________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
(८७) न खलु मुख्यस्त्रीपुरुषद्वन्द्वसम्भव्यपत्यं वन्ध्यासुतदुहितृयुगलकाद् भवतीति कदाचिदनभिनिविष्टः प्रेक्षावानभिधत्ते तद्भावे च बुद्धाविव तत्राप्यविरोध एवास्य । ( ८८ ) बुद्धिः परिकल्पिता अर्थस्त्वपरिकल्पित इति चेत्, किमत्र क्षुण्णम् ? स तथा
જયવ્યાપ્યા.
*
सामानाधिकरण्यभाव: ? न खलु - नैव मुख्यस्त्रीपुरुषद्वन्द्वात् सम्भवितुं शीलमस्येति विग्रह: अपत्यादि-दिक्करिकादि वन्ध्यासुतदुहितृयुगलकाद् भवतीति - एवं कदाचिदनभिनिविष्टः सन् प्रेक्षावान्-बुद्धिमान् अभिधत्ते अभिनिवेशस्त्वचिन्त्यः तद्भावे च बुद्धौ - सामानाधिकरण्यभावे च बुद्धौ इव इति निदर्शनम् । तत्रापि - अर्थे अविरोध एवास्य - सामानाधिकरण्यस्य। नाविरोध इत्याह- बुद्धिः परिकल्पिता वर्तते, अर्थस्त्वपरिकल्पितः । इति चेत्, ... અનેકાંતરશ્મિ .
હે બૌદ્ધો ! તમે અનેકધર્મક એક વસ્તુ માનતા નથી. તેથી તેવી બુદ્ધિ ન થાય અને તો તેવા શબ્દની પ્રવૃત્તિ ન થાય...
(૮૭) આ જ વાતને દૃષ્ટાંતથી સમજાવે છે -
જે અપત્યાદિ (પુત્ર-પુત્રી, “દિક્કરીકા=યુવાનસ્રી, ઋતુપ્રાપ્ત થયેલ સ્ત્રી) વાસ્તવિક સ્ત્રી-પુરુષના દ્વન્દ્વથી (=યુગલથી) થનારા છે, તે અપત્યાદિની ઉત્પત્તિ, વાંઝણીના પુત્ર/પુત્રીના યુગલથી ન થઈ શકે, કારણ કે વાંઝણીપુત્ર વાસ્તવિક નથી... અને તેવી ઉત્પત્તિ, અભિનિવેશ વિનાની પ્રેક્ષાવાન (બુદ્ધિશાળી) વ્યક્તિ કદી બોલે પણ નહીં... (હા ! અભિનિવેશવાળી વ્યક્તિ બોલે તો અલગ વાત... કારણ કે તેનો અભિનિવેશ તો અચિત્ત્વ જ છે...)
७४०
અનેકધર્મક એક પદાર્થ માન્યા વિના, બુદ્ધિમાં સામાનાધિકરણ્ય ઘટી શકે નહીં અને બુદ્ધિમાં સામાનાધિકરણ્ય માનો તો અર્થમાં માનવામાં કોઈ વાંધો નથી...
<–
(એટલે બૌદ્ધમતે, નીલોત્પલ શબ્દની સમાનાધિકરણતા ન જ ઘટે, કારણ કે તેઓ વિષયભૂત એક જ વિકલ્પને અનેકધર્મક માનતા નથી...)
૨. ‘શૂળ’ કૃતિ ૩-પાટ: I
બીજી વાત, કાલ્પનિક રીતે ધર્મ-ધર્મભાવ માની, જો બુદ્ધિમાં સમાનાધિકરણતા ઘટાવાતી હોય, તો તો તેની જેમ, પદાર્થમાં પણ શબ્દની સમાનાધિકરણતા ઘટાવવામાં વિરોધ શું ? કારણ કે અહીં પણ, પદાર્થના જુદા જુદા ધર્મોને લઈને પ્રવર્તતા ભિન્નફળવાળા શબ્દોની, એક જ વસ્તુ વિશે પ્રવૃત્તિ થવાથી સમાનાધિકરણતા ઘટશે જ...
(૮૮) બૌદ્ધ : જુઓ ! બુદ્ધિ તો પરિકલ્પિત છે, જ્યારે પદાર્થ તો અપરિકલ્પિત છે...
Jain Education International
* અહીં અપત્ય તરીકે દિક્કરીકાદિ લેવાનું કારણ એ કે, અપત્ય તો વંધ્યાપત્ય જેવા અસત્ પણ હોય, પણ તેનો વ્યવચ્છેદ કરી અહીં વાસ્તવિક પુત્ર-પુત્રીનો ઉલ્લેખ કરવો છે. જે દિક્કરીકાદિ શબ્દથી શક્ય છે...
૨. ‘અપત્યું રવિ(?)' કૃતિ -પા:।
For Personal & Private Use Only
www.jainelibrary.org