SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૬ अनेकान्तजयपताका (ચતુર્થ: तौ द्वावपीष्टावेवापृथग्भावाभिधानात् नानयोरैक्यमेवेति नैवं 'शब्दब्रह्मपरिवर्तमानं जगत्' इति ऐदम्पर्यविरोधः, विजातीयपरिवर्तायोगात् इन्द्रियगम्येषु तथाऽदर्शनात् । न हि मृदम्भोरूपेण विपरिवर्तते, तद् वा तद्रूपेण, सकललोकसिद्धमेतत्, अस्यान्यथात्वाજ વ્યરહ્યા છે शब्दार्थों इष्टावेव-अभ्युपगतावेव अपृथग्भावाभिधानात् कारणात् नानयोरैक्यमिति कृत्वा नैवं शब्दब्रह्मपरिवर्तमानं जगदिति । ततः किमित्याह-ऐदम्पर्यविरोधः । कुत इत्याहविजातीयपरिवर्तायोगात्; शब्दादर्थपरिवर्तो विजातीय इत्ययोगः । अयोगश्च इन्द्रियगम्येषु मृदादिषु तथाऽदर्शनात् । तदेवाह-न हि मृदम्भोरूपेण विपरिवर्तते, तद् वा-अम्भः तद्रूपेणमद्रूपेण । सकललोकसिद्धमेतत्-नात्र विगानं अस्य-अनन्तरोदितस्य अन्यथात्वाभ्युपगमे અનેકાંતરશ્મિ છે (એકાત્મક એવા) શબ્દ-અર્થનું અસ્તિત્વ તે તાદાભ્ય... - આ બંને પક્ષમાં તમે કયો પક્ષ માનો છો? (પહેલા પક્ષમાં છઠ્ઠી વિભક્તિ દ્વિવચનને આશ્રયીને અર્થ કર્યો છે, જ્યારે બીજા પક્ષમાં છઠ્ઠી વિભક્તિ એકવચનને આશ્રયીને અર્થ કર્યો છે... હવે ગ્રંથકારશ્રી આ બંને પક્ષમાં દોષ જણાવે * પ્રથમપક્ષમાં તાદાભ્યની અસંગતિ , (૧) “તાત્મનો: ભાવ: તદ્વિત્ર્યિમ્ - શબ્દ અને અર્થની સત્તા તે તાદાભ્ય” - એ અર્થ પ્રમાણે તો શબ્દ-અર્થનું તાદાભ્ય જ ઘટતું નથી, કારણ કે આ પક્ષમાં તો તમે શબ્દ-અર્થરૂપ બે જુદા પદાર્થોનું અસ્તિત્વ માની, પછી જ તે બેના એકત્વનું અભિધાન કરેલ છે...હવે જો એ રીતે જુદા જુદા પદાર્થો હોય, તો ખરેખર તો તેઓનું એકત્વ જ નથી... એટલે સંપૂર્ણ જગત શબ્દબ્રહ્મના પરિવર્તરૂપ છે, શબ્દમય છે – એવું કથન ઘટી શકે નહીં... વળી, આ પક્ષ પ્રમાણે તો “સંપૂર્ણ જગત શબ્દબ્રહ્મનાં પરિવર્તરૂપ છે” - તે ઐદંપર્યનો ( નિષ્કર્ષભૂત રહસ્યનો) પણ વિરોધ થાય છે, કારણ કે આ રીતે જગતને શબ્દબ્રહ્મના પરિવર્તરૂપ ત્યારે જ કહી શકાય, કે જયારે શબ્દબ્રહ્મનું જગરૂપે પરિણમન થતું હોય... (પણ તેવું તો થતું નથી...) પ્રશ્નઃ શું શબ્દથી અર્થપરિવર્ત નથી થતો? (અર્થાતુ શું શબ્દનું અર્થરૂપે પરિણમન નથી થતું? ઉત્તર : ના, કારણ કે કોઈપણ વસ્તુથી વિજાતીય પરિવર્ત થઈ શકે નહીં. શબ્દથી અર્થપરિવર્ત પણ વિજાતીય છે. એટલે શબ્દનું અર્થરૂપે પરિણમન થઈ શકે નહીં... અને એવો વિજાતીય પરિવર્ત લોકમાં પણ દેખાતો નથી, કારણ કે (૧) માટીનું જળરૂપે પરિણમન, (૨) જળનું માટીરૂપે પરિણમન - એવાં વિજાતીય પરિણમન કદી દેખાતાં નથી... આ १. दृश्यतां ७७१तमं पृष्ठम् । २. 'मदाभारूपेण विपरि०' इति क-पाठश्चिन्त्यः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy