SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ (વાર્થ: ७४१ अनेकान्तजयपताका नास्तीति चेत्, बुद्धिः किमस्ति ? परिकल्पिताऽस्तीति चेत्, न तर्हि पारमार्थिकी । कः किमाहेति चेत् कथं तथाभूतायां सामानाधिकरण्यादि ? (८९) तदपि तथाभूतमेवेति चेत्, बालक्रीडनकप्रायः शास्त्रारम्भः । तत्त्वत इत्थमेवेति चेत्, नोचितमबालस्य - વ્યારા ... एतदाशब्याह-किमत्र क्षुण्णम् ? सुतरां तत्र भवतु । स तथाविधः-अपरिकल्पितो नास्ति । इति चेत्, एतदाशङ्क्याह-बुद्धिः किमस्ति तथाविधेति ? परिकल्पिताऽस्तीति चेत् बुद्धिः । एतदाशङ्क्याह-न तर्हि पारमार्थिकीति । कः किमाहेति चेत् नास्त्येव पारमाथिकी । एतदाशङ्क्याह-कथं तथाभूतायां-अपारमार्थिक्यां तत्त्वतोऽसत्यां सामानाधिकरण्यादि ? तदपिसामानाधिकरण्यादि तथाभूतमेव-अपारमार्थिकमेव । इति चेत्, एतदाशङ्क्याह-बालक्रीडनकप्रायः शास्त्रारम्भः । तत्त्वत इत्थमेवेति चेत् बालक्रीडनकप्राय एव शास्त्रारम्भः । - અનેકાંતરશ્મિ . સ્યાદ્વાદીઃ અરે ! પદાર્થ અપરિકલ્પિત હોય તો વાંધો શું? ઉપરથી અપરિકલ્પિત પદાર્થમાં તો સુતરાં સમાનાધિકરણતા ઘટે... બૌદ્ધ પણ તેવો કોઈ અપરિકલ્પિત પદાર્થ જ નથી... (બૌદ્ધનું તાત્પર્ય એ કે, શબ્દના વિષયરૂપે તમે જે પદાર્થ કહો છો, તે પદાર્થ અપરિકલ્પિત નથી, પરિકલ્પિત-અસત્ છે, તો પછી તેમાં શબ્દની સમાનાધિકરણતા શી રીતે ઘટે ? અને જે વાસ્તવિક (સ્વલક્ષણ) પદાર્થ છે, તે તો શબ્દનો વિષય જ નથી, એટલે તેમાં તો સમાનાધિકરણતાની ચિંતા જ નથી...) સ્યાદ્વાદી: તો અમે પણ પૂછીએ છીએ કે, જેમાં તમે સમાનાધિકરણતા ઘટાવો છો, તે બુદ્ધિ કેવી છે? બૌદ્ધ : તે બુદ્ધિ પરિકલ્પિતઃકાલ્પનિક છે... સ્યાદ્વાદી : અરે ! તો તો તેને પણ પારમાર્થિક=વાસ્તવિક નહીં મનાય... બૌદ્ધ એમાં તો કોણ શું કહે છે? અર્થાત્ તેવી બુદ્ધિ પારમાર્થિક નથી જ... સ્યાદ્વાદી: જો તે વાસ્તવિક નથી, તો તો તે અસતરૂપ જ સાબિત થશે, તો પછી આવા ખપુષ્પ જેવા અસત્ પદાર્થને આશ્રયીને સમાનાધિકરણતાદિ શી રીતે ઘટે ? (૮૯) બૌદ્ધ: તમે સમજયા નહીં... અપારમાર્થિક બુદ્ધિમાં ભાસતી સમાનાધિકરણતાદિ પણ ખરેખર તો અપારમાર્થિક જ છે... સ્યાદ્વાદી: અરે ! તો તો શબ્દકથનરૂપ શાસ્ત્રનો આરંભ, બાળકના રમકડા જેવો જ ગણાશે.. (આશય એ કે, બાળક પાસે રહેલ રાજા વગેરે રમકડા ખરેખર તેના કાર્યના અસાધક હોઈ નિષ્ફળ છે, તેમ તમારા શાસ્ત્રનો આરંભ પણ નિષ્ફળ જ ઠરશે, કારણ કે તેમાં કથિત શબ્દોની સમાનાધિકરણતા १. 'चेत् नास्त्येव पारमार्थिकी एतदाशङ्क्याह-कथं तथाभूतायां अपारमार्थिक्यां तत्त्वतोऽसत्यां' इति क-पाठः । ૨. ‘શૂનમ્' ત વ-પાઠ: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy