SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकारः) व्याख्या - विवरण - विवेचनसमन्विता I बालचेष्टितम् । फलाप्तेरुचितमिति चेत्, किमसद्व्यवहारात् फलम् ? तत्त्वप्रतिपत्तिरिति चेत्, साऽसद्व्यवहारादिति चित्रम् । ( ९० ) एतद्याथात्म्यप्रतिपत्तिरेवेयमिति चेत्, कथं विकल्पात्मिकायास्तत्त्वम् ? कथं च न स्यादिति चेत्, असदाकारानुवेधात् । स्वसंवित् ७४२ *બાબા एतदाशङ्क्याह-नोचितमबालस्य बालचेष्टितम्, अबालश्च भवानिति । फलाप्तेः कारणादुचितमिति अबालस्यापि बालचेष्टितमिति । एतदाशङ्क्याह-किमसद्व्यवहारात् फलं खरविषाणकल्पत्वात् तस्य ? तत्त्वप्रतिपत्तिरिति चेत् असद्व्यवहारात् फलम् । एतदाशङ्क्याह-सा-तत्त्वप्रतिपत्ति: असद्व्यवहारादिति चित्रम् - अद्भुतम् । कथमसंस्तत्त्वप्रतिपत्तिहेतुः ? एतद्याथात्म्यप्रतिपत्तिरेव - असन्नयं व्यवहार इति प्रतिपत्तिरेव । इयं तत्त्वप्रतिपत्तिः । इति चेत्, एतदाशङ्क्याह- कथं विकल्पात्मकाया:- प्रतिपत्तेः तत्त्वं याथा* અનેકાંતરશ્મિ .... - <– વાચ્યભૂત વિકલ્પની પારમાર્થિકતાદિ ન ઘટવાથી, તે શબ્દો પણ નિષ્ફળ જ છે...) બૌદ્ધ : ખરેખર તો શાસ્ત્રારંભ, તે પણ બાળકના રમકડા જેવો જ છે... સ્યાદ્વાદી : અરે ! તમે તો અબાળક–વિદ્વાન છો, તો પછી તમારે આવી શાસ્ત્રારંભરૂપ બાલચેષ્ટા શી રીતે ઉચિત ગણાય ? બૌદ્ધઃ સાંભળો, શાસ્ત્રારંભથી ફળની પ્રાપ્તિ થાય છે અને એટલે વિદ્વાનને પણ તેવી બાલચેષ્ટા ઉચિત જ છે... સ્યાદ્વાદી : પણ શું શાસ્રારંભથી ફળની પ્રાપ્તિ થઈ શકે ? આશય એ કે, શાસ્ત્રારંભ તો અસત્=ખોટા વ્યવહારરૂપ હોઈ ખરેખર તો તે ખવિષાણ સમાન છે, આવા સાવ અસત્ પદાર્થથી શું કોઈ ફળ મળી શકે ? બૌદ્ધ : હા, કારણ કે તે શાસ્ત્રથી તત્ત્વપ્રતિપત્તિરૂપ (પદાર્થબોધરૂપ) ફળ મળે છે... સ્યાદ્વાદી : અરે વાહ ! તમે તો બહુ આશ્ચર્યની વાત કરી ! બૌદ્ધ : પણ તેમાં આશ્ચર્ય શું ? Jain Education International સ્યાદ્વાદી : ખપુષ્પ જેવા અસત્ વ્યવહારરૂપ શાસ્ત્રથી પણ તત્ત્વપ્રતિપત્તિ થાય, એ આશ્ચર્ય નથી તો બીજું શું છે ? (કારણ કે આવો અસત્ પદાર્થ પણ તત્ત્વપ્રતિપત્તિનું કારણ બને, એ પણ એક આશ્ચર્ય જ છે ને ?) (૯૦) બૌદ્ધ : “શબ્દાર્થાદિ આ બધો વ્યવહાર અસત્ છે” – એવી યથાર્થપ્રતિપત્તિ તેને જ અમે તત્ત્વપ્રતિપત્તિ કહીએ છીએ (અને આવી તત્ત્વપ્રતિપત્તિ તો શાસ્ત્રથી જ થાય છે ને ?) સ્યાદ્વાદી : અરે બૌદ્ધ ! શાસ્ત્રથી થનાર આવી પ્રતિપત્તિ તો વિકલ્પરૂપ છે, તો તેને ‘યથાર્થ’ ૨. ‘શ્વેત્ થમસતખેવ(?)અસવા॰' કૃતિ -પાટ: I ૨. ‘દુષિતમેવેતિ’ કૃતિ -પાટ: I રૂ. ‘ત્વષાવસ્ય’ રૂતિ ૩-પાન: । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy