SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ (ઘતુર્થ: ६९९ अनेकान्तजयपताका (४८) एतदपि यत्किञ्चित्, अविचारितरमणीयत्वात्, शब्दस्य विकल्पमात्रतो जन्मासिद्धेः, तद्भावेऽपि मूकादिषु तददर्शनात्, समग्रकारणस्य च कार्याव्यभिचारात्, अन्यथा समग्रत्वानुपपत्तेः, (४९) निमित्तमात्रत्वे चास्य तद्वन्निमित्तान्तरावगमनिमित्तत्वे ............... ___ एवं पूर्वपक्षमधिकृत्याह-एतदपि यत्किञ्चित्-असारम् । कुत इत्याह-अविचारितरमणीयत्वात् । एतदेवाह-शब्दस्य विकल्पमात्रतः सकाशात् जन्मासिद्धेः । असिद्धिश्च तद्भावेऽपि-विकल्पमात्रभावेऽपि मूकादिषु-वक्तृषु, 'आदि'शब्दादवक्तृविकल्पवद्ग्रहः, तददर्शनात्-शब्दाश्रुतेः । नावश्यं कारणानि कार्यवन्ति भवन्तीत्याशङ्ग्याह-समग्रकारणस्य च कार्याव्यभिचारात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमे समग्रत्वानुपपत्तेः, निमित्तमात्रत्वे चास्य-विकल्पस्य तद्वदिति निदर्शनं विकल्पवत्, निमित्तान्तरा અનેકાંતરશ્મિ .. - બૌદ્ધમંતવ્યનું યુક્તિશઃ ઉમૂલન - ઉત્તરપક્ષ (૪૮) સ્યાદ્વાદીઃ તમારું આ કથન પણ અસાર છે, કારણ કે ન વિચારીએ ત્યાં સુધી જ રમણીય લાગે એવું છે.. બૌદ્ધઃ આટલું સરસ તો અમે પ્રતિપાદન કર્યું, એમાં ખોટું શું? સ્યાદ્વાદી: જુઓ, ભાઈ ! માત્ર વિકલ્પથી જ શબ્દની ઉત્પત્તિ થાય એવું સિદ્ધ નથી, કારણ કે (૧) મૂંગો વક્તા (બોલવાની ઇચ્છા રાખતો), (૨) ન બોલનાર વ્યક્તિ... વગેરે ઘણા વ્યક્તિઓમાં વિકલ્પ હોવા છતાં પણ, શબ્દરૂપ કાર્ય સંભળાતું નથી... હવે જો વિકલ્પથી જ શબ્દની ઉત્પત્તિ થાય, તો મૂકાદિ દ્વારા પણ શબ્દપ્રયોગ થવો જોઈએ ને ? બૌદ્ધ પણ કારણ હોય, ત્યાં અવશ્ય કાર્ય હોવું થોડી જરૂરી છે, કારણ કે અયોગોલકાદિ સ્થળે અગ્નિ હોવા છતાં ધૂમરૂપ કાર્ય નથી પણ દેખાતું... સ્વાદાદી : એક વાત સાંભળી લો જો સમગ્ર કારણો હાજર હોય, તો અવ્યભિચરિતપણે પોતાનું કાર્ય અવશ્ય થાય જ - આવું માનવું જ જોઈએ, નહીંતર તો તે કારણોની સમગ્રતા જ ન ઘટે, કારણ કે તેઓની સમગ્રતા ત્યારે જ ઘટે કે જ્યારે તેઓ ભેગા મળી કોઈ એક કાર્ય કરે.. અયોગોલકમાં ધૂમપ્રાયોગ્ય સમગ્ર કારણો નથી અને એટલે જ ત્યાં અગ્નિ હોવા છતાં ધૂમ થતો નથી... હવે જો શબ્દનું કારણ માત્ર વિકલ્પ જ હોય, તો તેવો વિકલ્પ તો મૂકાદિમાં પણ રહેલો ..................વિવરમ્ ... 10. મિત્તાન્તર/મનિમિત્તત્વે જ વિરોઘ રૂતિ | તથાહ-પરાવે શબ્દસ્થ નિમિત્તમાત્રમૂત અહીં “TRUસર્વેકfપ ફાર્યાડસર્વભૂ" - એવો વ્યતિરેક વ્યભિચાર છે... માટે વિકલ્પની કારણતા વ્યભિચરિત છે... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy