SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ७३९ अनेकान्तजयपताका (તુર્થ: विकल्पबुद्धिप्रतिभासस्यालम्बनाभावेन परमार्थतोऽसत्त्वात् । यद्यनेकधर्मकमेकमालम्बनं भवति, ततस्तदनुसारेण नियमवती तथाविधा बुद्धिरुपजायते, तथा च नानाफलः शब्द एकाधार प्रवर्तत इति भवति ॥ सामानाधिकरण्यं न च तदस्तीति कथं तद्भावः ? । कुत इत्याह-विकल्पबुद्धिप्रतिभासस्यालम्बनाभावेन हेतुना परमार्थतोऽसत्त्वात्, नैकान्ताभावालम्बनः प्रतिभास इति भावनीयम् । अत एवाह-यद्यनेकधर्मकमेकमालम्बनं भवति, ततस्तदनुसारेण-अधिकृतालम्बनानुसारेण नियमवती तथाविधा-अनीलव्यावृत्त्यादिरूपा बुद्धिरुपजायते । तथा च-एवं च सति नानाफलः शब्द एकाधार प्रवर्तत इति-एवं भवति ॥ सामानाधिकरण्यं न च तदस्ति अनेकधर्मकमेकमिति-एवं च कथं तद्भावः અનેકાંતરશ્મિ .. પ્રતિભાસને તમે નિરાલંબન (આલંબનભૂત વિષયશૂન્ય) માનો છો, એટલે પરમાર્થથી તો તે અસત્ જ બને... પ્રશ્નઃ પણ તેમાં અસત્ કેમ? ઉત્તરઃ કારણ કે કોઈપણ પ્રતિભાસ કથંચિ ભાવને જ વિષય કરે, એકાંતે અભાવને નહીં. એટલે જો ભાવરૂપ વિષય ન હોય, તો સમજી લેવું કે ખરેખર તો તે પ્રતિભાસ જ નથી... જો તે વિકલ્પબુદ્ધિના વિષય તરીકે અનેકધર્મક કોઈ એક વસ્તુ હોય, તો તેના જુદા જુદા ધર્મોને લઈને “અનીલવ્યાવૃત્તરૂપે-અનુત્પલવ્યાવૃત્તરૂપે” – એમ જુદા જુદા આકારે નિયમિતપણે બુદ્ધિ સંગત થઈ શકે... - તથા, (૧) નીલશબ્દથી વાચ્ય, નીલત્વધર્મને લઈને થયેલ અનીલ વ્યવચ્છેદાકાર બુદ્ધિ બનશે, અને (૨) ઉત્પલશબ્દથી વાચ્ય, ઉત્પલત્વધર્મને લઈને થયેલ અનુત્પલવ્યવચ્છેદાકાર બુદ્ધિ બનશે.. આમ, બુદ્ધિના જુદા જુદા વાસ્તવિક આકારો થવાથી, તે જુદા જુદા આકારોને વિષય કરીને પ્રવર્તતા શબ્દોની ભિન્નફલતા પણ ઘટી જશે... વળી, બુદ્ધિના આકારો જુદા-જુદા ધર્મોને લઈને પણ ખરેખર તો એક જ વસ્તુને વિષય કરે છે... એટલે ભિન્નફળવાળો નીલોત્પલશબ્દ, ખરેખર એક વસ્તુવિષયક વિકલ્પબુદ્ધિને જ વિષય કરે છે અને તેથી તો તે બે શબ્દોની સમાનાધિકરણતા પણ ઘટશે જ... (ગ્રંથકારશ્રીનો અહીં ગર્ભિત આશય એ લાગે છે કે, વિકલ્પબુદ્ધિને જો નિર્વિષયક માનશો, તો - તે પરમાર્થથી અસત્ હોવાથી - તેમાં શબ્દની સમાનાધિકરણતાદિ બિલકુલ સંગત ન થાય... અને જો તે સવિષયક (=અનેકધર્મક એકવસ્તુવિષયક) માનશો, તો સમાનાધિકરણતાદિ બધું ઘટી જશે... પણ એ રીતે પરંપરાએ તો શબ્દ વસ્તુવાચક જ બનશે... આ જ વાતને આગળ કહે છે...) ___ १. 'शब्द एवैकाधारो' इति क-पाठः। २. पूर्वमुद्रिते तु 'अनैकान्ता०' इति पाठस्याशुद्धिः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy