________________
ધિક્કાર:).
व्याख्या-विवरण-विवेचनसमन्विता
७२२
अतथाविधभावे किं प्रमाणम् ? तदाकारज्ञानोत्पत्तिरिति चेत्, इयं तथाविधेऽपि सदृशी । नेयं ततः, क्वचित् तदभावेऽपि भावादिति चेत्, निर्विकल्पबुद्धावपि तुल्यमेतत् ।
વ્યાડ્યા . त्यसिद्धम् । एतदाशङ्क्याह-इतरत्रापि-अस्वलक्षणाकारे समानमेतद् यदुत स बाह्यबलोपजात इति । न तथाविधं-सांधारणादिधर्मकं बाह्यमस्तीति चेत्, स्वलक्षणानामसाधारणत्वादित्येतदाशङ्क्याह-अतथाविधभावे-असाधारणस्वलक्षणभावे किं प्रमाणम् ? तदाकारज्ञानोत्पत्तिः-अतथाविधस्वलक्षणाकारज्ञानोत्पत्तिरिति चेत् प्रमाणम्, एतदाशङ्क्याह-इयंतदाकारज्ञानोत्पत्तिः तथाविधेऽपि-साधारणादिधर्मके अस्वलक्षणेऽपीत्यर्थः, सदृशी-साधारणा, साधारणाद्याकारस्याप्यनुभवादित्यर्थः । नेयं-तथाविधसाधारणाद्याकारज्ञानोत्पत्तिः ततःतथाविधात् साधारणादिरूपाद् बाह्यवस्तुनः । कुत इत्याह-क्वचित्-अन्यत्र तदभावेऽपितथाविधसाधारणादिधर्मकबाह्याभावेऽपि भावात्-तथाविधसाधारणाद्याकारज्ञानोत्पत्तेः घटाद्य... અનેકાંતરશ્મિ
...... તેને અવસ્વરૂપ ન મનાય...)
સ્યાદ્વાદી: અરે ! એ રીતે તો બુદ્ધિગત સામાન્યાકાર પણ બાહ્યવસ્તુના બળે જ ઉત્પન્ન થયો છે... (અને એટલે તો તેને પણ અવસ્તુરૂપ ન જ મનાય...)
બૌદ્ધ : પણ બાહ્ય કોઈ સાધારણાદિ ધર્મવાળી વસ્તુ જ નથી કે જેના બળે સામાન્યાકારની ઉત્પત્તિ થાય. બૌદ્ધો બાહ્ય બધા જ સ્વલક્ષણોને અસાધારણરૂપ માને છે...)
સ્યાદ્વાદીઃ અરે ! એ રીતે તો “અસાધારણધર્મવાળા સ્વલક્ષણો છે” એમાં પણ શું પ્રમાણ?
બૌદ્ધ : અસાધારણ એવા સ્વલક્ષણાકારે જ્ઞાનની ઉત્પત્તિ થવી એ જ તો તેના (=અસાધારણસ્વલક્ષણના) અસ્તિત્વમાં પ્રમાણ છે... (આશય એ કે, જો અસાધારણ પદાર્થ ન હોત તો અસાધારણસ્વલક્ષણાકારે જ્ઞાન પણ ન થાત... પણ તેવું જ્ઞાન થવાથી જ તેવા પદાર્થનાં અસ્તિત્વની સિદ્ધિ થાય છે...)
સ્યાદ્વાદી: એવું કથન તો અમારા મતે પણ સમાન છે... એટલે અમે પણ એવું કહી શકીએ કે, સાધારણ એવાં સામાન્યાકારે જ્ઞાનની ઉત્પત્તિ થવી એ જ તેના (=સાધારણસામાન્યાકારના) અસ્તિત્વમાં પ્રમાણ છે... (બાકી તેવા પદાર્થનાં અસ્તિત્વ વિના તો, સામાન્યાકાર=અસ્વલક્ષણાકાર જ્ઞાન પણ ન જ થાય..) અને તેવું સાધારણ-અસ્વલક્ષણાકારે થતું જ્ઞાન તો અનુભવસિદ્ધ છે...
બૌદ્ધ : પણ આ સાધારણાકારે થતું જ્ઞાન, સાધારણાદિ ધર્મક બાહ્યવસ્તુના બળે જ થાય, એવું ન માની શકાય, કારણ કે ઘણીવાર તો સાધારણાદિ ધર્મવાળા ઘટાદિનાં અસ્તિત્વ વિના પણ, સાધારણાકારે જ્ઞાનની ઉત્પત્તિ થતી દેખાય છે...
(આશય એ કે, જો અસ્વલક્ષણ વસ્તુથી જ અસ્વલક્ષણાકાર જ્ઞાન થતું હોય, તો તેવા ઘટાદિ
૨. “સાધારર્મિ ' રૂતિ ટુ-પટ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org