SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ fથ%ાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७१६ परिकल्पिते रूपे तच्चावस्त्विति यथोक्तदोषानुपपत्तिः । एतदपि यत्किञ्चित्, बुद्धिपरिकल्पितस्य रूपस्यावस्तुत्वेनासत्त्वात् निश्चयाभावतः सङ्केतासिद्धेरिति । आहबुद्धिपरिकल्पितं रूपं परिकल्पितयैव बुद्ध्या निश्चीयत इति निश्चयाभावादित्यसिद्धम्, न, सम्यग्निश्चयानभिधानात्, खकुसुमरूपं वन्ध्यासुतबुद्ध्या निश्चीयत इति तत्त्वतोऽभिधानाविशेषात्, अन्यथा बलात् तद्भावापत्त्या अनयोः परिकल्पितत्वाभाव इति - વ્યારહ્યા છે....... रूपे सङ्केतः तच्च-बुद्धिपरिकल्पितं रूपमवस्त्विति कृत्वा यथोक्तदोषानुपपत्तिः । एतदाशङ्क्याह-एतदपि यत्किञ्चित्-असारम् । कुत इत्याह-बुद्धिपरिकल्पितस्य रूपस्यावस्तुत्वेन हेतुना असत्त्वात् कारणात् निश्चयाभावतः-निश्चयाभावेन सङ्केतासिद्धेरिति । आह-बुद्धिपरिकल्पितं रूपं परिकल्पितयैव बुद्धया निश्चीयत इति कृत्वा निश्चयाभावादित्यसिद्ध यदुक्तं प्राक्। एतदाशक्याह-न-नैतदेवम् । कुत इत्याह-सम्यग्निश्चयानभिधानात् । अनभिधानं च खकुसुमरूपं वन्ध्यासुतबुद्ध्या निश्चीयत इति-एवं तत्त्वतोऽभिधानाविशेषात् । इत्थं અનેકાંતરશ્મિ બુદ્ધિકલ્પિત રૂપમાં (=ઘટાકારાદિમાં) કહીએ છીએ. હવે આ બુદ્ધિકલ્પિત રૂપ તો અવાસ્તવિક હોવાથી અસત્ છે, એટલે આવા અસતુ રૂપ વિશે ઉપરોક્ત દોષ અસંગત છે... (કારણ કે દોષનું કથન તો કોઈ સત્ વસ્તુ વિશે જ થાય, અસત્ વસ્તુ વિશે નહીં...) સ્યાદ્વાદી : તમારું આ કથન પણ અસાર છે, કારણ કે અસત્ એવા બુદ્ધિકલ્પિત રૂપનો તો નિશ્ચય જ ન થઈ શકે... (શું કદી ખપુષ્પનો નિશ્ચય થાય ?) અને નિશ્ચય વિના તો તેમાં શબ્દસંકેત પણ સિદ્ધ નથી... (કારણ કે વસ્તુના નિશ્ચય વિના, વક્તા શી રીતે કહી શકે કે, આને આ શબ્દથી કહેવો...). બૌદ્ધ : તમે જે કહો છો કે - “તેનો નિશ્ચય થતો નથી” - તે વાત સિદ્ધ નથી, કારણ કે બુદ્ધિપરિકલ્પિત રૂપનો પણ, પરિકલ્પિત બુદ્ધિથી તો નિશ્ચય થાય જ છે... અને એટલે સંકેતની પણ અસિદ્ધિ નથી...) સ્યાદ્વાદીઃ આ કથન પણ બરાબર નથી, કારણ કે આવી કલ્પિતબુદ્ધિથી થતાં નિશ્ચયને “સમ્યગુ નિશ્ચય વાસ્તવિક નિશ્ચય” તો ન જ કહી શકાય... કારણ એ કે, વંધ્યાસુતને થતી બુદ્ધિથી થતાં ખપુષ્પના નિશ્ચય જેવું જ આ નિશ્ચયનું કથન છે... (આશય એ કે, જેમ વંધ્યાસુતને થતી બુદ્ધિથી થતાં ખપુષ્પના નિશ્ચયને સમ્યગૂ નિશ્ચય ન કહેવાય, તેમ પરિકલ્પિતબુદ્ધિથી થતાં પરિકલ્પિત રૂપના નિશ્ચયને પણ સમ્યગૂ નિશ્ચય ન કહેવાય...) બૌદ્ધઃ પણ આ નિશ્ચયને, વંધ્યાસુતબુદ્ધિથી થતાં ખપુષ્પનિશ્ચય જેવો ન માનીએ તો? (તો તો એ નિશ્ચયને “સમ્યગનિશ્ચય કહી શકાશે ને ?) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy