________________
અધિાર:)
व्याख्या - विवरण - विवेचनसमन्विता
वक्तुः श्रोतुश्च तुल्याभे बुद्धी तेनैकगोचरे । तत्त्वेन बहिरर्थोऽस्ति न कश्चिच्छब्दगोचरः ॥४॥ स्वबुद्धिप्रतिभासस्य संवित्तावपि जायते । बहिरर्थग्रहे मानस्तुल्यतैमिरबुद्धिवत् ॥५॥” इति ॥
જ બાળા *
न सङ्केतजन्म ।३। यत एवं वक्तुः श्रोतुश्च द्वयोरपि तुल्याभे- समानाकारे बुद्धी तेन कारणेन एकगोचरे अँपोह्यार्थापेक्षया । तत्त्वेन परमार्थेन बहिरर्थोऽस्ति न कश्चिच्छब्दगोचरः ॥४। कथं बाह्ये अभिमान इत्याह- स्वबुद्धिप्रतिभासस्य - स्वबुद्ध्याकारस्य अपि संवित्तौ जायते, बहिरर्थग्रहे मानस्तुल्यतैमिरबुद्धिवत् । तैमिरिको हि तैमिरिकस्य चन्द्रद्वयं प्रतिपादयति स स्वबुद्धिप्रतिभासमितरोऽपि स्वबुद्धिप्रतिभासमेव प्रतिपद्यते बाह्यस्य चन्द्रद्वयस्याभावादिति भावना
કૃતિ
* અનેકાંતરશ્મિ ..
એવો વિકલ્પ જ્યાં સુધી ન કરે,ત્યાં સુધી સંકેતનો જન્મ થવો, અર્થાત્ સંકેત થવો અશક્ય છે. (પરમાર્થ ઃ અહીં એવું તાત્પર્ય લાગે છે કે, શબ્દથી વક્તા-શ્રોતાને સમાનવિકલ્પોત્પત્તિ તે સંકેત છે. હવે નાળિયેરદ્વીપવાસીને પનસાદિ શબ્દથી સમાનવિકલ્પોત્તિ થતી નથી; તેથી કહે છે કે એ સંકેત ક્યારે ઉત્પન્ન થાય ? તો સંકેત્યને પ્રશ્ન થાય - આ શું છે ? અને સંકેતક જવાબ આપે આ ‘પનસ’ છે... પછી જ સંકેતનો જન્મ થાય છે... (સમાનવિકલ્પોત્તિ થાય) આ જ વાત આગળના શ્લોકમાં જણાવે છે - તેન – ારગેન (સંતૅન) સમાનબુદ્ધિ થાય છે...)
(૪) તેન=સંકેતથી, વક્ત-શ્રોતૃ બંનેને અપોહ્યઅર્થની અપેક્ષાએ એકવિષયક – સમાનાકાર બુદ્ધિ થાય છે. (અઘટવ્યાવૃત્તિ તે સમાનાકાર અને ઘટ તેનો વિષય...) બાકી શબ્દનો વિષય બાહ્ય અર્થ નથી જ... વાસ્તવમાં શબ્દથી વસ્તુ વાચ્ય નથી, વિકલ્પ જ છે...)
(૫) પ્રશ્ન ઃ જો શબ્દનો વિષય બાહ્યાર્થ ન હોય, તો બંને બુદ્ધિમાં બાહ્યાર્થનું અભિમાન કેમ
થાય છે ?
६९८ -or>
-
ઉત્તર : જો કે તે વખતે પોતાના બુદ્ધિઆકારનો જ પ્રતિભાસ થાય છે, પણ તે પ્રતિભાસસંવેદનમાં, જે બાહ્યાર્થનું ગ્રહણ થાય છે, તે તો તિમિરોગવાળા બે સરખા વ્યક્તિને થનારી બુદ્ધિ જેવું છે... (જેમ એક તૈમિરિક બીજા તૈમિરિકને બે ચન્દ્ર કહે છે, તે વખતે, ખરેખર તો તેઓ પોતાના બુદ્ધિપ્રતિભાસને જ કહે છે. . . તેમ વક્તા-શ્રોતા પણ પોતાના માત્ર બુદ્ધિપ્રતિભાસને જ કહે છે કે – “આને (બુદ્ધિમાં ભાસતા ઘડાને) ઘટ કહેવાય.’ બાકી ઘટશબ્દથી વાચ્ય ખરેખર તેવો કોઈ બાહ્યાર્થ નથી..
(હવે બૌદ્ધમંતવ્યનું નિરાકરણ કરાય છે -)
Jain Education International
૬-૨. અનુષ્ટુપ્ । રૂ. ‘ઞપોદ્ઘાર્થોડપેક્ષવા’ કૃતિ -પાન: । ૪. ‘તૈમિરિબુદ્ધિ' કૃતિ ૫-૩-પાન: । ૬. ‘બાહ્યચન્દ્ર' કૃતિ ૫-પાટ: I
For Personal & Private Use Only
www.jainelibrary.org