________________
મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
७१८
- > आह-यद् रूपं तद् बुद्धौ प्रतिभासते, तथाभूतं नास्तीत्यवस्तुत्वम् । तथाहि-तदव्यतिरिक्तमपि व्यतिरिक्तमिवासाधारणमपि साधारणमिव अनर्थक्रियाकार्यपि तत्कारीवावभासते, तथा तन्नास्तीत्यवस्तुत्वं प्रतिभासतया त्वस्त्येव । (६८) उक्तं च न्यायवादिना
વ્યાધ્યા ...... .... समयाद् ध्वनेः' इत्यादिदोषानतिवृत्तिरेव । आह-यद् रूपं तत्, सामान्यमिति प्रक्रमः, बुद्धौअधिकृतविकल्पबुद्धौ प्रतिभासते तथाभूतं नास्तीति कृत्वा अवस्तुत्वं तस्य । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । तदव्यतिरिक्तमपि, बुद्धेरिति प्रक्रमः, व्यतिरिक्तमिवअर्थान्तरमिव असाधारणमपि बुद्ध्यव्यतिरेकेण साधारणमिवानर्थक्रियाकार्यपि अस्वलक्षणरूपतया तत्कारीवावभासते, तथा-तेन प्रकारेण तत्-रूपं नास्तीत्यवस्तुत्वं तथा प्रति
- અનેકાંતરશ્મિ થઈ શકે... વગેરે” પૂર્વોક્ત દોષો આવશે જ... (બૌદ્ધ પહેલા, વિકલ્પને અવસ્તુ કહી તદ્વિષયક દોષોનો નિરાસ કરતો હતો, પણ આ રીતે તેની વસ્તુરૂપતા નિબંધ હોવાથી તદ્વિષયક દોષો આવશે જ...) (હવે બૌદ્ધ તે ઘટાકાર વિકલ્પની વસ્તુરૂપતા સાબિત કરે છે -).
- વિકલ્પની અવસ્તુતાસાધક બૌદ્ધપૂર્વપક્ષ (૬૭) બૌદ્ધઃ વિકલ્પબુદ્ધિમાં જે સામાન્યાકાર રૂપ પ્રતિભાસિત થાય છે, તેવું રૂપ ખરેખર તો છે જ નહીં અને એટલે જ, એ રૂપની અમે અવસ્તુતા કહીએ છીએ...
ભાવાર્થ: (૧) સામાન્યાકાર તે બુદ્ધિથી કોઈ અલગ તત્ત્વ નથી, પણ બુદ્ધિથી અલગરૂપે તેનો માત્ર પ્રતિભાસ થાય છે...
(૨) એ રૂપ, બુદ્ધિથી અભિન્ન હોવાથી, અસાધારણ છે. કારણ કે તે બુદ્ધિ જ છે અને બુદ્ધિ અસાધારણ છે, છતાં તે સાધારણ જેવું ભાસે છે.
આશયઃ દરેક બુદ્ધિ ભિન્ન ભિન્ન છે - અસાધારણ છે, તેથી બુદ્ધિથી અભિન્ન એવું રૂપ પણ અસાધારણ છે, છતાં બધી બુદ્ધિઓમાં તે સાધારણ છે એવું ભાસે છે...
(૩) જો કે સામાન્યાકાર અસ્વલક્ષણરૂપ હોવાથી, ખરેખર તો કોઈ જ અર્થક્રિયા કરતો નથી (કારણ કે અર્થક્રિયા કરવાની ક્ષમતા તો સ્વલક્ષણમાં જ છે. સામાન્યાકારમાં નહીં...) છતાં પણ તેનો અર્થક્રિયાકારી જેવો પ્રતિભાસ થાય છે...
આ ત્રણ હેતુઓથી અમે કહીએ છીએ કે, તે ( સામાન્યાકાર) રૂપ ખરેખર તો છે જ નહીં,
* પૂર્વોક્ત દોષોથી છૂટવા, વિકલ્પને અવસ્તુ માનવા સિવાય બીજો કોઈ જ રસ્તો બૌદ્ધ પાસે નથી અને એટલે જ તેને અવસ્તુ સિદ્ધ કરવા, બૌદ્ધ પોતાનો પૂર્વપક્ષ મજબૂત રીતે રજૂ કરે છે...
૧. 'વિમેવાનર્થ' રૂતિ -પાઠ: | ૨. 'તાડફ્લેવ’ રૂતિ -પઢિ: | રૂ. થતાં ૭૨૫તમ પૃષ્ઠમ્ | ૪. ‘દ્ધતિ' રૂતિ પૂર્વમુદ્રિતપ:, મત્ર તુ સંતાર્થનુસારી ટુ-પી: . . ‘તારી વાવ' કૃતિ -પઢિ: 1
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org