________________
अनेकान्तजयपताका
( ચતુર્થ:
7,
न अत्र प्रमाणम्, अतीन्द्रियत्वात् । (२१) विपर्ययेऽपि समानमेतदिति चेत्, इदानीन्तनप्रयोगतोऽसमानत्वसिद्धेः, (२२) अन्यथा धूम - धूमध्वजादिषु अपि समान
*વ્યાબા
६६९
–
बिन्दुकादिशब्दप्रयोगरूपा कृता । इति चेत्, एतदाशङ्क्याह-न अत्र प्रमाणमन्यथा कृतेति । कुत इत्याह-अतीन्द्रियत्वात् अस्य वस्तुनः । विपर्ययेऽपि न कृतेत्यस्मिन् समानमेतन्नात्र प्रमाणमित्यादि यदुक्तम् । इति चेत्, एतदाशङ्क्याह- नेत्यादि । न-नैतदेवमिदानीन्तनप्रयोगतः शाक्यमुनेः सुमेर्वादौ सुमेर्वादिशब्दप्रयोगतः कारणात् असमानत्वसिद्धेः अधिकृतविपर्ययेऽतँत्स्वभावात् सकृदपि तथा तद्भावविरोध इत्यभिप्रायः । एतदुक्तं भवति सङ्केतद्वारेणापि सुमे..... અનેકાંતરશ્મિ
܀
અર્થાત્ સુમેરુ આદિ શબ્દપ્રયોગને બદલે કદાચ બિંદુકાદિરૂપે પણ શબ્દપ્રયોગ કર્યો હોય... શું અનાદિ સંસારમાં તેવું ન બન્યું હોય?
સ્યાદ્વાદી : પરંતુ “બીજાએ જુદી પ્રરૂપણા કરી હશે' - એ વાતમાં કોઈ પ્રમાણ નથી, કારણ કે એ વાત તો અતીન્દ્રિય હોઈ, આપણી ઇન્દ્રિયના વિષયોથી અતીત છે... એટલે આપણે તો તેવું શી રીતે કહી શકીએ કે, તેઓએ જુદી Öરૂપણા પણ કરી હશે...
(૨૧) પૂર્વપક્ષ : પણ આ વાત તો તમારા મતે પણ સમાન છે, અર્થાત્ ‘બીજાએ તેવી પ્રરૂપણા
નથી જ કરી' - એ વાતમાં પણ ક્યાં કોઈ પ્રમાણ છે.
સ્યાદ્વાદી : જુઓ ભાઈ ! (અસમાનત્વસિષ્ઠે:=) તમારી સમાન તર્ક, અમારા મતે (બીજાએ પ્રરૂપણા નથી જ કરી - એવા મતે) લાગતો નથી, કારણ કે વર્તમાનકાળે સુમેરુ વગેરે પ્રયોગ થતો હોય છે, બિંદુકાદિ નહીં. એટલે પૂર્વકાલીન સુમેરુ વગેરે માટે વર્તમાનકાલીન સુમેરુ વગેરે પ્રયોગ પ્રમાણ છે...
ભાવાર્થ : જો સુમેરુ આદિ શબ્દનો પ્રતિનિયત પદાર્થને કહેવાનો સ્વભાવ ન હોય, તો તે * વિવરળક્
3. अतत्स्वभावात् सकृदपि तथा तद्भावविरोध इति । अतत्स्वभावात् - प्रतिनियतपदार्थवाचकत्वलक्षणस्वभावविकलात् सुमेर्वादिध्वनेः सकाशात् सकृदपि - एकामपि वेलां तथाप्रतिनियतेन ध्वनिना
ઉત્તર : જુઓ; ‘સંસાર સાદિ છે' - એ વાત સિદ્ધ કરવા કોઈ કારણ જોઈએ, પણ તેવું કોઈ કારણ જ નથી, કારણ કે સર્વવાદીઓને સંસાર અનાદિરૂપે જ અભિપ્રેત છે... (જો સાદિતાનું કોઈ કારણ હોત, તો બધા વાદીને તેવું અભિપ્રેત ન જ હોત...) એટલે સંસારસાદિતાનું કોઈ કારણ ન હોવાથી, ‘સંસારસાદિતા’રૂપ કાર્યનો પણ અભાવ થાય છે. ફલતઃ સંસારની અનાદિતા જ સિદ્ધ થશે... (અલબત્ત વિવરણકારે આ જ અર્થ કર્યો છે, પણ આ વાતને જુદી રીતે પણ વિચારી શકાય. જુઓ, સંસાર આદિ માનો તો તેની ઉત્પત્તિમાં કારણ જોઈએ અને તે સંભવિત નથી, કારણ વિના તે પૂર્વે તો કંઈ હતું જ નહીં. એટલે સંસારોત્પત્તિરૂપ કાર્ય સંભવિત ન હોવાથી સંસાર અનાદિ છે...) ** “अनादित्वात्संसारस्य कदाचित्कैश्चिदन्यथापि सा प्ररूपणा कृता भविष्यतीति चेत्, न अतीन्द्रियत्वेनात्र प्रमाणाभावात् । " - इति नन्दीमलय० टीकायाम् पृ० ९ ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org