વગેરેમાં તત્ત્વ વગેરે રૂપે પકડ. આ મિથ્યાત્વનું ઉલ્લંઘન કરવું એ કપરું કામ છે. માટે મિથ્યાત્વને પર્વતની ઉપમા આપી. જિનવચન આ મિથ્યાત્વને ભેદવાની સચોટ શક્તિથી વજસમાન છે, તેથી જિનવચનને વજની ઉપમા આપી. અજ્ઞાન વિશિષ્ટ જ્ઞાનનો અભાવ. અંધકારની જેમ અજ્ઞાન પણ બોધ થવા દેતું નથી. આમ, અબોધમાં હેતુ તરીકેની સામ્યતાથી અજ્ઞાનને અંધકાર સાથે સરખાવ્યું. સૂર્ય જેમ અંધકારને ભેદે છે, તેમ જિનવચન અજ્ઞાનને ભેટે છે. માટે જિનવચનને “ભાસ્કર” શબ્દથી नवा-यु. ५२९व्रत वगैरे. युं ४ छ, 'प्रत, श्रमधर्म, संयम, वैयावथ्य, ब्रह्मययन गुप्तिमी, नात्रि (दृशन, शान, यारित्र), त५ अने ठोधनो नियमा य२५॥ छे. ।।१।।' यारित्र भोक्षमा કારણ હોવાથી રત્ન સમાન છે. આ ચરણરત્ન જિનવચનને છોડી અન્યત્ર પ્રાપ્ત થતું નથી. માટે १. व्रतश्रमणधर्मसंयमवैयावृत्त्यं च ब्रह्मगुप्तयः । ज्ञानादित्रिकं तपःक्रोधनिग्रहा इति चरणमेतत् ॥१॥ For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ निभम् । तथा अचिन्त्यचिन्तामणिकल्पं चिन्तातिक्रान्तानाबाधसकलदेशकालावलम्बि वस्तुस्तोमावगमनिबन्धनत्वात् । तदुक्तम् - शब्दार्थविचारणाधिकारः अब्भुयतरमिह एत्तो अन्नं किं अत्थि जीवलोगम्मि ? | जं जिणवयणेणत्था तिकालजुत्तावि नज्जंति ॥ १ ॥” त्ति । तथा शिवो-मोक्षस्तस्मिन् यत्सुखं तदेव फलं तस्य प्रार्थ्यमानस्य अवन्ध्यशक्तियुक्ततया कल्पतरुरिव शिवसुखफलकल्पतरु: । 'जहट्ठियासेसनेयपडिबद्धं' ति । यथास्थितैरशेषैर्ज्ञेयैस्तद्गोचरैः सह वाच्यवाचकभावसंबन्धेन प्रतिबद्धं-संबद्धं यथास्थिताशेषज्ञेयप्रतिबद्धम् । ( २ ) नन्वचिन्त्यचिन्तामणिकल्पमित्यनेनैव गतार्थत्वादपार्थकमिदं विशेषणम् । तथाहि - अचिन्त्य - चिन्तामणिकल्पत्वमनाबाधवस्तुस्तोमावगमनिबन्धनत्वं व्याख्यातं तथा च सति सामर्थ्यादवगम्य एव अस्य यथास्थिताशेषज्ञेयप्रतिबद्धत्वम्, अन्यथा तन्निबन्धनस्य वस्तुस्तोमावगमस्यानाबाधकत्वायोगादिति, न, कुनयमतव्यवच्छेदफलतयाऽस्य सार्थकत्वात् । अस्ति ह्येवंविधमपि कुनयमतं यदवस्तुविषयोऽपि वस्त्वध्यवसायनिबन्धनं शब्द इति । तदुक्तम् - -> જિનવચનને ‘ચરણરત્નાકર’ તુલ્ય ઓળખાવ્યું. વળી, ચિન્તા=મનનો વિષય, ન બને તેવી સકલ દેશને અને સકળ કાળને આશ્રયીને રહેલી તમામ વસ્તુઓનો બાધા વિનાસુખેથી, બોધ થવામાં કારણભૂત હોવાથી જિનવચનને અચિત્ત્વચિન્તામણિતુલ્ય કહ્યું. કહ્યું જ છે કે, ‘આને છોડી આ જીવલોકમાં બીજું શું અદ્ભુત છે કે, જિનવચન દ્વારા ત્રણે કાળમાં રહેલા પણ અર્થો=પદાર્થોનો બોધ થાય છે. ।।૧।।’ જેઓ શિવ=મોક્ષના સુખરૂપ ફળની પ્રાર્થના કરે છે તેઓને અમોઘશક્તિના કારણે તે ફળ અવશ્ય આપનારું હોવાથી જિનવચન કલ્પવૃક્ષ તુલ્ય છે તથા આ જિનવચન (તેના વિષયભૂત) સઘળા જ્ઞેયપદાર્થો સાથે વાચ્યવાચકભાવ સંબંધથી સંકળાયેલું છે. (૨) શંકા ‘જિનવચન અચિત્ત્વચિન્તામણિતુલ્ય છે’ તેમ કહેવામાત્રથી અર્થથી ‘જિનવચન સઘળા શેય સાથે વાચ્યવાચકભાવ સંબંધથી સંકળાયેલું છે' તેમ સિદ્ધ થઈ જાય છે. તાત્પર્ય : તમે જ એવી વ્યાખ્યા કરી કે, ‘જિનવચન વસ્તુસમુદાયનો સુખેથી બોધ કરાવતું હોવાથી અચિત્ત્વચિંતામણિતુલ્ય છે.’ આ અર્થના સામર્થ્યથી જ એવો બોધ થઈ જાય છે કે, ‘જિનવચન અશેષ વસ્તુસમુદાય સાથે વાચ્યવાચકભાવ સંબંધ ધરાવે છે. અન્યથા આ સંબંધ વિના, આ સંબંધથી જ થતો અશેષ વસ્તુસમુદાયનો બોધ થઈ શકે નહીં. તેથી ‘નક્રિય’ વિશેષણ પુનરુક્તિરૂપ હોઈ નકામું છે. સમાધાન : આ વિશેષણ કુમતનો વ્યવચ્છેદ કરતું હોવાથી સાર્થક છે. એવો પણ એક કુમત છે કે, ‘શબ્દ અવસ્તુવિષયક હોવા છતાં પણ વસ્તુના અધ્યાવસાયમાં કારણ છે.' અર્થાત્ જો કે શબ્દથી વસ્તુનો અધ્યવસાય થાય છે, છતાં પણ વસ્તુ શબ્દનો વિષય નથી. શબ્દ અને વસ્તુ વચ્ચે-સંબંધ નથી. જ્ઞાનવાદી १. अद्भुततरमिह एतस्मादन्यत् किमस्ति जीवलोके ? । यज्जिनवचनेनार्थास्त्रिकालयुक्ता अपि ज्ञायन्ते ॥१॥ For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ __ "यदेव च वदन्निस्तत्त्वमारोपितम् । यस्तत्त्वं जगते जगाद विजयीति" । अतस्तद्व्यवच्छेदार्थमिदं विशेषणमिति । (३) एतेन यदुच्यते - "प्रमेयं हि वस्तु परिच्छिन्नं प्रापयत्प्रमाणमुच्यते, प्रमेयं च विषयः प्रमाणस्येति प्रामाण्यं विषयवत्तया व्याप्तं, ततो यद्विषयवन्न भवति, न तत् प्रमाणं, यथा गगनेन्दीवरज्ञानं, न भवति च विषयवत् शाब्दं ज्ञानमिति । तथाहिद्विविधो विषयः, प्रत्यक्षः परोक्षश्च । तत्र न तावत्प्रत्यक्षः शाब्दज्ञानस्य विषयः, यस्य हि प्रतिपत्तुः संबन्धिनो ज्ञानस्य प्रतिभासेन स्फुटाभनीलाद्याकाररूपेण योऽनुकृतान्वयव्यतिरेकोऽर्थः स तस्य प्रत्यक्षः तस्य च प्रत्यक्षस्यार्थस्यायमेव प्रतिपत्तिप्रकारो नापरः । तदर्थान्वयव्यतिरेकानुविधायि च स्फुटप्रतिभासं ज्ञानं प्रत्यक्षं, प्रत्यक्षज्ञेयत्वात् । तन्नो प्रत्यक्षोऽर्थोऽनेकप्रकारप्रतिपत्तिविषयो બૌદ્ધાચાર્યો અપોહનિરૂપણનાં આરંભ શ્લોકમાં કહ્યું છે કે, “જે (સકળ દોષ દુશ્મનોના) વિજયીએ (=બુદ્ધ) જગતને તત્ત્વવિકલ અને આરોપિત માત્ર જે તત્ત્વ (=અપોહ) કહ્યું છે.' ઇત્યાદિ અહીં શબ્દના વિષય તરીકે નિસ્તત્ત્વ અને કલ્પિત અપોહ જ બતાવ્યો. આમ, શબ્દને અવસ્તુવિષયક બતાવ્યો. આમ, શબ્દ અને અર્થ વચ્ચે સંબંધ નહીં સ્વીકારનાર બૌદ્ધોના મતનો વ્યવચ્છેદ કરવા દ્વારા “યથાસ્થિત અશેષજ્ઞેય પ્રતિબદ્ધ’ વિશેષણ પદ સાર્થક નીવડે છે. શાદજ્ઞાન નિર્વિષયક હોવાથી અપ્રમાણ-બૌદ્ધ અહીં બૌદ્ધમત દર્શાવી તેનું નિરાકરણ કરે છે. (૩) બૌદ્ધઃ “પ્રમેય વસ્તુને પરિચ્છિન્ન અવસ્થા (જ્ઞાનાત્મક સચોટપણું) પ્રાપ્ત કરાવે તે પ્રમાણ” અર્થાત્ બોધ્ય વસ્તુનો જે સચોટ બોધ કરાવે, તે જ પ્રમાણ છે. જયારે વસ્તુ જ્ઞાનયોગ્ય હોય, ત્યારે પ્રમેય=શેય અવસ્થામાં છે, અને જયારે વસ્તુનું યોગ્ય જ્ઞાન થયું હોય, ત્યારે વસ્તુ પરિચ્છિન્ન= જ્ઞાત અવસ્થામાં આવે છે. પણ વસ્તુ સ્વયં જ્ઞયઅવસ્થામાંથી જ્ઞાતઅવસ્થામાં આવી શકવા સમર્થ નથી. વસ્તુ સ્વયં પોતાનું જ્ઞાન કરાવવા સમર્થ નથી, તેથી વસ્તુને જ્ઞાત અવસ્થામાં આવવા પ્રમાણની જરૂર પડે છે. પ્રમાણનું આ જ કાર્ય છે, શેય વસ્તુને જ્ઞાત બનાવવી.) અને પ્રમેય વસ્તુ પ્રમાણનો વિષય હોય છે. આમ પ્રામાણ્ય વિષયવત્તાથી વ્યાપ્ત છે. અર્થાત્ જે જે પ્રમાણ હોય, તે તે વિષયવાળું જ હોય, જે વિષયવાળું ન હોય તે પ્રમાણ બની શકે નહીં. જેમકે ખપુષ્પનું જ્ઞાન. શાબ્દજ્ઞાન પણ વિષયવાળું નથી તેથી પ્રમાણભૂત નથી. તે નીચે પ્રમાણે - - શાદજ્ઞાનની અવિષયવત્તાની સિદ્ધિ જ્ઞાનના વિષય બે પ્રકારના છે : (૧) પ્રત્યક્ષ અને (૨) પરોક્ષ. તેમાં પ્રત્યક્ષ વસ્તુ શાબ્દજ્ઞાનનો વિષય બની ન શકે. “જે જ્ઞાતાના જ્ઞાનના પ્રતિભાસ દ્વારા સ્કુટનીલ વગેરે આકાર રૂપે જે અર્થ (=વસ્તુવિષય)ના અન્વય-વ્યતિરેકનું અનુકરણ કરાય છે, તે અર્થ તે જ્ઞાતાને પ્રત્યક્ષ છે.” જે વસ્તુનો જેને અન્વય-વ્યતિરેક દ્વારા નીલાદિ આકારરૂપે ફુટ પ્રતિભાસ થાય, તે વસ્તુ તેના માટે પ્રત્યક્ષપ્રમાણનો १. एतत्खण्डं चेदं पद्यम्-बुद्धया कल्पिकया विविक्तमपरैर्यद्रूपमुल्लिख्यते, बुद्धि! न बहिर्यदेव च वदन्निस्तत्त्वमारोपितम् । यस्तत्त्वं जगते जगाद विजयी निःशेषदोषद्विषो, वक्तारं तमिह प्रणम्य शिरसाऽपोहः स विस्तार्यते । For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ शब्दार्थविचारणाधिकारः यः शाब्दप्रमाणस्यापि विषयः कल्प्येत । नापि परोक्षऽर्थस्तस्य विषयो, यतोऽन्वयव्यतिरेकनिश्चिततन्नान्तरीयकार्थदर्शनात्परोक्षस्यार्थस्य प्रतिपत्तिः यथा धूमदर्शनाद् वह्नः, अन्यथाऽतिप्रसङ्गात् । न चार्थेन सह शब्दस्य नान्तरीयकता अन्वयव्यतिरेकाभ्यां निश्चिता, प्रतिबन्धाभावात्, तादात्म्यतदुत्पत्त्यनुपपत्तेः । तथाहि-अर्था बाह्या घटादयो न रूपं शब्दानां, नापि शब्दो रूपमर्थानां, तथाप्रतीतेरभावत्, तत्कथमेषां तादात्म्यं ? येन कृतकत्वानित्यत्वयोरिव व्यवस्थातो भेदेऽपि नान्तरीयकता स्यात् । अपि च तादात्म्याभ्युपगमे क्षुरिकानलाचलादिशब्दोच्चारणे वदन વિષય બને. જે પ્રત્યક્ષ વિષય છે, તેનો બોધ આ જ પ્રકારે થાય છે, અન્ય કોઈ પ્રકારે નહીં. અને એ પ્રત્યક્ષ વિષયના અન્વય અને વ્યતિરેકને અનુસરનારું ફુટ પ્રતિભાસવાળું જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે; કેમકે તેનો શેય (=વિષય) પ્રત્યક્ષ છે. આમ, પ્રત્યક્ષ અર્થ અનેક પ્રકારના બોધનો વિષય નથી. તેથી તેને શાબ્દપ્રમાણના વિષય તરીકે કલ્પી શકાય નહીં. વિષયનું જ્ઞાન પ્રત્યક્ષપ્રમાણથી જે પ્રકારે થતું હોય, તેના કરતાં ભિન્ન પ્રકારે જો શાબ્દપ્રમાણથી થતું હોય, તો જ શાબ્દપ્રમાણને પ્રત્યક્ષપ્રમાણથી અલગ સ્વતંત્ર પ્રમાણ તરીકે સ્વીકારી શકાય. પણ પ્રત્યક્ષ વસ્તુનું પ્રત્યક્ષ સિવાય અન્ય કોઈ પ્રકારે જ્ઞાન સંભવતું નથી. તેથી પ્રત્યક્ષ વસ્તુ શાબ્દજ્ઞાનના વિષય તરીકે સિદ્ધ નથી. તે જ પ્રમાણે પરોક્ષ અર્થ પણ શાબ્દજ્ઞાનનો વિષય નથી. “અન્વય અને વ્યતિરેક દ્વારા નિશ્ચિત કરાયેલા તદ્અવિનાભાવી (=અવશ્ય સહચારી) પદાર્થના દર્શનથી જ પરોક્ષ અર્થનું જ્ઞાન થાય છે. પરોક્ષ અર્થના જ્ઞાનનો આ જ પ્રકાર છે.' તાત્પર્યઃ અન્વય-વ્યતિરેકથી જે પદાર્થનો જેની સાથે અવિનાભાવ નિશ્ચિત કર્યો હોય, તે પદાર્થના દર્શનથી તે અન્ય પરોક્ષ પદાર્થનું જ્ઞાન થાય. દા.ત. અન્વય-વ્યતિરેક દ્વારા ધુમાડાનો અગ્નિ સાથે અવિનાભાવ સિદ્ધ છે, તેથી ધૂમાડાના દર્શનથી અગ્નિનું જ્ઞાન થાય છે. (અવિનાભાવ=નાન્તરિયકતા=ના અભાવમાં ન હોવું. અગ્નિના અભાવમાં ધૂમાડો હોતો નથી. તેથી ધૂમાડાનો અગ્નિ સાથે અવિનાભાવ છે.) જો અન્વય-વ્યતિરેકથી સિદ્ધ અવિનાભાવ વિના પણ પરોક્ષ અર્થનો બોધ માનવામાં આવે, તો ધૂમાડાના દર્શનથી જગતની સર્વ વસ્તુઓનો બોધ થઈ જવો જોઈએ.' ઇત્યાદિ રૂપ અતિપ્રસંગ આવે. શાબ્દજ્ઞાનમાં શબ્દના શ્રવણથી પરોક્ષ અર્થનો બોધ કરવાનો છે, પણ આ બોધ તો જ સંભવે, જો શબ્દનો અર્થ સાથે અવિનાભાવ (=સહચાર) સંભવતો હોય. આ અવિનાભાવ પણ અન્વય-વ્યતિરેકથી જ નિશ્ચિત થાય તથા શબ્દ અને અર્થ વચ્ચે સંબંધ હોય તો જ અન્વય-વ્યતિરેકથી નિશ્ચય પણ થઈ શકે. વળી, આ સંબંધ પણ તાદાત્મ કે તદુત્પત્તિ આ બેમાંથી એકરૂપ જ હોવો જોઈએ. હવે, શબ્દનો અર્થ સાથે તાદાભ્યસંબંધ (=સ્વરૂપનો સ્વરૂપી સાથેનો સંબંધ) તો સ્વપ્નમાં પણ સિદ્ધ નથી; કેમકે ઘટ વગેરે વસ્તુઓ ઘટાદિ શબ્દોના, કે ઘટાદિ શબ્દો ઘટવગેરે વસ્તુઓના સ્વરૂપ તરીકે ક્યારેય પ્રતીત થયા નથી. તેથી ઘટાદિ શબ્દોનો ઘટાદિ અર્થ સાથે તાદાભ્યસંબંધ સંભવતો નથી. “કૃતકત્વ' (કરાયેલાપણું) અને અનિત્યત્વ'વ્યવસ્થા રૂપે ભિન્ન છે. (બોધમાં ભિન્નરૂપે ભાસે છે.) છતાં પણ બંને વચ્ચે તાદાભ્ય છે. (કેમકે કૃતક વસ્તુઓનું કૃતકત્વની જેમ અનિત્યત્વ સ્વરૂપ પણ છે.) તેથી બંને વચ્ચે અવિનાભાવ સિદ્ધ છે અને તેથી એકના જ્ઞાનથી બીજાનું જ્ઞાન થાય છે. પરંતુ શબ્દ અને અર્થ વચ્ચે તો તાદામ્ય For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ १० धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ पाटनदहनपूरणादिदोषप्रसङ्गः, तन्नायमभ्युपगमः श्रेयान् । नापि तदुत्पत्त्यभ्युपगमः, वस्तुनः शब्दोत्पत्तावकृतसंकेतस्यापि पुंसः प्रथमपनसदर्शने सति तच्छब्दोच्चारणप्रसङ्गात् । शब्दाच्च वस्तूत्पत्तौ विश्वस्यादरिद्रताप्रसङ्गः, तत एव कटककुण्डलाद्युत्पत्तेः । ततः प्रतिबन्धाभावान्न शब्दस्यार्थेन सह नान्तरीयकतानिश्चयः । तदभावाच्च न शब्दान्निश्चितार्थप्रतिपत्तिर्युक्ताः अपि त्वनिवर्तितशङ्कत्वादस्ति नवेति विकल्पितार्थप्रतिपत्तिः । न च विकल्पितमुभयरूपं वस्त्वस्ति यत्प्राप्यं सत् शब्दस्य विषयः स्यात् । प्रवर्त्तमानस्य तु पुरुषस्यार्थस्य पृथिव्याममज्जना અસિદ્ધ છે. તેથી તે સંબંધથી બે વચ્ચે અવિનાભાવ પણ અસિદ્ધ છે. વળી, જો શબ્દ અને અર્થ વચ્ચે તાદાભ્યનો સ્વીકાર કરવામાં આવે, તો છરી” શબ્દ બોલતાની સાથે જીભ કપાઈ જાય કે “અગ્નિ શબ્દના ઉચ્ચારમાત્રથી મુખ બળવા માંડે, અને “પર્વત” શબ્દ કહેતાની સાથે જ મુખ પૂરાઈ જાય. (કેમકે “છરી” વગેરે શબ્દો “છરી” વગેરે અર્થ સાથે તાદાભ્યથી જોડાયેલા છે, પરંતુ તેમ થતું નથી.) માટે શબ્દનો અર્થ સાથે તાદાભ્યસંબંધ સ્વીકારવો શ્રેયસ્કર નથી. તળેવ, શબ્દનો અર્થ સાથે તદુત્પત્તિ સંબંધ પણ સ્વીકાર્ય નથી. વસ્તુમાંથી શબ્દ ઉત્પન્ન થતો નથી. જો વસ્તુમાંથી શબ્દની ઉત્પત્તિ માનશો. તો જેને ફનસ (ફળવિશેષ)નો સંકેત ખબર નથી (“આને ફનસ કહેવાય” એવું જ્ઞાન નથી) એવી વ્યક્તિ પણ પ્રથમવાર ફનસના દર્શન કરવાની સાથે “ફનસ”શબ્દનો ઉચ્ચાર કરશે. તેમ માનવાનો પ્રસંગ આવશે. (જો વસ્તુના પ્રથમ દર્શનની સાથે જ વસ્તુના શબ્દનો ઉચ્ચાર સંભવિત હોય, તો વસ્તુ અને શબ્દ વચ્ચે તદુત્પત્તિસંબંધ માન્ય થાય.) અથવા જો શબ્દમાંથી વસ્તુની ઉત્પત્તિ થતી હોય, તો આ જગતની ગરીબી કાયમ માટે હટી જાય. કેમકે “સુવર્ણવલય”, “કુંડળ” વગેરે શબ્દો બોલતાની સાથે જ જાદુઈ ચિરાગની જેમ ટપોટપ તે તે સુવર્ણવલયાદિ વસ્તુ હાજર થઈ જાય, પણ આ પ્રમાણે થતું દેખાતું નથી. તેથી શબ્દમાંથી અર્થની ઉત્પત્તિ અસિદ્ધ છે. તેથી તે રૂપે પણ તદુત્પત્તિ સંબંધ અસિદ્ધ છે. આમ, તાદાત્મ કે તદુત્પત્તિ બેમાંથી એકપણ સંબંધ શબ્દ અને અર્થ વચ્ચે વિદ્યમાન નથી. તેથી શબ્દ અને અર્થ વચ્ચે અન્વય-વ્યતિરેક દ્વારા અવિનાભાવ નક્કી થઈ શકતો નથી અને આ અવિનાભાવના નિશ્ચયના અભાવમાં શબ્દથી નિશ્ચિત અર્થની પ્રતિપત્તિ (=બોધ) સંભવતી નથી. બલ્ક, શંકાનું નિવારણ થતું ન હોવાથી, “તે હશે કે નહિ” એવા વિકલ્પિત અર્થનું જ જ્ઞાન થાય છે. (‘ઘટ’ શબ્દોચ્ચારથી ‘ઘડો છે જ' એવો નિશ્ચય નથી થતો, પણ આ વક્તા ઘટ શબ્દ બોલે છે, તો “શું જગતમાં ઘટ જેવી કોઈ વસ્તુ હશે કે નહીં,” એવો શંકાસ્પદ બોધ જ થાય) અને જેમાં ઉભયરૂપ (અસ્તિત્વરૂપ અને નાસ્તિત્વરૂપ) વિકલ્પિત હોય તેવી કોઈ વસ્તુ વાસ્તવમાં છે જ નહીં. કેમકે વસ્તુમાત્ર સત્ હોવાથી એકમાત્ર અસ્તિત્વરૂપવાળી જ છે. આમ, શબ્દના વિષય તરીકે કોઈ વસ્તુ સિદ્ધ થતી નથી. શંકાઃ આમ તો, વક્તા જે જે વસ્તુનો શબ્દોચ્ચાર કરે, શ્રોતાને તે તે વસ્તુ ઉભયરૂપ વિકલ્પિત જ જ્ઞાત થશે અને તેવી વસ્તુ તો છે જ નહીં. તેથી શ્રોતાને તે તે વસ્તુના અભાવનો નિશ્ચય થશે. તેથી શ્રોતા ક્યારેય પણ સાંભળેલી વસ્તુ અંગે પ્રવૃત્તિ કરશે જ નહીં, કેમકે તેને માટે તો તે વસ્તુ અસતુ છે. સમાધાનઃ અલબત્ત, શબ્દશ્રવણથી તો વિકલ્પિત ઉભયરૂપવાળી વસ્તુનો જ બોધ થાય, અને તે રૂપે વસ્તુનો અભાવ જ છે, છતાં પણ તે વસ્તુમાં પ્રવૃત્ત થતા પુરુષ માટે કંઈ તે વસ્તુ પૃથ્વીમાં ડૂબી જતી For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ शब्दार्थविचारणाधिकारः दवश्यमन्यत् ज्ञानान्तरं तत्प्रतिपत्तिनिमित्तभूतमुत्पद्यते, यतः सोऽवाप्यत इति शाब्दज्ञानस्य विषयवत्त्वाभाव इति" । (४) तदेतदयुक्तमवगन्तव्यं, विषयवत्त्वाभावासिद्धेः । परोक्षस्य तद्विषयत्वात् । यत्पुनरुक्तं -'नैवार्थेन सह शब्दस्य नान्तरीयकतानिश्चयोऽस्ति, प्रतिबन्धाभावात्, तादात्म्यतदुत्पत्त्यनुपपत्तेरिति' । तदसमीचीनम् वाच्यवाचकभावलक्षणेन प्रतिबन्धान्तरेण नान्तरीयकतानिश्चयोपपत्तेः । शब्दो हि विवक्षितबाह्यवस्तुवाचकस्वभावतया तन्नान्तरीयकः ततश्च शब्दा નથી-તે વસ્તુનો અભાવ થઈ જતો નથી, પણ તે વસ્તુ ઉપલબ્ધ થાય જ છે. શબ્દની વસ્તુની ઉપલબ્ધિમાં કારણતા નથી, એ તો ઉપરની ચર્ચાથી સિદ્ધ થાય છે, છતાં શબ્દશ્રવણ પછી પ્રવૃત્તિ કરનાર પુરુષને અર્થની ઉપલબ્ધિ પણ થાય છે. માટે માનવું જ પડશે કે ત્યાં તે વસ્તુની ઉપલબ્ધિ જ્ઞાનમાં કારણભૂત જ્ઞાનાન્તર ઉત્પન્ન થાય છે અને તે જ્ઞાનાન્તરથી જ વસ્તુ ઉપલબ્ધ થાય છે. માટે શાબ્દજ્ઞાન વિષયવત્તાના અભાવવાળું=નિર્વિષય હોવાથી પ્રમાણભૂત નથી. - શાદજ્ઞાનની વિષયવત્તાની અને પ્રમાણતાની સિદ્ધિ : (૪) જૈનઃ બૌદ્ધની આ દલીલ યુક્તિયુક્ત નથી, કેમકે “શાબ્દજ્ઞાન વિષયવત્તાના અભાવવાળું છેનિર્વિષય છે” એવું કથન સત્યથી વેગળું છે. કારણ કે પરોક્ષ વસ્તુઓ શાબ્દજ્ઞાનના વિષય છે જ. (બધા જ પરોક્ષ અર્થો માત્ર અનુમાનગમ્ય જ છે તેવો સિદ્ધાંત પ્રમાણસિદ્ધ નથી. પરોક્ષ અર્થોમાં પણ જેટલા પદાર્થો પ્રત્યક્ષ આદિ પ્રમાણસિદ્ધ અર્થ સાથે વ્યાપ્તિ ધરાવતા હોય, અને જેઓના વિના સિદ્ધ અર્થ અન્યથાઅનુપપન્ન બનતો હોય, તેવા જ અર્થો અનુમાનયોગ્ય બને, બાકીના પરોક્ષ અર્થો અનુમાનગણ્ય નથી. વળી, અર્થોની પ્રત્યક્ષતા કે પરોક્ષતા નિશ્ચિત નથી પણ તે તે પ્રમાતાની અપેક્ષાએ તે તે દેશકાળને આશ્રયીને વસ્તુ પ્રત્યક્ષ કે પરોક્ષ બને છે. વળી, સત્ પદાર્થો પ્રત્યક્ષ આદિ સર્વે પ્રમાણોના વિષય બનવા સમર્થ છે. જે વખતે જેવા પ્રકારના પ્રતિભાસનો તે વિષય બને, તેવા પ્રકારના પ્રમાણનો વિષય બને. દા.ત. પર્વત પર રહેલો અગ્નિ ત્યાં રહેલી વ્યક્તિને પ્રત્યક્ષ પ્રમાણનો વિષય બને. દૂર રહેલી માત્ર ધૂમાડાને જોઈ શકતી વ્યક્તિ માટે અનુમાનનો વિષય બને અને આ બેમાંથી એક વ્યક્તિ બોલે કે “પર્વત પર અગ્નિ છે ત્યારે અંધ જેવી વ્યક્તિ કે જેણે અગ્નિ અને ધૂમાડો આ બંનેને જોયા નથી, તેના શાબ્દબોધનો વિષય બને. તેથી વિષયના પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે વિભાગ કરી, વિષયના પ્રત્યક્ષ અને અનુમાન એ બે જ પ્રમાણ સ્વીકારવા અને શાબ્દપ્રમાણને નિર્વિષય જાહેર કરવું વ્યાજબી નથી.) બૌદ્ધ:- શબ્દનો અર્થ સાથે તાદાત્મ કે તદુત્પત્તિ બેમાંથી એક પણ પ્રકારનો સંબંધ ઘટતો નથી. આમ, સંબંધનાં અભાવમાં શબ્દનો અર્થ સાથે અવિનાભાવનો નિશ્ચય થઈ શકે નહીં અને તેના અભાવમાં શબ્દથી નિશ્ચિત અર્થનો બોધ શી રીતે થશે? સમાધાન :- તાદાભ્ય અને તદુત્પત્તિ આ બે જ સંબંધથી અવિનાભાવનો નિશ્ચય થાય તેવું ક્યાંથી લાવ્યા? શબ્દ અને અર્થ વચ્ચે જે વાચ્યવાચકભાવસંબંધ છે, તે સંબંધથી બંને વચ્ચેના અવિનાભાવની ઉપપત્તિ થઈ શકે છે. ઘટાદિ વાચક શબ્દ તે-તે બાહ્યર્થના વાચક બનવાના સ્વભાવવાળા છે તેથી જ્યારે ઘટ’ વગેરે શબ્દ બોલાય છે, ત્યારે જગતમાં ઘટાદિ તે-તે વસ્તુ હોય જ છે. (વટાદિ બાહ્યર્થનો જો For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ १२ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ निःशङ्किताबाधितार्थप्रतिपत्तौ नातोऽस्ति नवेति विकल्पितार्थप्रतिपत्तिः, येन विकल्पितस्याभावात्तदप्रापयत् शाब्दं ज्ञानमविषयं भवेत् । (५) स्यादेतत्, यदि वास्तवः संबन्धोऽथैः सह शब्दानां तहि किमिदानीं संकेतेन ?, स हि संबन्धो यतोऽर्थप्रतीतिः, स चेद्वास्तवो निरर्थकः संकेतः, तमन्तरेणापि तत एवार्थप्रतीतिसिद्धेः । नहि प्रदीपः स्वप्रकाश्यप्रकाशने संकेतमपेक्षते इति । नैष दोषः, यतो न सम्बन्धो विद्यमान इत्येतावतैवार्थप्रतीतिनिबन्धनं, किंतु स्वात्मज्ञानसहकारी,स प्रदीपवदेव, तथाहि-यथा प्रदीपः, स्वात्मदर्शनसहकारी सन् रूपप्रकाशनस्वभावः, ततोऽसति चक्षुषि न प्रकाशयति, स्वात्मदर्शनसहकार्यभावात्, तथा संबन्धोऽपि स्वात्मज्ञानसापेक्षः सन् प्रतीतिजननस्वभाव इति न संकेताद्यभावेऽर्थप्रतीति जनयति, तदा स्वात्मज्ञानसहकार्यभावात् । સર્વથા અભાવ હોય, તો ઘટાદિશબ્દનો ઘટાદિબાહ્યર્થ વાચકસ્વભાવ અનુપપન્ન બને.) આમ, નિશ્ચિત શબ્દનો નિશ્ચિત અર્થ સાથે વાચ્યવાચકભાવ સંબંધ દ્વારા અવિનાભાવ છે. તેથી શબ્દથી નિઃશંકિત અને અબાધિત અર્થનો બોધ થાય જ છે. તેથી તમે (બૌદ્ધ) જે કહ્યું કે, “શબ્દથી “તે હશે કે નહિ તેવા વિકલ્પિત અર્થની જ પ્રતિપત્તિ થાય છે.” એ વાત ખોટી ઠરે છે અને “વિકલ્પિત અર્થનો અભાવ હોવાથી શાબ્દજ્ઞાન નિર્વિષય છે તેવી વાત પણ પોકળ ઠરે છે. ને સંકેતની આવશ્યક્તા - (૫) શંકા - જો શબ્દોનો અર્થ સાથેનો આ વાચ્યવાચકસંબંધ વાસ્તવિક હોય અને તે સંબંધમાત્રથી અર્થની પ્રતીતિ થતી હોય, તો સંકેતથી સર્યું. કેમકે સંકેતના અભાવમાં પણ શબ્દ અને અર્થ વચ્ચે વાચ્યવાચકભાવ સંબંધ રહ્યો જ છે. આ વાચ્યવાચકભાવ સંબંધ જ અર્થની પ્રતીતિમાં સમર્થ હોય, તો તેને અર્થની પ્રતીતિમાં સંકેતની કોઈ અપેક્ષા નથી. દીવો કંઈ પોતાના પ્રકાશ્ય (=પ્રકાશિત થવા યોગ્ય “ઘટ’ આદિ વસ્તુ)નો પ્રકાશ કરવામાં સંકેતની અપેક્ષા રાખતો નથી. પણ સંકેતથી નિરપેક્ષપણે જ સ્વપ્રકાશ્યને પ્રકાશે છે. પણ લોકમાં તે તે શબ્દના તે તે અર્થમાં સંકેતના જ્ઞાન વિના તે-તે શબ્દથી તે-તે અર્થનો બોધ થતો દેખાતો નથી અને સંકેતથી જ અર્થનો બોધ થતો હોય, તો નિરર્થક એવા વાચ્યવાચકભાવ સંબંધથી સર્યું. સમાધાન - અહીં તમે બતાવી તેવી આપત્તિ નથી. સંબંધ પોતાની હાજરીમાત્રથી અર્થની પ્રતીતિમાં કારણ બનતો નથી. પરંતુ શ્રોતામાં રહેલા પોતાના=સંબંધના જ્ઞાનનો સહકાર રાખીને જ કારણ બને છે. જેમ દીવો દર્શકમાં રહેલા પોતાના દર્શનરૂપ સહકારીને સાથે રાખીને જ ઘટાદિ બાહ્યાર્થનો પ્રકાશ કરવાના સ્વભાવવાળો છે. તેથી દીવાની હાજરી હોવા છતાં આંખના અભાવમાં દીવો કોઈપણ વસ્તુ દેખાડી શકતો નથી. કેમકે ત્યાં દીવાના દર્શનરૂપ સહકારીની ગેરહાજરી છે. (જે દીવાને જોવા સમર્થ છે, તે જ દીવાથી પ્રકાશ્ય વસ્તુને જોઈ શકે છે.) તેમ જે વ્યક્તિને શબ્દ અને અર્થ વચ્ચેના નિશ્ચિત વાચ્યવાચકભાવ સંબંધનો ખ્યાલ હોય તે જ વ્યક્તિને એ સંબંધ નિશ્ચિત અર્થની પ્રતીતિમાં હેતુ બને. કેમકે સંબંધ પણ શ્રોતાગત સંબંધજ્ઞાનને સાપેક્ષ રહીને જ અર્થની પ્રતીતિ કરાવવા સમર્થ છે. તેથી આ સંબંધ વાસ્તવિક હોવા છતાં સંકેત વગેરેના અભાવમાં અર્થની પ્રતીતિ કરાવતો નથી. કેમકે સંકેત વગેરેના અભાવમાં આ વાચ્યવાચકસંબંધના સ્વરૂપના જ્ઞાનરૂપ સહકારીનો અભાવ હોય છે. ટૂંકમાં, For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ शब्दार्थविचारणाधिकारः -> तत्स्वात्मज्ञानं हि तदाऽऽवरणक्षयक्षयोपशमाभ्यां, तौ च क्षयक्षयोपशमौ संकेततपश्चरणभावनादिजन्यौ, अत एव कदाचित्संकेताभावेऽपि केषाञ्चित् तपश्चरणभावनादिभ्यः समुत्पन्नतज्ज्ञानाऽऽवरणकर्मक्षयक्षयोपशमभावानां शब्दादर्थाच्च केवलादप्यवैपरीत्येन वाच्यवाचकभावसंबन्धावगमो भवति । (६) तथा सर्व एव सर्वज्ञाः सुमेरुजम्बूद्वीपादीनान् प्रतिपद्यमानास्तच्छब्दवाच्यानेव प्रतिपद्यन्ते, तैरेव तथाप्ररूपणात्, अन्यैरेवं प्ररूपिता इति तैरपि तथाप्ररूपिता इति चेत् ? तेषामपि तथाप्ररूपणे को हेतुरिति वाच्यं ? तदन्यैरेवं प्ररूपणादिति चेत्, नन्वत्रापि શબ્દથી અર્થની નિશ્ચિત પ્રતિપત્તિમાં વાચ્યવાચકભાવસંબંધ નિયામક છે. વાચ્યવાચકસંબંધની આ નિયામક્તા એ સંબંધના સ્વરૂપના જ્ઞાનની અપેક્ષા રાખે છે અને એ સંબંધના સ્વરૂપનું જ્ઞાન સંકેત વગેરેથી થાય છે. શંકા - ઘણીવાર સંકેત વિના પણ શબ્દથી અવિપરીતપણે અર્થની પ્રતીતિ થતી દેખાય છે. માટે સંકેતની આવશ્યકતા નથી. સમાધાન - અહીં વસ્તુતત્ત્વ આ છે – વાચ્યવાચકભાવસંબંધના સ્વરૂપનું જ્ઞાન તે જ્ઞાનાવરણકર્મના ક્ષયથી કે ક્ષયોપશમથી થાય છે. આ ક્ષય કે ક્ષયોપશમ કાં તો (૧) સંકેતથી થાય અથવા (૨) તપથી થાય કે પછી (૩) ચારિત્રથી થાય અથવા (૪) ભાવના વગેરેથી થાય. કેટલાકને તપ, સંયમ અને ભાવના વગેરેથી તે જ્ઞાનવરણકર્મનો ક્ષય કે ક્ષયોપશમ થાય છે. તેથી સંકેતના અભાવમાં પણ માત્ર શબ્દ કે માત્ર અર્થથી જ શબ્દ અને અર્થ વચ્ચેના વાચ્યાવચકભાવ સંબંધનું જ્ઞાન અવિપરીતપણે થાય છે. (શંકા - જો આમ સંકેત વિના પણ અન્ય સાધનથી સંબંધના સ્વરૂપનો બોધ થતો હોય, તો સંકેતથી સર્યું. સમાધાન :- એમ સંકેતને તગેડી મૂકાય તેમ નથી, કેમકે બધા જીવોને કંઈ તપ વગેરે અન્ય સાધનો પ્રાપ્ત થયા નથી. વળી, અન્ય સાધનોની પ્રાપ્તિ માટે પણ સંકેતની જરૂર તો છે જ. વળી, કારણભેદે કાર્યભેદ માન્ય છે. દા.ત. કાષ્ઠરૂપ કારણથી ઉત્પન્ન થતો અગ્નિ જુદો, ચકમક પથ્થરથી ઉત્પન્ન થતો અગ્નિ જુદો. તેથી અગ્નિ પ્રત્યે કઇ, ચકમક વગેરે કારણો માન્ય છે, તેમ સંકેત વગેરેથી ઉત્પન્ન થતા ક્ષયોપશમ આદિરૂપ અને તેથી સંબંધના બોધરૂપ કાર્યમાં ભેદ માનવો જોઈએ અને સંકેત વગેરે સ્વસ્વજ કાર્યના અવ્યભિચારી કારણો છે જ. તેથી સંકેત વગેરે બધાને જ સંબંધના બોધમાં સ્વતંત્ર કારણ માનવા રહ્યા. તેથી સંકેત પણ આવશ્યક જ છે.) * વાચ્યવાચકભાવની અનાદિસિદ્ધતા - (૬) વળી બધા જ સર્વજ્ઞો સુમેરુ, જમ્બુદ્વીપ વગેરે અર્થોનો બોધ કરે છે ત્યારે તે બધાને “સુમેરુ’ જબૂદીપ’ વગેરે શબ્દોથી વાચ્ય તરીકે જ સ્વીકારે છે. કેમકે તે સર્વજ્ઞો તે તે અર્થોની પ્રરૂપણા “સુમેરુ વગેરે તે તે શબ્દોથી જ કરે છે. બૌદ્ધઃ- અન્યોએ આ પ્રમાણે પ્રરૂપણા કરી હોવાથી જ સર્વજ્ઞોએ પણ આ પ્રમાણે પ્રરૂપણા કરી છે, નહીં કે સુમેરુ વગેરે અર્થે સુમેરુ વગેરે શબ્દોથી વાચ્ય તરીકે જ જ્ઞાત થયા હોવાથી એવી પ્રરૂપણા કરી છે. સમાધાનઃ- બીજાઓએ “સુમેરુ' વગેરેને “સુમેરુ’ વગેરે શબ્દોથી જ કેમ દર્શાવ્યા? For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ १४ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ स एव प्रसङ्ग, समाधिरपि स एवेति चेत् ? न, सुमेर्वाद्यर्थानां तदभिधायकानां च शब्दानां वास्तवसंबन्धसिद्धिप्रसङ्गात्, कल्पान्तरवत्तिभिरपि सर्वहस्तेषामर्थानां सुमेर्वादिशब्दवाच्यतया प्ररूपणात् । अनादित्वात् संसारस्य कदाचित् कैश्चिदन्यथापि सा प्ररूपणा कृता भविष्यतीति चेत् ? न, अतीन्द्रियत्वेनात्र प्रमाणाभावात् । तैरपि तथैव सा प्ररूपणा कृतेत्यत्रापि प्रमाणाभावः समान एवेति चेत् ? तदयुक्तम्, शाक्यमुनिना हि तावदिदानीं सुमेर्वाद्यर्थः सुमेर्वादिशब्देन प्ररूपितः, न च सुमेर्वादौ सुमेर्वादिशब्दप्रयोगः संकेतद्वारेणाप्यतत्स्वभावत्वे तयोर्भवति, બૌદ્ધ - તેમનાથી પણ અન્યોએ એ પ્રમાણે પ્રરૂપણા કરી છે માટે. સમાધાન:- આ ઉત્તરમાં તો ફરીથી એ જ પ્રશ્ન આવીને ઊભો રહ્યો કે, એ અન્યોએ પણ શા માટે આ પ્રમાણે જ પ્રરૂપણા કરી ? બૌદ્ધ:- અમારું ફરીથી આ જ સમાધાન છે કે, “તેઓથી પણ અન્યોએ આ પ્રમાણે પ્રરૂપણા કરી હોવાથી તે અન્યોએ પણ આ જ પ્રમાણે પ્રરૂપણા કરી. સમાધાન :- ના, એમ ન કહેશો. કેમકે તો તો, સુમેરુ વગેરે અર્થો અને તેના વાચકશબ્દો વચ્ચે વાસ્તવિક સંબંધની સિદ્ધિનો પ્રસંગ આવશે. કેમકે આ સર્વજ્ઞની પૂર્વના, તેઓની પૂર્વના એમ બધાએ એકસરખી પ્રરૂપણા કરી, તો પૂર્વ-પૂર્વકાળ તરફ આગળ વધતા ત્યાં આવીને અટકશે કે, “આ કલ્પ યુગની આદિના અન્યોએ આવી પ્રરૂપણા કેમ કરી?' તેના ઉત્તરમાં ‘આમ, અન્યકલ્પમાં રહેલા બધા જ સર્વજ્ઞોએ પણ સુમેરુવગેરે અર્થોની સુમેરુવગેરે શબ્દોથી પ્રરૂપણા કરી હોવાથી શબ્દ અને અર્થ વચ્ચે વાસ્તવિક સંબંધ સિદ્ધ થશે. બૌદ્ધ - સંસાર અનાદિનો છે. તેથી એમાં અનન્તા કલ્પો અને અનન્તા તીર્થંકરો થઈ ગયા. તેમાંથી કેટલાક તીર્થકરોએ અન્યથા પણ પ્રરૂપણા કરી હોય, તેમ સંભવે છે તેથી શબ્દ અને અર્થ વચ્ચેનો સંબંધ અનાદિસિદ્ધ વાસ્તવિક સિદ્ધ થતો નથી. સમાધાન - “કેટલાક તીર્થકરોએ અન્યથા પ્રરૂપણા કરી હોય તેમ કહેવામાં કોઈ પ્રમાણ નથી. કેમકે આ કથન આપણા જેવા અલ્પજ્ઞો માટે અતીન્દ્રિય છે. બૌદ્ધઃ- “તે બધા સર્વજ્ઞોએ તે જ પ્રમાણે પ્રરૂપણા કરી છે તેમ કહેવામાં પણ કોઈ પ્રમાણ નથી. કેમકે આ કથન પણ અતીન્દ્રિયવિષયક છે. આમ, આ આપત્તિ તો ઉભયત્ર સમાન છે. સમાધાન :- એમ નથી. તમને માન્ય સર્વજ્ઞ શાક્યમુનિએ=બુદ્ધ, વર્તમાનમાં સુમેરુવગેરે અર્થો સુમેરુ'શબ્દથી પ્રરૂપ્યા છે, તે તો તમને માન્ય છે જ. હવે એમ તો બને જ નહીં કે સંકેત દ્વારા પણ સુમેરુઅર્થનો સુમેરુશદ્વાચ્યસ્વભાવ ન હોય, અર્થાત્ સુમેરુઅર્થ સુમેરુ શબ્દથી વાચ્ય ન હોય, અને સુમેરુશબ્દનો સુમેરુઅર્થ વાચકસ્વભાવ ન હોય, અર્થાત્ “સુમેરુશબ્દ સુમેરુઅર્થનો વાચક ન હોય, તો પણ સુમેરુઅર્થ માટે સુમેરુશબ્દનો પ્રયોગ થાય. (કેમકે શબ્દ અને અર્થના તેવા નિશ્ચિતસ્વભાવરૂપ નિયામક વિના નિશ્ચિત સંકેત પણ સંભવી શકે નહીં અને યથાકથંચિત્ સંકેત આદિ કરવામાં તો ઘણા For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ शब्दार्थविचारणाधिकारः तत्स्वभावाभ्युपगमे च सिद्धं नः समीहितं, तत्समानपरिणामस्य प्रवाहतोऽनादिकत्वात्, तत्रैव च तत्स्वभावतया संबन्धाभ्युपगमात्, इत्थं चैतदङ्गीकर्तव्यमन्यथाऽनाद्यनन्तत्वात् संसारस्य कदाचिदन्यतोऽपि धूमादीनां भावो भविष्यतीति व्यभिचारचोदनं धूमधूमध्वजादिष्वपि समानमित्यलं प्रसङ्गेन । (७) ननु यदि वास्तवसंबन्धोपेतत्वादेते शब्दास्तात्त्विकार्थाभिधायिनस्तर्हि दर्शनान्तरभिन्नेष्वर्थेषु तेषां प्रवृत्तिन घटेत परस्परविरोधित्वेन तथाभूतानामर्थानामसंभवात्, तथातीतेऽनुत्पन्ने चार्थे प्रवृत्तिर्न स्यात्, तयोरसंभवात्, न च स्यात् कस्याश्चिदपि वाचो मिथ्या દોષો સંભવે છે.) અને જો, શબ્દનો તથાવાચકસ્વભાવ અને અર્થનો તથાવાચ્યસ્વભાવ સ્વીકારશો, તો તમે અમારા પંથમાં ભળી જશો. કેમકે અમારા સમીહિતની જ સિદ્ધિ કરશો. તે આ પ્રમાણે - જેમ વર્તમાનમાં સુમેરુઅર્થનો સુમેરુ શબ્દવાટ્યસ્વભાવ છે=પરિણામ છે. તેમ ભૂતકાળમાં પણ હતો. તે જ પ્રમાણે સુમેરુશબ્દનો જેમ વર્તમાનમાં સુમેરુઅર્થવાચક સ્વભાવ છે તેમ ભૂતકાળમાં પણ હતો. આમ, આ સમાન સ્વભાવ=પરિણામ પ્રવાહથી અનાદિકાળથી સિદ્ધ થાય છે. આમ, અર્થ અને શબ્દમાં પરસ્પર વાચ્યવાચકસ્વભાવ હોવાથી જ તે બે વચ્ચે તેવો સંબંધ સ્વીકાર્યો છે. તેથી “સુમેરુવગેરે અર્થ અને સુમેરુવગેરે શબ્દ વચ્ચે અનાદિસિદ્ધ વાસ્તવ સંબંધ માનવામાં પ્રમાણ નથી' તેમ ન કહેવું અને વર્તમાનકાલના સ્વભાવ અને સંબંધને કારણે અનાદિકાલથી તેમ જ છે એમ અંગીકાર કરવું, નહીંતર તો, અનાદિઅનન્ત સંસારમાં ક્યારેક અગ્નિ વિના પણ અન્યતઃ ધૂમાડાની હાજરી સંભવી શકતી હોવાથી ધૂમ અને અગ્નિ વચ્ચેના સંબંધમાં પણ સમાનતયા વ્યભિચાર આપી શકાશે અને આમ અનુમાન પ્રમાણને પણ અપ્રમાણ તરીકે જાહેર કરવું પડશે. માટે વર્તમાનમાં શબ્દ અને અર્થ વચ્ચે રહેલા તેવા અવ્યભિચારી સંબંધને અનાદિસિદ્ધ વાસ્તવિક માનો અને તેના દ્વારા શાબ્દપ્રમાણથી પણ નિશ્ચિત બોધ થાય છે તેમ સ્વીકારો. અસ્તુ... પ્રસંગથી સર્યું. - મૃષાભાષાશદની અર્થવિકલતા (૭) બૌદ્ધ - જો, આમ વાસ્તવસંબંધથી યુક્ત હોવાના કારણે શબ્દો તાત્ત્વિક અર્થના વાચક હોય, તો (૧) આ શબ્દો તમારા દર્શનથી ભિન્ન એવા બૌદ્ધાદિદર્શનોને માન્ય અર્થોમાં પ્રવૃત્ત થવા ન જોઈએ, કેમકે તમારે મન એ અર્થો તાત્ત્વિક નથી પણ મિથ્યા છે. કારણ કે પરદર્શનના તે અર્થો તમારા અર્થ સાથે વિરોધ ધરાવતા હોવાથી, તે અર્થો સંભવતા નથી. (એક શબ્દ બે ભિન્નદર્શનના બે વિરુદ્ધ અર્થનો વાચક હોય, અને બંને અર્થ તાત્ત્વિક હોય, તેમ તો સંભવે જ નહીં. અન્યથા પરદર્શનને મિથ્યાદર્શન કહી જ ન શકાય, અને બંને દર્શન અધુરા સિદ્ધ થાય અને જો એક અર્થ મિથ્યા હોય, તો પરદર્શનસંમત અર્થ જ મિથ્યા હોવો જોઈએ, અન્યથા સ્વદર્શન મિથ્યાદર્શન અને પરદર્શન સમ્યગ્દર્શન એવી વિપરીત માન્યતા ઉભી થાય.) વળી, (૨) ભૂતકાલીન અને અનાગત અર્થો અંગે શબ્દોની પ્રવૃત્તિ થવી ન જોઈએ. કેમકે એ અર્થો નષ્ટ અને અનુત્પન્ન હોવાથી અસત્ છે. જ્યારે શબ્દથી અભિધેય અર્થ સત્ = તાત્ત્વિક જ ઈષ્ટ છે. તથા (૩) કોઈની પણ વાણી ક્યારેય મિથ્યારૂપ નહીં બને, કેમકે વાણીમાત્ર સદ્ For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ < र्थता, सद्भूतार्थमन्तरेण तस्याः प्रवृत्तेरेवानुपपद्यमानत्वादिति । अत्रोच्यते, द्विविधा हि शब्दा: मृषाभाषावर्गणोपादानाः सत्यभाषावर्गणोपादानाश्च, तत्र ये मृषावर्गणोपादानाः स्वस्वनिमित्तवैचित्र्यवशात् प्रधानपरिणामरूपं जगत्, ईश्वरेण कृतं जगत् इत्येवं नानारूपास्तेऽनर्थका एवाभ्युपगम्यन्ते, ते हि वन्ध्याऽबला इव तदर्थप्राप्त्यादिप्रसवविकलाः केवलं तथाविधसंवेदनभोगमात्रफला इति न तैर्व्यभिचारः, यथा प्रमाणादितरस्य स्वरूपविषयादिपर्यालोचनया स्वतत्त्वावसायस्तथा सत्यभाषावर्गणोपादानेभ्यो ऽपि जीवादिवस्तुवाचकेभ्यः शब्देभ्यस्तेषां मृषाभाषावर्गणोपादानानां शब्दानां स्वरूपविशेषावसायो भवति, तथाहि - दृश्यन्त एव केचिद्विमलमतयः श्रवणमात्रादपि मिथ्यार्थत्वादिलक्षणं याथात्म्यमवधारयन्तः शब्दानामिति । ( ८ ) अतीताजातयोश्च वर्तमानरूपतयाभिधायकः शब्दोऽनर्थक एवेष्यते इति न किञ्चिन्नः क्षुण्णं, १६ ભૂતાર્થમાં જ પ્રવૃત્ત થતી હોવાથી મિથ્યા અર્થમાં તેની પ્રવૃત્તિ જ અસંગત છે. જૈન :- આ ત્રણે આપત્તિઓનું સમાધાન અમારી પાસે મૌજુદ છે. (૧) શબ્દો બે પ્રકારના છે. (૧) મૃષાભાષાવર્ગણારૂપ ઉપાદાનમાંથી બનેલા અને (૨) સત્યભાષાવર્ગણારૂપ ઉપાદાનમાંથી સર્જાયેલા. તેમાં મૃષાભાષાવર્ગણારૂપ ઉપાદાનવાળા શબ્દો પોતપોતાના નિમિત્તોની વિચિત્રતાના કારણે ‘પ્રધાન= પ્રકૃતિના પરિણામરૂપ આ જગત છે’ (સાંખ્ય), ‘ઈશ્વરે સર્જેલું આ જગત છે’ (= વૈશેષિક વગેરે.) ઇત્યાદિ અનેક સ્વરૂપવાળા છે અને અનર્થક તરીકે જ અમારે સ્વીકૃત છે. આ શબ્દો વન્યાની જેમ પોતાના અર્થની પ્રાપ્તિઆદિરૂપ પ્રસવથી = ફળથી રહિત છે અને તેવા પ્રકારના સંવેદનરૂપ ભોગમાત્ર ફળવાળા છે. અર્થાત્ તે શબ્દોથી જ્ઞાન થાય છે, પણ બાહ્યાર્થ પ્રાપ્ત થવા અંગે અસમર્થ છે. આમ, આ શબ્દોનો અર્થ સાથે વાચ્યવાચકભાવસમ્બન્ધ જ નથી. તેથી એ શબ્દોથી નિશ્ચિત અર્થની પ્રાપ્તિ ન થાય તો પણ, દોષ નથી. વ્યભિચાર નથી. કેમકે અમે વાચ્યવાચકભાવસંબંધથી યુક્ત શબ્દોને જ તાત્ત્વિકઅર્થના અભિધાયક કહ્યા છે. શંકા :- ‘આ શબ્દો મૃષાભાષાવર્ગણારૂપ ઉપાદાનવાળા હોવાથી નિરર્થક છે.’ તેવો બોધ શી રીતે થાય? સમાધાન :- જેમ પ્રમાણથી જ અપ્રમાણના સ્વરૂપ, વિષય વગેરેની વિચારણા થાય છે અને તેના દ્વારા અપ્રમાણના સ્વરૂપનો બોધ થાય છે. (અપ્રમાણ જેમ વસ્તુના જ્ઞાનમાં સમર્થ નથી તેમ પોતાની અપ્રમાણતાના જ્ઞાનમાં પણ સમર્થ નથી. અપ્રમાણની અપ્રમાણતાનો નિર્ણય પણ પ્રમાણ દ્વારા જ થાય છે.) તેમ, સત્યભાષાવર્ગણારૂપ ઉપાદાનવાળા જીવ વગેરે વસ્તુવાચક શબ્દોથી જ મૃષાભાષાવર્ગણારૂપ ઉપાદાનવાળા શબ્દોના સ્વરૂપવિશેષનો બોધ થાય છે. દેખાય છે કે, કેટલાક વિમલબુદ્ધિવાળાઓ સાંભળવામાત્રથી શબ્દોનું મિથ્યાર્થવાચકપણું ઇત્યાદિ યથાર્થસ્વરૂપ સમજી લે છે. * અતીતાદિ અર્થક શબ્દોની પ્રમાણતા (૮) (૨) જે શબ્દો અતીત અને અનુત્પન્ન અર્થોને વર્તમાન અર્થ તરીકે નિર્દેશે છે, તે શબ્દો પણ મૃષાભાષાવર્ગણારૂપ ઉપાદાનવાળા હોવાથી, અનર્થક છે અને ‘આ શબ્દોનો અર્થ સાથે વાચ્યવાચકભાવ For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ शब्दार्थविचारणाधिकारः १७ यदा तु ते अपि वस्तूनि अतीताजातरूपतयाऽभिधत्ते तदा तद्विषयः सार्वज्ञज्ञानमिव सद्भूतार्थविषयत्वात् प्रामाण्यमश्नुत एव, अन्यथा अतीतकल्पान्तरवर्तिपार्वादिसर्वज्ञदेशना भविष्यच्छङ्खचक्रवर्त्यादिदेशना च सर्वथा नोपपद्येत, तेषामभावेन तद्विषयज्ञानतन्निबन्धशब्दप्रवृत्ययोगात् । (९) स्यादेतत्-अनले अनलशब्दस्तदभिधानस्वभावतया यमभिधेयपरिणाममाश्रित्य प्रवर्त्तते स जले नास्ति, जलानलयोरभेद प्रसङ्गात्, प्रवर्त्तते च संकेतवशात् जलेऽप्यनलशब्दस्तत्कथं शब्दार्थयोर्वास्तवः संबन्ध उद्घष्यत इति, तदयुक्तं, शब्दस्यानेकशक्तिसमन्विततया उक्तदोषानुपपत्तेः, तथाहि - नानलशब्दस्य अनलवस्तुगताभिधेयपरिणामापेक्षी तदभिधान एवैकः स्वभावः, अपि तु समयाधानतत्स्मरणापेक्षितया विलम्बितादिप्रतीतिनिबन्धनं, સંબંધ ન હોવાથી પ્રમાણભૂત નથી' તેમ માનવામાં અમને કોઈ વાંધો આવતો નથી. જયારે તે શબ્દો અતીતઅર્થને અતીતરૂપે અને અનાગત અર્થને અનાગતરૂપે નિરૂપે છે. ત્યારે તે શબ્દનો વિષય સર્વજ્ઞજ્ઞાનના વિષયની જેમ સભૃતાર્થવિષયરૂપ હોવાથી તે શબ્દો પ્રમાણભૂત બને છે. અન્યથા “અતીત કલ્પાન્તરમાં પાર્શ્વનાથ સર્વજ્ઞ થઈ ગયા' તેવી દેશના કે “અનાગતકાળમાં શંખચક્રવર્તી થશે તેવી દેશના ઉપપન્ન જ નહીં થાય. કેમકે અતીત અને અનુત્પન્ન વસ્તુઓ અસતું હોવાથી તે બધાના જ્ઞાનમાં અને એ જ્ઞાનથી બોલાતા શબ્દોમાં પ્રવૃત્તિ જ સંભવે નહીં. જે બૌદ્ધને પણ ઈષ્ટ નથી. તેથી માનવું જ રહ્યું કે, અતીતાદિ અર્થો અતીતાદિરૂપે સત્ છે અને તે રૂપે જ્ઞાન અને શબ્દના તાત્ત્વિક વિષય બની શકે છે. (“કોઈની વાણી ક્યારેય મિથ્યારૂપ નહીં બને તેવી ત્રીજી આપત્તિ પણ સંભવતી નથી. કેમકે મૃષાભાષાવર્ગણારૂપ ઉપાદાનવાળા શબ્દો દ્વારા મિથ્યાવાણી સંભવી શકે છે.) - શબદની અનેકાર્થતાની ઉપપત્તિ , (૯) બૌદ્ધઃ- “અનલ'શબ્દ અનલ (= અગ્નિ) અર્થઅભિધાન = વાચકસ્વભાવવાળો છે. તેથી આ શબ્દ અનલઅર્થમાં જે અભિધેય પરિણામને આશ્રયી પ્રવર્તે છે, તે અભિધેયપરિણામ “જળ'અર્થમાં નથી. જો જળ-અનલ (= અગ્નિ)નો સમાન વાચ્ય પરિણામ માનો, તો જળ અને અનલને એક જ માનવાનો-અભિન્ન માનવાનો પ્રસંગ આવે, જે ઈષ્ટ નથી. તેથી “અનલ” શબ્દનો પ્રયોગ જળઅર્થમાં થવો જોઈએ નહીં, પરંતુ દેખાય જ છે કે સંકેતના કારણે જળઅર્થમાં પણ અનલ શબ્દ વપરાય છે તેથી નક્કી થાય છે કે, શબ્દ અને અર્થ વચ્ચે વાસ્તવિક સંબંધ નથી. જૈન - તમારી વાત આવકાર્ય નથી. કેમકે શબ્દ અનેક શક્તિઓથી સભર હોવાથી તમે કહેલો દોષ પગ માંડી શકે તેમ નથી. તથાતિ- “અનલ' શબ્દનો અનલવસ્તુમાં રહેલા અભિધેય પરિણામની અપેક્ષાવાળો માત્ર અનલવાચક એક જ સ્વભાવ છે તેમ નથી. પરંતુ જળવસ્તુમાં રહેલ વાચ્યપરિણામની અપેક્ષાવાળો જળવાચકસ્વભાવ પણ છે જ. અલબત્ત, અનલશબ્દથી જળની પ્રતીતિ દીર્થસ્મૃતિ આદિના કારણે વિલમ્બિત થાય છે, પણ નથી જ થતી એવું દેખાતું નથી. (‘અનલ'શબ્દના શ્રવણથી તે શબ્દનો અભ્યાસ આદિના કારણે અનલવસ્તુમાં રહેલા વાચ્યપરિણામની અપેક્ષાવાળો અનલવાચકસ્વભાવ For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ १८ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ जलवस्तुगताभिधेयपरिणामापेक्षी तदभिधानस्वभावोऽपि, तथा ततस्तस्यापि प्रतीतेः, अन्यथा ततस्तथा तत्प्रतीत्यभावप्रसङ्गात् । (१०) ननु यद्येते शब्दाः तत्त्वतो वस्तुविषयास्तत्कथं चक्षुरादीन्द्रियसमुत्थबुद्धाविव शाब्दे ज्ञाने तस्य वस्तुनो न प्रतिभासः, चक्षुरादीन्द्रियगम्यमेव हि वस्तु नेतरत्, तस्यैवार्थक्रियासमर्थत्वात्, वस्तुनश्च तल्लक्षणत्वात्, न च तत् शाब्दे ज्ञाने प्रतिभासते, तस्मादवस्तुविषया एते शब्दाः । तथा चात्रा प्रयोगः - योऽर्थः शाब्दे ज्ञाने येन शब्देन सह संसृष्टो नावभासते, न स तस्य शब्दस्य विषयः यथा गोशब्दस्याश्वः । नावभासते શીધ્ર સ્કુરાયમાણ થાય છે. તેથી અનલવસ્તુનો બોધ શીવ્ર થાય છે. જળ વગેરે વસ્તુગત વાચ્ય પરિણામની અપેક્ષાવાળા સ્વભાવનું ફુરણ સ્મૃતિ આદિની અપેક્ષા રાખે છે. તેથી તે અર્થનો બોધ વિલમ્બ થાય છે.) જો અનલશબ્દનો જળવાચકસ્વભાવ સર્વથા હોય જ નહીં, તો “અનલ શબ્દથી જળની પ્રતીતિના અભાવનો પ્રસંગ આવે. * શબ્દથી બુદ્ધિમાં અર્થાવભાસની ઉપપત્તિ (૧૦) બૌદ્ધ - જો શબ્દો તત્ત્વથી, વસ્તુવિષયક હોય, તો પછી કેમ આંખ વગેરે ઇન્દ્રિયથી રૂપ આદિ જોયા બાદ ઉત્પન્ન થતી બુદ્ધિની જેમ તે વસ્તુનો પ્રતિભાસ શાબ્દજ્ઞાનમાં થતો નથી. આંખ વગેરે ઇન્દ્રિયોથી ભાસતી વસ્તુ જ સત્ છે. કેમકે તે વસ્તુ જ અર્થક્રિયા કરવામાં સમર્થ છે અને ‘અર્થક્રિયાકારિતા જ વસ્તુનું લક્ષણ છે. આવી વસ્તુ શાબ્દજ્ઞાનમાં તો પ્રતિભાસતી જ નથી. માટે શબ્દો અવસ્તુવિષયક જ છે. અહીં અનુમાન પ્રયોગઃ- જે શબ્દ સાથે સંલગ્ન થયેલો જે અર્થ શાબ્દજ્ઞાનમાં પ્રતિભાસતો નથી, તે અર્થ તે શબ્દનો વિષય નથી. દા.ત. ગોશબ્દથી અશ્વઅર્થ શાબ્દજ્ઞાનમાં પ્રતિભાસતો ન હોવાથી અશ્વઅર્થ ગોશબ્દનો વિષય નથી અને આ વાત તો સ્પષ્ટ જ છે કે, ઘટ, પટ વગેરે ઇન્દ્રિયગમ્ય અર્થો શબ્દસંસૃષ્ટ (= શબ્દના સંસર્ગવાળા) થઈને શાબ્દજ્ઞાનમાં અવભાસ પામતા નથી. (ઘટ-પટાદિ ઇન્દ્રિયગમ્ય વસ્તુઓ ઘટ”, “પટ” આદિ શબ્દોચ્ચારમાત્રથી શાબ્દજ્ઞાનમાં ભાસતા નથી.) જે અર્થ જે શબ્દનો વિષય હોય છે, તે શબ્દથી સંસ્કૃષ્ટ થયેલો તે જ અર્થ શાબ્દજ્ઞાનમાં ભાસે છે. જેમકે “ગો'શબ્દથી સંસ્કૃષ્ટ થયેલો ગોપિંડ' અર્થ. વાચ્યતા માત્ર આટલી જ અપેક્ષા રાખે છે. (તાત્પર્ય - “ગો'શબ્દથી શાબ્દજ્ઞાનમાં માત્ર “ગોપિંડ' એવો શબ્દાત્મક અર્થ જ પ્રતિભાસિત થાય છે, નહીં કે ગોવસ્તુ. આમ શાબ્દજ્ઞાનથી માત્ર શાબ્દિક જ બોધ થાય વસ્તુના પ્રતિભાસરૂપ નહીં. ચક્ષુવગેરે ઇન્દ્રિયના વિષયો શાબ્દજ્ઞાનમાં પ્રતિભાસતા નથી. તેથી તેઓ શબ્દના તાત્ત્વિક વિષય નથી.) જૈન - તમારી આ વાત યુક્તિયુક્ત નથી. કેમકે શબ્દથી સંસ્કૃષ્ટ ઇન્દ્રિયગમ્ય ઘટ, પટ વગેરે અર્થોનો શાબ્દજ્ઞાનમાં અવભાસ થતો નથી. એ વાત અસિદ્ધ છે. જુઓ કોઈ બીજાને કહે “કાળો, મોટો, અખંડ, લીસો, નવો ઘડો ઓરડામાંથી લાવ” ત્યારે આ જ્ઞાનના આવરણના ક્ષયોપશમવાળો તે સાંભળનાર તે જ વસ્તુનો પ્રત્યક્ષની જેમ શાબ્દ જ્ઞાનથી બોધ કરે છે. કેમકે તે ઓરડામાં પડેલા બીજા અનેક ઘડાઓની મધ્યમાં તે કહેવાયેલા ઘડાને જ લાવવા એ ઘડા પ્રત્યે વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરે છે. અર્થાત્ બીજા ઘડાઓને છોડી એ ઘડા પર જ નજર ઠરે છે અને એ જ ઘડાને ઉપાડે છે. આમ, શાદજ્ઞાન દ્વારા પણ શબ્દોલ્લેખિત For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ शब्दार्थविचारणाधिकारः चेन्द्रियगम्योऽर्थः शाब्दे ज्ञाने शब्दसंसृष्ट इति, यो हि यस्य शब्दस्यार्थः स तेन शब्देन संसृष्टः शाब्दे ज्ञानेऽवभासते, यथा गोशब्देन गोपिण्डः, एतावन्मात्रनिबन्धनत्वाद्वाच्यत्वस्येति, तदेतदयुक्तम्, इन्द्रियार्थस्य शाब्दे ज्ञाने शब्दसंसृष्टस्यानवभासासिद्धेः तथाहि - कृष्णं महान्तं खण्डं मसृणमपूर्वमपवरकात् घटमानयेत्युक्तः सन् कश्चित् तज्ज्ञानावरणकर्मक्षयोपशमयुक्तस्तमेवार्थं तथा प्रत्यक्षमिव शाब्देन ज्ञानेन प्रतिपद्यते तदन्यानेकघटमध्ये तदानयनाय तं प्रति भेदेन प्रवर्त्तनात्, तथैव चापि तत्प्राप्तेरिति । (११) अथोच्येत - यदि शाब्देऽपि ज्ञाने इन्द्रियार्थः प्रतिभासमानोऽभ्युपगम्यते, तर्हि प्रत्यक्षस्येव तस्यापि स्फुट एव प्रतिभासो भवेत्, न च भवति, तथानुभवाभावात्, तन्न शाब्दज्ञानमिन्द्रियार्थविषयमिति, तदयुक्तं, स्फुटास्फुटप्रतिभासयोर्वस्तुभेदकत्वायोगात्, तथाहि - एकस्मिन्नपि नीलस्वलक्षणे दूरासन्नदेशवर्तिप्रतिपत्तृज्ञाने स्फुटास्फुटप्रतिभासे भवतः, न च तद्भावेऽपि बाह्यवस्तुभेदः, तथेहाप्येकस्मिन् स्वलक्षणे इन्द्रियजशाब्दज्ञाने स्फुटास्फुटप्रतिभासे भविष्यतः, न च तद्गोचरवस्तुभेद इति । अथ मन्येथाः - વસ્તુનો અવભાસ થાય છે અને જ્ઞાનને અનુરૂપ વસ્તુની પ્રાપ્તિ પણ થાય છે. બૌદ્ધઃ- જો શાબ્દજ્ઞાનમાં ઇન્દ્રિયગમ્ય વસ્તુનો પ્રતિભાસ થતો હોય, તો પ્રત્યક્ષની જેમ સ્પષ્ટ પ્રતિભાસ જ થવો જોઈએ. પણ તેવો અનુભવ થતો નથી. તેથી શાબ્દજ્ઞાન ઇન્દ્રિયગમ્યવિષયવાળું નથી. જૈન - તમારી વાત સરાહનીય નથી. સ્ફટાસ્કૂટપ્રતિભાસ કંઈ વસ્તુભેદક નથી. જેનો સ્ફટ પ્રતિભાસ થાય, તે જ વસ્તુ અને જેનો ફુટ પ્રતિભાસ ન થાય, તે વસ્તુ નહીં. તે વાત બાલિશ છે. કેમકે નીલસ્વરૂપવાળી એકની એક વસ્તુ પણ દૂર અને નજીક રહેલા જોનારના ચાક્ષુષપ્રત્યક્ષજ્ઞાનમાં ક્રમશઃ અસ્પષ્ટ અને સ્પષ્ટ રૂપે ભાસે છે. શું તેટલામાત્રથી એ નીલ આદિ વસ્તુમાં ભેદ માનશો? શું એમ કહેશો કે, “દૂર રહેલાના જ્ઞાનમાં ભાસતી વસ્તુ અસ્પષ્ટ છે, માટે તે નીલ આદિ રૂપવાળી વસ્તુ ઇન્દ્રિયગમ્યવિષય નથી. અને માટે દૂરની વ્યક્તિનું અસ્પષ્ટ પ્રત્યક્ષ ઇન્દ્રિયાર્થવિષયક નથી. આમ કહી શકાય તેમ નથી કેમકે તેમાં પ્રત્યક્ષજ્ઞાનને અપ્રમાણ માનવાની વગેરે આપત્તિ છે. બસ, તે જ પ્રમાણે પ્રસ્તુતમાં કોઈક બાહ્ય વસ્તુ ઇન્દ્રિયજ પ્રત્યક્ષજ્ઞાનમાં ફુટ ભાસે, અને શાબ્દજ્ઞાનમાં અસ્કુટ ભાસે, તેટલા માત્રથી કંઈ વસ્તુમાં ભેદ પડતો નથી. અર્થાત એકની એક વસ્તુ જ સ્પષ્ટીસ્પષ્ટઆભાસરૂપે પ્રત્યક્ષમાં અને શાબ્દજ્ઞાનમાં ભાસે છે. માટે શાબ્દજ્ઞાન પણ ઇન્દ્રિયાર્થવિષયક જ છે. - શાદજ્ઞાન વસ્તુના ભાવાભાવનું અનનુવિધાયક-બૌદ્ધ (૧૧) બૌદ્ધઃ- “ઘટીવગેરે વસ્તુના અભાવમાં પણ, “ઘટ' વગેરે શબ્દથી શાબ્દજ્ઞાનમાં ‘ઘટ’વગેરે વસ્તુનો પ્રતિભાસ થાય છે. તેથી “ઘટ’વગેરે પદાર્થની હાજરીમાં થતો શાબ્દબોધ વસ્તુના યથાસ્વરૂપને સ્પર્શ કરતો નથી. કેમકે વસ્તુના ભાવાભાવનું અનુવિધાયક નથી. શાબ્દજ્ઞાનમાં વસ્તુનો પ્રતિભાસ વસ્તુના ભાવ અને અભાવમાં સમાનરૂપે થતો હોવાથી આ પ્રતિભાસ પ્રતિભાસિત થતી વસ્તુના ભાવાભાવને અનુસરતો નથી. માટે આ પ્રતિભાસ વસ્તુનું ગ્રાહક નથી. વસ્તુના અભાવમાં વસ્તુનો For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ २० धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ वस्त्वभावेऽपि शाब्दज्ञाने प्रतिभासाविशेषात् सत्यपि वस्तुनि शाब्दज्ञानमुदयपदवीमासादयत् न तद्याथात्म्यसंस्पर्शि, तद्भावाभावयोरननुविधानात् । ज्ञानस्य हि प्रतिभासो यस्य भावाभावावनुविधत्ते तस्य तद्ग्राहकं, न च शाब्दज्ञानप्रतिभासः प्रतिभासमानवस्तुभावाभावावनुविद्यत्ते, तदभावेऽपि तत्प्रतिभासाविशेषात्, तस्मान्न बाह्यवस्तुनो ग्राहकं शाब्दं ज्ञानं, रसज्ञानवत्, तथा चात्र प्रमाणम्-यत् ज्ञानं यदन्वयव्यतिरेकानुविधायि न भवति, न तत्तद्विषयं, यथा रूपज्ञानं रसविषयं, न भवति चेन्द्रियार्थान्वयव्यतिरेकानुविधायि शाब्दज्ञानमिति व्यापकानुपलब्धिः । नियतवस्तुविषयत्वं हि ज्ञानस्य निमित्तवत्तया व्याप्तम्, अन्वयव्यतिरेकानुविधानाभावे च निमित्ताभावः स्यात्, तेन विवक्षितवस्तुविषयत्वं निमित्तवद्विपक्षाद् व्यापकानुपलब्ध्या व्यावर्त्तमानं પ્રતિભાસ થતો ન હોય, અને વસ્તુની હાજરીમાં વસ્તુનો પ્રતિભાસ થતો હોય, તો તે પ્રતિભાસ વસ્તુના ભાવાભાવનો અનુવિધાયક ગણાય. શાબ્દજ્ઞાનનો પ્રતિભાસ આ પ્રમાણે વસ્તુના ભાવાભાવનો અનુવિધાયક નથી. તેથી રસજ્ઞાનની જેમ શાબ્દજ્ઞાન બાહ્ય વસ્તુનું ગ્રાહક નથી. અનુમાનપ્રમાણ આ પ્રમાણે છે – જે જ્ઞાન જેના અન્વય-વ્યતિરેકને અનુસરતું નથી, તે જ્ઞાન તે વસ્તુવિષયક ન હોય. જેમ કે રૂપજ્ઞાન રસવિષયક નથી. (રૂપવિષયક જ્ઞાનમાં રસની હાજરી કે ગેરહાજરીમાં રસવિષયનો પ્રતિભાસ થતો નથી. આમ, રૂપજ્ઞાન રસના અન્વયવ્યતિરેકને અનુસરતું નથી.) શાબ્દજ્ઞાન ઇન્દ્રિયાર્થના અન્વય અને વ્યતિરેકને અનુસરતું નથી. તેથી અહીં વ્યાપકાનુપલબ્ધિ છે. જયાં અભાવાત્મક હેતુથી અભાવાત્મક સાધ્ય સિદ્ધ કરવાનું હોય, ત્યાં હેતુભૂત અભાવ વ્યાપકાનુપલબ્ધિરૂપ હોય છે. એક નિયમ છે કે “વ્યાપકનો અભાવ વ્યાપ્યના અભાવનો વ્યાપ્ય હોય અને વ્યાપ્યના અભાવનો સાધક હોય. સામાન્યથી વ્યાપ્યથી વ્યાપકની સિદ્ધિ કરવાની હોય છે, પરંતુ જ્યારે પક્ષમાં વ્યાપકનો અભાવ સિદ્ધ હોય, અને “વ્યાપ્ય હાજર છે કે નહિ તે અંગે નિર્ણય ન થયો હોય, ત્યાં વ્યાપકના અભાવ દ્વારા વ્યાપ્યના અભાવની સિદ્ધિ કરાય છે, પરંતુ તેમ કરતાં પહેલાં, વ્યાપ્ય અને વ્યાપક વચ્ચે અન્વયતિરિક દ્વારા વ્યાપ્યવ્યાપકભાવ સિદ્ધ કરવો જોઈએ. પછી પક્ષમાં વ્યાપકના અભાવને દર્શાવી વ્યાપ્યના અભાવનું અનુમાન કરવું જોઈએ.) જ્ઞાનની નિયતવસ્તુવિષયતા નિમિત્તવત્તાથી વ્યાપ્ત છે. અર્થાત્ જ્ઞાનમાં નિમિત્તવત્તાને અનુરૂપ જ નિયતવસ્તુવિષયતા હોય છે. (તાત્પર્ય :- જ્ઞાનનો વિષય નિમિત્તને આધીન હોવાથી નિમિત્તને આધારે જ જ્ઞાનનો વિષય નિયત થાય છે.) અને નિમિત્તનું કામ કરે છે અન્વયવ્યતિરેકનું અનુવિધાન'. જ્ઞાન જે વિષયના અન્વય-વ્યતિરેકને અનુસરવારૂપ નિમિત્તવાળું હોય તે જ વિષયવાળું હોય અને તેવા અન્વયવ્યતિરેકના અનુવિધાન વિનાનું હોય, તો જ્ઞાન નિમિત્તના અભાવવાળું થાય છે. તેથી વિવક્ષિતવસ્તુની વિષયતા નિમિત્તવના વિપક્ષમાંથી વ્યાપકાનુપલબ્ધિથી વ્યાવૃત્ત થઈને તેના અન્વયેવ્યતિરેકના અનુવિધાન દ્વારા વ્યાપ્ત થાય છે. તાત્પર્ય - “વસ્તુના ભાવાભાવને અન્વયવ્યતિરેક દ્વારા અનુસરવા રૂપ નિમિત્તથી યુક્ત જ્ઞાનનો વિષય તે વસ્તુ બને. અને જે જ્ઞાન એવા નિમિત્તથી રહિતનું હોય છે ત્યાં નિમિત્તરૂપ વ્યાપકની અનુપલબ્ધિ હોય છે. તેથી તે જ્ઞાનમાં તે વસ્તુની વિષયતા પણ આવતી નથી. આમ વ્યાપ્તિ સિદ્ધ થાય છે. આમ, For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ शब्दार्थविचारणाधिकारः तदन्वयव्यतिरेकानुविधानेन व्याप्यत इति प्रतिबन्धसिद्धिरिति । (१२) तदेतदसमीचीनं, प्रत्यक्षज्ञानेऽप्येवमविषयत्वप्रसक्तेः तथाहि-यथा जलवस्तुनि पुरतो विद्यमाने जलोल्लेखि प्रत्यक्षमुदयते, तथा जलवस्त्वभावेऽपि मरीचिकास्वक्षुण्णजलप्रतिभासं तदुदीयमानमुपलभ्यत एव, ततो जलाभावेऽपि जलप्रतिभासाविशेषात् सत्यपि जले जलप्रतिभासं प्रादुर्भवन्न तद्याथात्म्यसंस्पर्शि, तद्भावाभावयोरननुकारादित्यादि सर्वं समानमेव, अथ देशकालस्वरूपादिपर्यालोचनया प्रवृत्तौ तत्प्राप्त्यभावेन मरीचिकासु जलोल्लेखिनः प्रत्यक्षस्य भ्रान्तत्वमवसीयते, भ्रान्तं चाप्रमाणं, प्रमाणभूतस्य च वस्त्वन्वयव्यतिरेकानुविधायित्वाव्यभिचार इष्यते, ततो न कश्चिद्दोष इति, तदेतदन्यत्रापि समानं, तथाहि- प्रतिपाद्यमर्थं यथास्वरूपं यः पश्यति यथादर्शनं चोपदिशति तेन तथाभूतेनाऽऽप्तेन प्रणीयमानात् शब्दादुपजायमानं ज्ञानं प्रमाणत्वेनास्माभिरिष्यते, नेतरत्, न च तस्य स्वप्रतिभासमानवस्त्वन्वयव्यतिरेकानुविधायित्वव्यभिचारसंभवो, यत्पुनरि વસ્તુની વિષયતા નિમિત્તને વ્યાપીને રહેલી છે. શાબ્દજ્ઞાનમાં નિમિત્તવત્તારૂપ વ્યાપકની અનુપલબ્ધિ હોવાથી એ નિમિત્તને વ્યાપીને રહેલી ઇન્દ્રિયાર્થવિષયતા પણ અનુપલબ્ધ છે. આમ, શાબ્દજ્ઞાન ઇન્દ્રિયાર્થવિષયક નથી. * પ્રત્યક્ષની પ્રતિબદિથી શાદજ્ઞાનની પ્રમાણતાની સિદ્ધિ-જૈન - (૧૨) જૈન:- આ પ્રમાણે તો પ્રત્યક્ષજ્ઞાનમાં પણ, ઇન્દ્રિયાર્થની અવિષયતાનો પ્રસંગ છે. તથાપ્તિ જેમ પાણી નજર સામે હાજર હોય ત્યારે “પાણી’ એવા ઉલ્લેખવાળું પ્રત્યક્ષજ્ઞાન ઉત્પન્ન થાય છે, તેમ મૃગજળ વગેરે સ્થળે પાણીના અભાવમાં પણ સ્પષ્ટ પાણીનો પ્રતિભાસ ઉત્પન્ન થતો દેખાય જ છે. આમ, પાણીની જેમ પાણીના અભાવમાં પણ સમાનતયા પાણીનો પ્રતિભાસ થાય છે. તેથી પાણીની હાજરીમાં થતો પાણીનો પ્રત્યક્ષ પ્રતિભાસ પણ યથાર્થ સ્વરૂપસ્પર્શી ન થાય. કેમકે પાણીના ભાવાભાવનો અનુવિધાયક નથી ઇત્યાદિ બધી વાત ઉપર મુજબ અહીં પણ સમાનતયા લાગુ પડે છે. બૌદ્ધ:- દેશ, કાલ વગેરે સ્વરૂપનો વિચાર કરી જો પ્રવૃત્તિ કરવામાં આવે, તો સ્પષ્ટ દેખાય છે કે, ત્યાં પાણી ઉપલબ્ધ થતું નથી. તેથી નિશ્ચય થાય છે કે મૃગજળમાં થતું પાણીનું પ્રત્યક્ષજ્ઞાન પ્રમાણભૂત નથી, પરંતુ ભ્રાન્ત છે અને અમે ‘પ્રમાણભૂત જ્ઞાન વસ્તુના અન્વયવ્યતિરેકનું અનુવિધાન કરવામાં આવ્યભિચારી હોવું જોઈએ તેમ કહીએ છીએ. તેથી બ્રાન્તપ્રત્યક્ષમાં તમે બતાવેલો અન્વયવ્યતિરેકનો અભાવ બાધક નથી. જૈન - ખૂબ સરસ ! બસ આજ ઉત્તર શાબ્દજ્ઞાન અંગે પણ સમજી લો. જુઓ-જે વ્યક્તિ પ્રતિપાદ્ય વસ્તુને યથાસ્વરૂપ જુએ છે અને દર્શનને અનુરૂપ જ પ્રરૂપે છે તે વ્યક્તિ જ આપ્તપુરુષછે. આ આપ્તપુરુષે કહેલા શબ્દોથી થતું જ્ઞાન જ પ્રમાણભૂત છે એમ અમને સંમત છે. બીજા ત્રીજાના શબ્દોથી થતું જ્ઞાન નહીં અને આવા આપ્તપુરુષના વચનથી થયેલા શાબ્દબોધમાં પોતાનામાં પ્રતિભાસતી વસ્તુના અન્વયવ્યતિરેકના અનુવિધાનમાં વ્યભિચાર સંભવતો નથી. For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ २२ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ तरत् शाब्दं ज्ञानं तत् भ्रान्तत्वादप्रमाणमप्रमाणत्वाच्च व्यभिचारास्पदमिति यत्किञ्चिदेतत् । यदपि चानन्तरमुपन्यस्तं प्रमाणं न तदपि हेतोरसिद्धत्वात्साध्यसाधनायालम्, असिद्धता च हेतोर्यथोक्ताप्तपुरुषप्रणीतस्य शब्दस्य वस्तुव्यतिरेकेण प्रवृत्त्यसंभवात् इति । (१३) यत्पुनरिदमुच्यतेशब्दः श्रूयमाणो वक्तुरभिप्रायं विकल्पप्रतिबिम्बात्मकं तत्कार्यतया धूम इव वह्निमनुमापयति, तत्र स एव वक्ता विवक्षितार्थाभिप्रायशब्दयोराश्रयत्वाद्धर्मी अभिप्रायविशेषः साध्यः, शब्दः साधनमिति, आह च - "वक्तुरभिप्रेतं तु सूचयेयुरिति स एव तथा प्रतिपद्यमान आश्रयोऽस्त्विति" (प्र० वा० ३/२१२) तत्पापात्पापीयः, तथाप्रतीतेरभावात्, न खलु कश्चिदिह धूमादिव वह्नि तत्कार्यतया शब्दादभिप्रायमनुमिमीते, अपि तु वाचकत्वेन बाह्यमर्थं प्रत्येति, तथाप्रवृत्त्यादिदर्शनात्, तथाप्यन्यथाऽभ्युपगमेऽतिप्रसङ्गो, वस्तुव्यवस्थाऽनुपपत्तिप्रसङ्गात्, नाग्निधूमं जनयति તાત્પર્ય - આપ્તપુરુષના વચનો યથાર્થવસ્તુવિષયક જ હોય છે. તેથી તે વચનોથી થતું જ્ઞાન પણ યથાર્થવસ્તુ વિષયક જ હોય છે અને આ શાબ્દબોધ વસ્તુના ભાવાભાવને યથાર્થ અનુસરે પણ છે. તેથી આપ્તપુરુષના વચનથી થયેલો શાબ્દબોધ પ્રમાણભૂત જ છે. તે સિવાયની જે તે વ્યક્તિના વચનથી થયેલું શાબ્દજ્ઞાન બ્રાન્ત સંભવે છે. તેથી અપ્રમાણભૂત છે અને અપ્રમાણભૂત હોવાથી વ્યભિચારનું સ્થાન બને જ છે. વળી, શાબ્દની અપ્રમાણતા સિદ્ધ કરવા જે પ્રમાણ તમે બતાવ્યું તે પણ સાધ્ય સિદ્ધ કરવા સમર્થ નથી, કેમકે તેનો હેતુ જ અસિદ્ધ છે. કેમકે યથોક્ત આપ્ત પુરુષથી પ્રણીત શબ્દોની પ્રવૃત્તિ વસ્તુ વિના થતી જ નથી. (“શાબ્દજ્ઞાન ઇન્દ્રિયના અન્વયવ્યતિરેકને અનુવિધાયી નથી' આ હેતુ પૂર્વપક્ષે દર્શાવ્યો તે અસિદ્ધ એટલા માટે છે કે, આપ્તપુરુષના શબ્દથી થયેલું શાબ્દજ્ઞાન ઇન્દ્રિયાર્થ અન્વયવ્યતિરેક અનુવિધાયી છે.) - શબદથી વક્તાના અભિપ્રાયના અનુમાનની અસિદ્ધિ (૧૩) બૌદ્ધઃ- વાસ્તવમાં શાબ્દજ્ઞાન અનુમાનરૂપ જ છે. જેમ ધૂમાડો અગ્નિનું કાર્ય છે તો દેખાતો ધૂમાડો પોતાના કારણભૂત અગ્નિનું અનુમાન કરાવે છે. તેમ શબ્દ એ વક્તાના અભિપ્રાયના કાર્યરૂપ છે અને અભિપ્રાય વિકલ્પપ્રતિબિમ્બ રૂપ છે. (બુદ્ધિમાં ભાસતા અર્થના આકારરૂપ છે.) તેથી સંભળાતો શબ્દ પોતાના કારણભૂત વક્તાના અભિપ્રાયનું જ અનુમાન કરાવે છે અને આ કલ્પના ઉચિત પણ છે. કેમકે અહીં સાધ્ય અને સાધન હેતુ સમાનાધિકરણ ઉપલબ્ધ થાય છે. કેમકે તે જ વક્તા વિવક્ષિતવસ્તુના સ્વગતઅભિપ્રાય અને તદનુરૂપ શબ્દનો આશ્રયભૂત ધર્મી=પક્ષ છે. એ વક્તારૂપ ધર્મામાં રહેલો અભિપ્રાયવિશેષ સાધ્ય છે અને શબ્દ સાધન છે. કહ્યું જ છે- “શબ્દો વક્તાના અભિપ્રેતને = અભિપ્રાયને સૂચવે છે. તેથી તે જ તે પ્રમાણે પ્રતિપન્ન કરતો વક્તા આશ્રય હો.” જૈન - તમારી આ વાત તો અત્યંત મિથ્યા છે. કેમકે તેવી પ્રતીતિ થતી જ નથી. બધા ધૂમાડાથી અગ્નિનું અનુમાન કરે છે, પણ એવી કોઈ વ્યક્તિ નથી કે જે શબ્દથી તેના કારણ તરીકે અભિપ્રાયનું અનુમાન કરતી હોય. પરંતુ દરેક વ્યક્તિ તે શબ્દને તે તે બાહ્યર્થના વાચક તરીકે જ સમજી બાહ્યર્થનો જ પ્રત્યય કરે છે. કેમકે તે જ પ્રમાણે પ્રવૃત્તિ વગેરે થતું દેખાય છે. (શબ્દના શ્રવણથી શ્રોતાને સૌ પ્રથમ For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ शब्दार्थविचारणाधिकारः २३ किंतु पिशाचादिरित्यादेरपि कल्पयितुं शक्यत्वात्, अपिच-अर्थक्रियार्थी प्रेक्षावान् प्रमाणमन्वेषते, अन्यथा प्रेक्षावत्ताक्षितिप्रसङ्गात्, न चाभिप्रायो विवक्षितार्थक्रियासमर्थः, किंतु बाह्यमेव वस्तु, तत्कि तेनानुमितेनापि ?, न च वाच्यमभिप्रायं ज्ञात्वा बाह्ये वस्तुनि प्रवर्त्तिष्यते प्रमाता ततो न कश्चिद्दोष इति, अन्यस्मिन् ज्ञाते अन्यत्र प्रवृत्त्ययोगात्, (१४) दृश्यविकल्प्यावर्थावेकीकृत्य बाह्येऽर्थे प्रवर्त्तते तेनायमदोष इति चेत्, न तयोरेकीकरणासंभवात्, अत्यन्तवैलक्षण्येन साधायोगात्, साधर्म्य चैकीकरणनिमित्तम्, अन्यथाऽतिप्रसङ्गात्, अन्यच्च क एतावेकीकरोतीति તો તેના વાચ્યાર્થ-બાહ્યવસ્તુનું જ જ્ઞાન થાય છે. જ્યારે વાચ્યાર્થ સાથે શબ્દનો મેળ ખાતો ન દેખાય. ત્યારે જ તે વક્તાના અભિપ્રાયને સમજવા પ્રયત્ન કરે છે.) આમ, સ્પષ્ટ પ્રતીત થતું હોવા છતાં, જો વક્તાના અભિપ્રાયના અનુમાનાદિરૂપ અન્યથા જ અભ્યપગમ કરશો, તો પછી વસ્તુની વ્યવસ્થા જ અનુપપન્ન બનશે. કેમકે અગ્નિમાંથી ધૂમાડાની ઉત્પત્તિ સ્પષ્ટ હોવા છતાં, “ધૂમાડાનો જનક અગ્નિ નથી, પણ પિશાચ વગેરે કોઈ અન્ય જ છે.” ઇત્યાદિ કલ્પના પણ થઈ શકે. વળી, અર્થક્રિયાઈચ્છુક પ્રેક્ષવાન પુરુષ હમેશાં પ્રમાણની જ અન્વેષણા કરે છે. જે વસ્તુ પ્રમાણસિદ્ધ અર્થક્રિયાસમર્થ હોય તેમાં જ પ્રવૃત્તિ કરે તે ડાહ્યો. જે વ્યક્તિ “આ અર્થક્રિયા સમર્થ છે કે નહીં તેવો વિચાર કર્યા વિના તે વસ્તુમાં પ્રવૃત્ત થાય, તે પ્રેક્ષાવાન રહેતો નથી અને વક્તાનો અભિપ્રાય કંઈ “ઘટાદિ' વિવક્ષિત અર્થની જળધારણ'આદિ ક્રિયા કરવા સમર્થ નથી, પરંતુ “ઘટ'આદિ બાહ્ય વસ્તુ જ તે ક્રિયામાં સમર્થ છે. તેની વક્તાના અભિપ્રાયના અનુમાનથી પણ પ્રયોજન શું સર્યું? અને તેવા નિપ્રયોજન અર્થ માટે અનુમાનપ્રમાણને પણ શા માટે શોધે છે? જે વસ્તુ કંઈ કરવા સમર્થ હોય, તે વસ્તુના યથાર્થ અર્થક્રિયાના જ્ઞાન માટે પ્રમાણનો વિચાર વ્યાજબી ગણાય. બૌદ્ધ:- તમે સમજતા નથી. શબ્દથી વક્તાનો અભિપ્રાય જાણીને પ્રમાતા બાહ્યાર્થમાં પ્રવૃત્તિ કરે છે. તેથી અભિપ્રાય અર્થક્રિયા સમર્થ ન હોય તો પણ તેનું અનુમાન કરવામાં ‘પ્રેક્ષાવત્તામાં ક્ષતિ વગેરે દોષો નથી. જૈન - આ દલીલ પાણી વિનાની છે. કેમકે જ્ઞાન એક વિષયનું થાય અને પ્રવૃત્તિ અન્યત્ર થાય તેમ બની ન શકે. અહીં જ્ઞાન અભિપ્રાયનું કરવાનું કહો છો, અને પ્રવૃત્તિ બાહ્યાર્થમાં બતાવો છો, તે શી રીતે સંગત બને? - દશ્યાર્થ વિધ્યાર્થ એકીકરણ ચર્ચા - (૧૪) બૌદ્ધ:- આંખ સામે દેખાતો અર્થ, અને વિકષ્ણઅર્થ = બુદ્ધિમાં વિકલ્પેલો અર્થ – આ બંનેનું એકીકરણ કરી - આ બંનેમાં સમાનતા ઉભી કરી પ્રમાતા બાહ્ય અર્થમાં પ્રવૃત્તિ કરશે તેથી દોષ નથી. જૈનઃ- આ તર્ક પણ કસ વિનાનો છે. બાહ્યાર્થી અને વિકસ્બાર્થ વચ્ચે જમીન-આસમાનનું અંતર છે. બંને અત્યંત વિલક્ષણ છે (એક અર્થક્રિયા સમર્થ છે. બીજો નહીં. ઇત્યાદિ વિલક્ષણતા છે.) તેથી બંનેમાં સાધર્મ નથી અને સાધર્મના અભાવમાં એકીકરણ સંભવી ન શકે, કેમકે સાધર્મ્સ જ એકીકરણનું નિમિત્ત છે. જો તેવા સાધર્મ વિના જ એકીકરણ થઈ શકતું હોય, તો આખા જગતનું એકીકરણ થવાની શક્યતા For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ २४ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ वाच्यं?, स एव विकल्प इति चेत्, न, तत्र स्वलक्षणावभासानभ्युपगमात्, अन्यथा विकल्पत्वहानिप्रसङ्गात्, अनवभासितेन चैकीकरणानुपपत्तेः, अतिप्रसङ्गात् । अथ विकल्पादन्य एव कश्चिद् विकल्प्यमेवार्थं दृश्यमित्यध्यवस्यतीति प्रतिपद्येथाः, तदयुक्तं, स्वदर्शनपरित्यागप्रसङ्गादेवमभ्युपगमे सत्यात्माऽभ्युपगमप्रसङ्गात् । विकल्पकाले हि विकल्पादन्यो बोधस्वभावो दृश्यविकल्प्यावर्थावेकीकुर्वन्नात्मैवोपपद्यते, तदानीमन्यस्य विकल्पस्याभावादनभ्युगमाच्च । निर्विकल्पकदर्शनस्य चैकीकरणाध्यवसायासंभवात्, अन्यथा विकल्परूपताप्रसङ्गादित्यलं दुर्मतिस्पन्दितेषु । तदेवं वाच्यवाचकभावसंबन्धेन यथास्थिताशेषज्ञेयप्रतिबद्धं जिनवचनमिति स्थितम् । पुनरप्येतदेव विशेषयति – 'नानानयौघगहनं' । नाना-अनेकप्रकारा नयाः-नैगमादयस्तेषामोघः-सङ्घातस्तेन गहनं गुपिलम् । इत्थं जिनवचनं त्रिभुवनेऽपि प्रसिद्धं त्रिभुवनप्रसिद्ध ઉભી થાય, જે અતિપ્રસંગરૂપ છે. વળી, આ બંનેનું (બાહ્યર્થ અને વેકપ્યાર્થનું) એકીકરણ કોણ કરે છે? “જેમાં વિકધ્યઅર્થ પ્રતિભાસે છે, તે વિકલ્પ જ આ બંનેનું એકીકરણ કરે છે તેમ કહેવું બરાબર નથી. કારણ કે વિકલ્પમાં સ્વલક્ષણ= બાહ્યર્થનો પ્રતિભાસ સ્વીકાર્યો નથી. અન્યથા તેમાં વિકલ્પરૂપતાની હાનિનો પ્રસંગ છે. (આ અંગે વિસ્તૃત ચર્ચા ગા.૪૨૨ થી ૪૩૮ થી જાણી લેવી.) આમ, વિકલ્પમાં બાહ્યર્થનો અવભાસ નથી. તેથી વિકલ્પ તે દશ્ય બાહ્યાર્થ સાથે વિકધ્ય અર્થોનું એકીકરણ કરે તે સંગત નથી. અન્યથા અતિપ્રસંગ આવે. હવે “જો વિકલ્પથી અન્ય જ કોઈ વિકધ્ય અર્થ દશ્ય છે.' એવો અધ્યવસાય કરે છે.” એમ સ્વીકારશો તો તે બરાબર નથી. કારણ કે તેમાં સ્વમતવિરોધ છે. કારણ કે આત્મતત્ત્વ સ્વીકારનો પ્રસંગ છે. તે આ પ્રમાણે-વિવક્ષિતવિકલ્પથી અન્ય વિકલ્પ એકીકરણ કરે તે સંભવિત નથી, કારણ કે એક વિકલ્પકાળે અન્ય વિકલ્પ હોય નહીં. તથા યોગ્ય પણ નથી, કારણ કે વિકલ્પમાં દશ્ય બાહ્યાર્થનો આભાસ નથી. આ જ પ્રમાણે નિર્વિકલ્પ દર્શન પણ આ કાર્યમાં સમર્થ નથી, કારણ કે તેમાં એકીકરણ અધ્યવસાય સંભવે નહીં. (વિકપ્યુઅર્થનો અવભાસ નથી ઇત્યાદિ કારણોથી અસંભવ છે.) અન્યથા (વિકધ્યઅર્થનો અવભાસ વગેરે હોય) તો તે નિર્વિકલ્પકરૂપ ન રહેતા વિકલ્પરૂપ બની જાય. આમ, દક્ષાર્થ અને વિકમ્રાર્થના એકીકરણના કર્તા તરીકે વિવક્ષિત વિકલ્પ, અન્ય વિકલ્પ અને નિર્વિકલ્પક અસિદ્ધ છે અને જે કર્તા હોય, તે બોધસ્વભાવવાળો હોવો જરૂરી છે. તેથી પરિશેષન્યાયથી અને એકીકરણની અન્યથા અનુપપત્તિથી એકીકરણ કર્તા તરીકે બોધસ્વભાવવાળો આત્મા સિદ્ધ થાય છે. પણ આ તમારા મતથી વિરુદ્ધ છે. તેથી દુબુદ્ધિવાળાઓના તરંગોની-ચર્ચાથી સર્યું. આમ, જિનવચન વાચ્યવાચકભાવસંબંધ દ્વારા સઘળાય ય પદાર્થો સાથે યથાસ્થિત પ્રતિબદ્ધ છે. અર્થાત્ વાસ્તવિક અર્થ સાથે સંકળાયેલું છે એમ નિર્ણય થાય છે. વળી, આ જિનવચનનું વિશેષણ બતાવે છે. નાનાનયૌઘગહન” – આ જિનવાણી નૈગમ વગેરે અનેક નયના સમુદાયથી ગહન બનેલી છે. આવા વિશેષણોથી-ગુણોથી સભર જિનવચન For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ २५ परिशिष्ट - २ शब्दार्थविचारणाधिकारः प्रसिद्धिग्रहणेन चैतदाह त्रिभुवनप्रसिद्ध्यैवास्य जिनवचनस्य एवंविध-गुणोपेतत्वं सिद्धमिति किमन्यतत्साधकप्रमाणोपन्यासेन ? निष्फलत्वादिति ।। १६॥ ત્રણલોકમાં પ્રસિદ્ધ છે. “પ્રસિદ્ધિ શબ્દથી ત્રણલોકમાં પ્રસિદ્ધ હોવાથી જ “જિનવચન આવા પ્રકારના ગુણોથી યુક્ત છે” તેમ સિદ્ધ છે, તેથી તે સાધક બીજા પ્રમાણો બતાવવાથી શું? અર્થાત્ બીજા પ્રમાણોનું ७५६शन पिष्ट-पिं०४९।३५ हो निष्ण छ” ओम सूयवा भागेछ.॥१६॥ यदार्जवादुक्तमयुक्तमन्यैस्तदन्यथाकारमकारि शिष्यैः । न विप्लवोऽयं तव शासनेऽभूदहो अधृष्या तव शासनश्रीः ॥ -अयोगव्यवच्छेदद्वात्रिंशिका। ऐन्द्र श्रेणिनताय, प्रथमाननयप्रमाणरूपाय । भूतार्थभासनाय, त्रिजगद्गुरुशासनाय नमः ॥१॥ - मार्गपरिशुद्धिः। For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ વિશેષ નોંધ For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ॥ सूरिपुरन्दरश्रीहरिभद्रसूरिस्तुतयः ॥ सूर्यप्रकाश्यं क्व नु मण्डलं दिवः, खद्योतकः क्वास्य विभासनोद्यमी । क्व धीशगम्यं हरिभद्रसद्वचः क्वाऽधीरहं तस्य विभासनोद्यतः ॥ -श्रीजिनेश्वरसूरिकृता अष्टकटीका परहिताधाननिबिडनिबुद्धिभगवान् सुगृहीतनामधेयः श्रीहरिभद्रसूरिः॥ - श्रीमुनिचन्द्रसूरिकृता उपदेशपदवृत्तिः नित्यं श्रीहरिभद्रसूरिगुरवो जीयासुरत्यद्भूतज्ञानश्रीसमलङ्कृताः सुविशदाचारप्रभाभासुराः । येषां वाक्प्रपया प्रसन्नतरया शीलाम्बुसंपूर्णया भव्यस्येह न कस्य कस्य विदधे चेतोमलक्षालनम् ॥ -श्रीप्रभानन्दसूरिकृता जम्बूद्वीपसङ्ग्रहणीवृत्तिः उड्यम्मि मिहिरि भदं सुदिट्ठिणो होइ मग्गदसणओ। तह हरिभद्दायरियम्मि भद्दायरियम्मि उदयमिए ॥ - श्रीजिनदत्तसूरिकृतगणधरसार्धशतकम् श्री सिद्धसेन-हरिभद्रमुखाः प्रसिद्धास्ते सूरयो मयि भवन्तु कृतप्रसादाः । येषां विमृश्य सततं विविधान् निबन्धान शास्त्रं चिकीर्षति तनुप्रतिभोऽपि मादृक् ॥ - श्रीवादिदेवसूरिकृतस्याद्वादरत्नाकरः हारिभद्रं वचः क्वेदमतिगम्भीरपेशलम् । क्व चाहं जडधीरेष स्वल्पशास्त्रकृतश्रमः ॥ - श्रीमलयगिरिसूरिकृता धर्मसङ्ग्रहणीवृत्तिः Jan Education informational For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ॥ सूरिपुरन्दर श्रीहरिभद्रसूरिस्तुतयः ॥ मतिबौद्धाः ! शुद्धा प्रभवति कथं साऽद्यभवतां, विचारश्चार्वाकाः ! प्रचरति कथं चारुचतुरः । कुतर्कस्तर्कज्ञाः ! किमपि स कथं तर्कयति वः, सति स्याद्वादे श्रीप्रकटहरिभद्रोक्तवचने ॥१॥ ग्रावग्रन्थिप्रमाथिप्रकटपटुरणत्कारवाग्भारतुष्टप्रेड्खद्दर्पिष्ठदुष्टप्रमदवशभुजास्फालनोत्तालबालाः । यद् दृष्ट्वा मुक्तवन्तः स्वयमतनुमदं वादिनो हारिभद्रं, तद् गम्भीरं प्रसन्नं न हरति हृदयं भाषितं कस्य जन्तोः ॥२॥ यथास्थितार्हन्मतवस्तुवादिने निराकृताशेषविपक्षवादिने । विदग्धमध्यस्थनृमूढतारये नमोऽस्तु तस्मै हरिभद्रसूरये ॥३॥ - श्रीयशोदेवमुनिकृता प्रशंसा श्रीहरिभद्रसूरीन्द्रः वारीन्द्र इव विश्रुतः । परतीर्थ्यास्त्रासयित्वा मृगानिव गुरुर्जयी ॥ -कश्चित् पूर्वमहर्षिः हारिभद्रं वचः क्वेदमतिगम्भीरपेशलम् । क्व चाहं शास्त्रलेशज्ञस्तादृक्तन्त्राऽविशारदः ॥१॥ येषां गिरं समुपजीव्य सुसिद्धविद्यामस्मिन् सुखेन गहनेऽपि पथि प्रवृत्तः । ते सूरयो मयि भवन्तु कृतप्रसादाः श्रीसिद्धसेनहरिभद्रमुखाः सुखाय ॥२॥ - श्रीयशोविजयोपध्यायकृता स्याद्वादकल्पलता सिरिपायलित्तकइ-बप्पभट्टि-हरिभद्दसूरिपमुहाणं । किं भणिमो उणज्ज वि न गुणेहिं समो जगे सुकई ॥ __- श्रीविजयसिंहसूरिकृता भुवनसुन्दरीकथा भदं सिरिहरिभद्दस्स सूरिणो जस्स भुवणरंगम्मि । वाणीविसट्टरसभावमंथरा नच्चए सुइरं ॥ - श्रीलक्ष्मिगणिकृतं सुपार्श्वनाथचरित्रम् JamEdiostichintamational For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ -ગુણરસૂSિ निव्वुइपहसासणयं जयइ सया सव्वभावदेसणयं / कुसमयनासणयं, जिणिंदवरवीरसासणयं // नन्दीसूत्रम्। ॐक्षा CHदान 2069 સરિપદરજીવવું Anekantjaypataka यदीयसम्यक्त्वबलात् प्रतीमो भवादृशानां परमस्वभावम् / कुवासनापाशविनाशनाय, नमोऽस्तु तस्मै तव शासनाय // सिद्धसेनद्वात्रिंशिका। 09428500401 For Personal & Private Use Only