________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
पृथग्भावात् तत्सामर्थ्यतः कथञ्चिद् विशेष्यत्वोपपत्तेः तथा शब्दस्वभावत्वाच्च अकल्पितशब्दार्थनीत्या कथञ्चित् तदभिधानादित्यलं प्रसङ्गेन ॥
આવ્યાબા
कथञ्चित्- केनचित् प्रकारेण सत्त्वादिसमानपरिणामा पृथग्भावात् कारणात् तत्सामर्थ्यतःसत्त्वादिसमानपरिणामसामर्थ्यतः कथञ्चिद् विशेष्य-त्वोपपत्तेः । तथा शब्दस्वभावत्वाच्च कारणात् । किमित्याह-अकल्पितशब्दार्थनीत्या - शब्दयुक्तिनीत्या कथञ्चित् तदभिर्धानात्सत्त्वादिसमानपरिणामाभिधानाद् विशेषणविशेष्य-भाव इत्यलं प्रसङ्गेन, दिक्प्रदर्शनमात्रफलत्वात्
પ્રારમ્ભય
७६४
* અનેકાંતરશ્મિ *
સ્યાદ્વાદી : જુઓ ભાઈ, ઉત્પલત્વ તે વિશેષપરિણામરૂપ જ નથી, પણ સમાનપરિણામની સાથે કથંચિદ્ અભેદ હોવાથી, તે કથંચિત્ સત્ત્વાદિસમાનપરિણામરૂપ પણ છે અને એ સમાનપરિણામના સામર્થ્યથી ઉત્પલત્વમાં વિશેષ્યતા પણ સંગત જ છે...
–
બીજી વાત, વાસ્તવિક શબ્દાર્થની વ્યવસ્થાએ, ખરેખર તો ઉત્પલાદિ શબ્દથી કથંચિત્ સત્ત્વરૂપ સમાનપરિણામનું જ કથન થાય છે, કારણ કે ઉત્પલાદિ શબ્દનો તેવો (=કથંચિત્ સત્ત્વરૂપ સમાનપરિણામને કહેવાનો) સ્વભાવ જ છે... એટલે અહીં ઉત્પલશબ્દથી ઉત્પલત્વાભિન્ન સત્ત્વરૂપ સમાનપરિણામનું જ કથન થાય છે અને તે સમાનપરિણામ વિશે જ, નીલત્વ તે ઇતરનો (=રક્તાદિ ઉત્પલનો) વ્યવચ્છેદક છે... આમ (ઉત્પલત્વાભિન્ન) સત્ત્વાદિ સમાનપરિણામ તે વિશેષ્ય અને નીલત્વરૂપ વિશેષપરિણામ તે વિશેષણ - આ રીતે નીલ-ઉત્પલનો વિશેષ્ય-વિશેષણભાવ પણ સંગત જ છે. હવે આ પ્રસંગથી સર્યું, કારણ કે આ પ્રારંભ માત્ર દિશાસૂચન કરવા પૂરતો જ છે... નિષ્કર્ષ : : આ રીતે વસ્તુ વિશે જ સમાનાધિકરણતાદિ ઘટવાથી, વસ્તુને જ શબ્દવાચ્ય માનવી જોઈએ... એટલે વસ્તુ અભિલાષ્યરૂપ જ સિદ્ધ થશે, અનભિલાષ્યરૂપ નહીં...
Jain Education International
* બૌદ્ધની આ વાતના ખંડન અંગે મીમાંસાશ્લોકવાર્તિકમાં કહ્યું છે કે - (પ્રત્યક્ષસૂત્ર - શ્લો૦ ૧૯૩-૧૯૯) गवाश्वशुक्लशब्दादेर्वाच्यरूपाऽनपेक्षणे । वाचकत्वव्यवस्थानं कथं जातिगुणादिषु ॥ वृक्षप्लक्षादिशब्दानां तुल्ये भेदे घटादिभिः । विशेषणविशेष्यत्वं कथमर्थाऽनपेक्षया ॥ सामानाधिकरण्यं च न स्याद्वाचकबुद्धिवत् । एकत्र चोपसंहारो न बुद्ध्योर्निर्विकल्पके ॥ वस्तुमात्रे स चेदेवं सर्वेषामेकवाच्यता । भवद्गवादिशब्दानां सर्वैर्वस्तु हि गम्यते ॥ न चाऽसाधारणे भेदे नीलोत्पलमितीष्यते । न हि शब्दप्रवृत्तिः स्यादन्यत्राऽन्यत्र चेष्यते ॥ न च नीलोत्पलं नाम वस्त्वेकं किञ्चिदिष्यते । शब्दार्थयोर्यतो भेदो गम्यतेऽवयवाऽनुगः ॥ शब्दद्वयस्य चाऽध्यासः पर्यायेष्वपि दृश्यते । एकाधिकरणास्तेन स्युस्ते नीलोत्पलादिवत् ॥
* અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ, વસ્તુની એકાંત અનભિલાપ્યતાનું નિરાકરણ કર્યું... હવે વસ્તુની એકાંત અભિલાપ્યતાનું નિરાકરણ કરે છે... પછી છેલ્લે કથંચિદ્ અભિલાપ્યતા - અનભિલાપ્યતાની સિદ્ધિ કરશે...
૨. ‘ધાનાત્ સર્વાભિધાનાત્ સર્વાવિસમાનપરિ॰' કૃતિ ૩-પાન: ।
For Personal & Private Use Only
www.jainelibrary.org