SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ६७१ ( વતુર્થ: यत्किञ्चिदेतत् ॥ (२३) एवमपि सङ्केततो वाच्यान्तरवाचकत्वं शब्दस्यायुक्तमिति चेत्, न, तर्तश्चित्रशक्तिमत्त्वेन योगात् । तथा च सर्वे शब्दाः प्रायः सर्वार्थवाचकशक्तिमन्तः, सर्वे < अनेकान्तजयपताका ♦વ્યાબા જ मेनमधिकृत्याह तथा चेत्यादि । तथा च एवं च सति नैरात्म्यादिभावनाया अपि सदा रागादिप्रहाणनिबन्धनत्वे किमित्याह - अनाश्वासः सुमेर्वादिशब्दस्येव सुमेर्वादिनिबन्धनत्वे इतिएवं यत्किञ्चित्-असारमेतत्-विपर्ययेऽपि समानमेतदित्यादि ॥ एवमपीत्यादि । एवमपि सति सङ्केततः सङ्केतेन वाच्यान्तरवाचकत्वं शब्दस्य घटादेः પટાવિાષત્વમિત્યર્થ:, અયુમ્-બન્યાય્યમ્ । તિ શ્વેત, તવાશાહ-નેત્યાવિ । નनैतदेवं ततः-सङ्केतत: चित्रशक्तिमत्त्वेन, शब्दस्येति प्रक्रमः, योगाद् वाच्यन्तरवाचकत्वस्य । * અનેકાંતરશ્મિ .. ܀ (૨) બીજી વાત “નૈરાત્મ્ય (=આત્મા છે જ નહીં એવી) ભાવનાથી રાગાદિની હાનિ થાય’ - એવું પણ તમે શી રીતે કહી શકો ? કારણ કે કાલાંતરમાં અન્યથા (−તેવી ભાવનાથી રાગાદિની વૃદ્ધિનો) પણ બનાવ બન્યો હોય તો શું ખબર ? અને એટલે તો, લોકોત્તર શાસ્ત્રમાં વર્ણવેલ વાત પર પણ વિશ્વાસ નહીં રહે.. ܀ જો એવું કહો કે - “વર્તમાનમાં તેવું દેખાવાથી, કાલાંતરમાં પણ માની લઈશું કે (૧) અગ્નિમાં ધૂમજનનસ્વભાવ અને ધૂમમાં અગ્નિજયત્વસ્વભાવ... (૨) ભાવનામાં રાગાદિપ્રહાણજનનસ્વભાવ અને રાગાદિપ્રહાણમાં ભાવનાજન્યત્વસ્વભાવ...’' તો અમારી વાત પણ આવી જ છે કે – “વર્તમાનમાં તેવું દેખાવાથી, કાલાંતરમાં પણ શબ્દ-અર્થમાં સુમેરુ આદિરૂપે જ વાચ્ય-વાચકસ્વભાવ માનવો જોઈએ.” Jain Education International * શબ્દ/અર્થમાં વિચિત્રશક્તિવશાત્ વ્યવહારસંગતિ (૨૩) બૌદ્ધ : જો (૧) ઘટશબ્દમાં ઘટપદાર્થવાચકત્વસ્વભાવ, અને (૨) ઘટમાં ઘટશબ્દવાચ્યત્વસ્વભાવ હોય, તો તે ઘટશબ્દથી, સંકેતવશાત્ પણ પટની પ્રતીતિ તો નહીં જ થાય ને ? આશય એ કે, કોઈ વ્યક્તિને એવો સંકેત કર્યો હોય કે કપડાને “ઘટ” કહેવો, તો તે વ્યક્તિને ઘટશબ્દથી કપડાની પ્રતીતિ થાય છે. પણ પૂર્વોક્ત રીતે જો ઘટશબ્દમાં માત્ર ઘટવાચકત્વ સ્વભાવ જ હોય, તો તે ઘટશબ્દથી ઘટનું જ કથન થયે, પટની પ્રતીતિ શી રીતે સંગત થાય ? સ્યાદ્વાદી : તમારી આશંકા યુક્ત નથી, કારણ કે શબ્દ તો અનેકસ્વભાવી હોવાથી અલગઅલગ શક્તિવાળો છે અને તેથી તે શબ્દનો, જુદા જુદા સંકેત પ્રમાણે, પટાદિ જુદા જુદા વાચ્યોને * "इत्थं चैतदङ्गीकर्त्तव्यमन्यथाऽनादित्वात्संसारस्य कदाचिदन्यतोऽपि धूमादेर्भावो भविष्यतीत्येवं व्यभिचारशङ्का धूम-धूमध्वजादिषु प्रसरन्ती दुर्निवारेत्यलं दुर्मतिविस्पन्दितेषु प्रयासेन ।" - इति नन्दीमलय० टीकायाम् पृ. ९ । ૨. ‘તતસ્તન્વિત્રશÞિo' તિ -પાટ: I For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy