SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६७० मेतत् । तथा च नैरात्म्यादिभावनाया अपि सदा रागादिप्रहाणनिबन्धनत्वेऽनाश्वास इति ............................ વ્યારહ્યા છે......... ............................. र्वादौ सुमेर्वादिशब्दप्रयोगो नातत्स्वभावत्वे तयोर्भवति । तत्स्वभावत्वे च सिद्ध एव मदीयोऽभ्युपगमस्तदानीमपि तयोस्तत्स्वभावत्वादिति । विपक्षे बाधामाह-अन्यथेत्यादि । अन्यथाएवमनभ्युपगमे धूम-धूमध्वजादिष्वपि-हेतुफलस्वभावेषु समानमेतदनादौ संसारे व्यभिचारचोदनमिति परिभावनीयम् । एवं लौकिकाविनाभावनियमानियममभिधाय लोकोत्तर. . .... .............અનેકાંતરશ્મિ ...... ... શબ્દોથી, એકવાર પણ સુમેરુ આદિ પદાર્થનું અભિધાન ન થાય... ભાવ એ કે, જો (૧) સુમેરુ આદિ શબ્દમાં વાચક–સ્વભાવ, અને (૨) સુમેરુ આદિ પદાર્થમાં વાચ્યવસ્વભાવ ન હોય, તો સંકેત કરવાથી પણ, તે તે શબ્દોથી તે બધા અર્થોનું પ્રતિપાદન ન થાય... હવે જો શબ્દ અર્થમાં વાચ્ય-વાચકસ્વભાવ માનશો, તો તો અમારા મતનો જ સ્વીકાર થયો, કારણ કે અમે પણ એ જ કહીએ છીએ કે, (૧) શબ્દમાં સુમેરુ આદિનો વાચક બનવાનો સ્વભાવ, અને (૨) પદાર્થમાં સુમેરુ આદિ શબ્દથી વાચ્ય બનવાનો સ્વભાવ... અને આવો સ્વભાવ તો, વર્તમાનકાળની જેમ કાલાંતરમાં પણ હતો જ.... એટલે તો તેવા સ્વભાવને આશ્રયીને, તે કાળના સર્વજ્ઞોએ પણ તેવી જ પ્રરૂપણા કરી હંશે.. સારઃ તેથી શબ્દ અર્થનો નિયતપણે વાચ્ય-વાચકસ્વભાવ માનવો જ રહ્યો... * લૌકિક-લોકોત્તર નિયમનનો ઉચ્છેદ - (૨૨) જો શબ્દ અર્થમાં વાચ્ય-વાચકસ્વભાવ ન માનો, તો તો તેવા તર્કથી તો તમારા મતે (૧) લૌકિક, (૨) લોકોત્તર નિયમનનો ઉચ્છેદ થશે. તે આ પ્રમાણે – (૧) “અગ્નિમાં કારણતાસ્વભાવ અને ધૂમમાં કાર્યતાસ્વભાવ' - એવું તમે શી રીતે કહો છો? જો કહેશો કે – “હંમેશાં તેવું જ દેખાય છે... - તો અમે પણ કહીશું કે – “કાલાંતરમાં કદાચ અન્યથા (=અગ્નિ વિના બીજાથી ધૂમની ઉત્પત્તિ - એવું) પણ બન્યું હોય તો શી ખબર?” – એનો જવાબ તમે શી રીતે આપશો? ફલતઃ લોકપ્રસિદ્ધ કાર્યકારણવ્યવસ્થાનો પણ વિલોપ થશે... यस्तस्य-सुमेर्वादेरभिधेयस्य स्वभाव:-वाच्यतालक्षणं स्वरूपं तस्य विरोध: । भावितं चैतत् स्वयमेव वृत्तिવૃકતા || * "सर्वैरपि तथैव सा प्ररूपणा कृतेत्यत्रापि न प्रमाणमिति चेत्, न, अत्र प्रमाणोपपत्तेः, तथाहि - शाक्यमुनिना सम्प्रति सुमेर्वादिकोऽर्थः सुमेर्वादिशब्देन प्ररूपितः, स च सुमेर्वादौ सुमेर्वादिशब्दप्रयोगः सङ्केतद्वारेणाप्यतत्स्वभावतायां तयोर्नोपपद्यते, तत्स्वभावत्वाभ्युपगमे च सिद्धं नः समीहितम्, अनादावपि काले तयोः तत्स्वभावत्वात्, तत्समानपरिणामस्य प्रवाहतो नित्यत्वात् तत्र सम्बन्धाभ्युपगमात् ।" - इति नन्दीमलय० टीकायाम् पृ. ९ । ૨. “નૈતરસ્થિતિ' તિ -પશ્ચિન્દ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy