SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८२४ अन्यथा नित्यत्वायोगात्, (१६६) कदाचित् केनचिद् ग्रहणे तद्ग्राह्यस्वभावत्ववत् तदन्यग्राह्यस्वभावत्वाभावाद् भावे वा कदाचित् केनचिद् ग्रहणवत् तदन्यग्रहणापत्तेः, अभावे चान्यदा तदभावात् तत्तथाभवनेन परिणामवादापत्तिरेवेति । (१६७) एतेन વ્યારા च्छेद्यस्वभावत्वे सति सर्वदा सर्वपरिच्छेदापत्तेः तथा तदेकस्वभावत्वादिति हृदयम्; अन्यथा नित्यत्वायोगात् । अयोगश्च कदाचित्-काले केनचित्-प्रमात्रा ग्रहणे सति तद्ग्राह्यस्वभावत्ववदिति निदर्शनम् । तदन्यग्राह्यस्वभावत्वाभावात्-अन्यदा अन्येन ग्राह्यस्वभावत्वाभावाद् भावे वा अधिकृतग्राह्यस्वभावस्य किमित्याह-कदाचित् केनचिद् ग्रहणवदिति निदर्शनम् । तदन्यग्रहणापत्तेः-अन्यदाऽन्यग्रहणापत्तेः अभावे च अन्यदाऽन्येन ग्रहणस्य । किमित्याह - અનેકાંતરશ્મિ (૨) જો તેનો પ્રમાણથી પરિચ્છેદ્ય સ્વભાવ માનશો, તો તો તેનો સર્વદા સંપૂર્ણપણે પરિચ્છેદ માનવો પડશે, કારણ કે તેનો તેવો (=સર્વદા પરિચ્છેદ થવાનો) રવભાવ જ છે... જો સર્વદા તેવો સ્વભાવ ન માનો, તો તો તેની નિત્યતા જ ન ઘટે... અદ્વૈતવાદી : પણ ન ઘટવાનું કારણ ? (૧૬૬) સ્યાદ્વાદીઃ આ વાતને જરા ઊંડાણથી સમજીએ - (૧) કોઈક કાળે કોઈક વ્યક્તિએ તે સ્ફોટનું ગ્રહણ કર્યું... એટલે તે વ્યક્તિને આશ્રયીને તે સ્ફોટનો ગ્રાહ્યતાસ્વભાવ છે.. પણ તેની જેમ (૨) બીજા કાળે બીજી વ્યક્તિ વડે તે સ્ફોટનું ગ્રહણ થતું નથી... એટલે બીજી વ્યક્તિને આશ્રયીને તે સ્ફોટનો ગ્રાહ્યતાસ્વભાવ નથી જ... આશય એ કે, એક જ સ્ફોટનું પ્રથમક્ષણગત વ્યક્તિ ગ્રહણ કરે છે અને ભવિષ્યકાલીન નવમક્ષણગત વ્યક્તિ ગ્રહણ કરતી નથી... (તે વ્યક્તિનું પ્રથમક્ષણે તો અસ્તિત્વ જ નથી, તો તો તે શી રીતે ગ્રહણ કરે? તે તો નવમી ક્ષણે જ ગ્રહણ કરશે...) એટલે એક જ સ્ફોટનો પ્રથમક્ષણગત વ્યક્તિને આશ્રયીને ગ્રાહ્યતાસ્વભાવ અને દ્વિતીયક્ષણગત વ્યક્તિને આશ્રયીને અગ્રાહ્યતાસ્વભાવ - આવું માનવું જ જોઈએ... પ્રશ્ન : ન માનીએ તો ? ઉત્તર : (ક) તો જો પ્રથમક્ષણગત વ્યક્તિની જેમ નવમક્ષણગત વ્યક્તિને આશ્રયીને પણ તે સ્ફોટનો (માવે વીક) ગ્રાહ્યતાસ્વભાવ માનો, તો તો તે સ્ફોટનું જેમ પ્રથમક્ષણગત ચૈત્રને ગ્રહણ થાય છે, તેમ ભવિષ્યકાલીન નવમી ક્ષણગત મૈત્રને પણ ગ્રહણ થવાની આપત્તિ આવશે. (જ ઉચિત નથી, કારણ કે વર્તમાનકાલીન સ્ફોટનું અન્યકાલીન અન્ય વ્યક્તિ દ્વારા ગ્રહણ થતું જ નથી..) (ખ) હવે જો તે સ્ફોટનો, પ્રથમક્ષણગત વ્યક્તિની જેમ, નવમી ક્ષણગત વ્યક્તિને (ત્રમૈત્રને) આશ્રયીને ગ્રાહ્યતાસ્વભાવ ન માનો (=૩માવે વ) તો તો પરિણામવાદનું આપાદન થશે ! કારણ કે નવમક્ષણગત મૈત્ર પ્રથમક્ષણે સ્ફોટનું ગ્રહણ નથી કરતો, પણ નવમક્ષણ કરે છે... એટલે મૈત્રને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy