________________
अनेकान्तजयपताका
( ચતુર્થ:
परिचिन्त्यतामेतत् । ( ६६ ) निश्चय उपलम्भ: संविदित्यनर्थान्तरम् । न च संविदोऽप्यवस्तुत्वमनभ्युपगमात् शून्यतापत्तेः स्वसंविदितरूपा च बुद्धिः बुद्धिस्वभावं च तत्, न चाधिकं तत्र किञ्चिदिति कथमवस्तुत्वं नाम ? । एवं च पूर्वोक्तदोषानतिवृत्तिरेव । (६७)
બાબા
७१७
चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा - एवमनभ्युपगमे बलात् तद्भावापत्त्या - बुद्धिपरिकल्पितरूपस्य भावापत्त्या अनयो: - बुद्धिपरिकल्पितरूपशब्दयोः परिकल्पितत्वाभाव इति परिचिन्त्यतामेतत्, वास्तवसम्बन्धसिद्धिरित्यर्थः । एतत्समर्थनायैवाह - निश्चय उपलम्भ: संविदित्यनर्थान्तरम् । न च संविदोऽप्यवस्तुत्वमनभ्युपगमात् । अनभ्युपगमश्च शून्यतापत्तेः सर्वाभावेन । यदि नामैवं ततः किमित्याह - स्वसंविदितरूपा च बुद्धिः सामान्येन बुद्धिस्वभावं च तत्-बुद्धिपरिकल्पितं रूपं न चाधिकं तत्र - बुद्धौ किञ्चिदिति - एवं कथमवस्तुत्वं नाम ? बुद्धिपरिकल्पितस्य रूपस्य नावस्तुत्वम् । एवं च पूर्वोक्तदोषानतिवृत्तिरेव 'न ह्यन्यत्र कृत.... અનેકાંતરશ્મિ ..
સ્યાદ્વાદી ઃ એવું માનશો, તો તો બલાત્ બુદ્ધિપરિકલ્પિત રૂપનું ભાવરૂપે અસ્તિત્વ માનવું પડશે ! (તો જ તે નિશ્ચય ખપુષ્પનિશ્ચય જેવો નહીં રહે... બાકી તો ખપુષ્પ અને રૂપના નિશ્ચયમાં ફરક શું ?) અને ભાવરૂપે જો અસ્તિત્વ માનશો, તો તો બુદ્ધિપરિકલ્પિત રૂપ/શબ્દની પરિકલ્પિતતા જ નહીં રહે, અર્થાત્ બંનેની વાસ્તવિકતા જ થશે અને એટલે તો બંનેનો વાસ્તવિક સંબંધ સિદ્ધ થશે... આ બધું જરા શાંતિથી વિચારો...
* વિકલ્પની વસ્તરૂપતાનું સમર્થન
(૬૬) બીજી વાત, (૧) નિશ્ચય, (૨) ઉપભ્રંભ, (૩) સંવેદન... એ બધા શબ્દો એકાર્થક= પર્યાયવાચી છે...
હવે અહીં સંવેદનને તો તમે વાસ્તવિક જ માનો છો, અવસ્તુરૂપ નહીં, નહીંતર તો શૂન્યવાદનું આપાદન થશે ! આશય એ કે, સંવેદનને પણ અવસ્તુરૂપ માનવામાં વિજ્ઞાન જેવાં કોઈ તત્ત્વનું અસ્તિત્વ જ ન રહે અને વિજ્ઞાન વિના તો પદાર્થનો પણ નિશ્ચય ન થવાથી, પદાર્થનાં અસ્તિત્વનો પણ વિલોપ થશે... ફલતઃ શૂન્યવાદ આવી પડશે... એટલે સંવેદનને તો વસ્તુરૂપ માનવું જ રહ્યું.
બૌદ્ધ : સંવેદન વસ્તુરૂપ હોય તો શું ?
સ્યાદ્વાદી : તો સામાન્યથી બુદ્ધિ પણ સ્વસંવેદનરૂપ હોવાથી, બુદ્ધિ તે વસ્તુરૂપ કહેવાશે... અને આ બુદ્ધિનો સ્વભાવ એ જ બુદ્ધિપરિકલ્પિત રૂપ (=ઘટાકારાદિ) છે, તે સિવાય અલગ નહીં... (કારણ કે બુદ્ધિમાં, તે રૂપ સિવાય બીજું કંઈ છે નહીં કે જેને બુદ્ધિનો સ્વભાવ કહી શકાય..) તો પછી તે રૂપને અવસ્તુ શી રીતે કહેવાય ?
સાર : બુદ્ધિ વસ્તુરૂપ હોવાથી,તેના સ્વભાવભૂત બુદ્ધિપરિકલ્પિત રૂપ પણ વસ્તુરૂપ જ સાબિત થશે અને એ જો વસ્તુરૂપ હોય, તો તેના વિશે – “બીજે કરાયેલા સંકેતવાળા શબ્દથી બીજે પ્રવૃત્તિ ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org