SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ६५७ अनेकान्तजयपताका (વાર્થ: तस्माच्च धर्मिणो व्यावृत्तयस्तत्त्वान्यत्वेनानिर्वचनीया इति न, इत्थमपि ततो वस्तुनि प्रवृत्त्यनुपपत्तेः, तत्प्रतिपत्त्यभावात्, एवमपि प्रवृत्तावतिप्रसङ्गात्, आन्तरार्थ एव शब्दस्य - વ્યારહ્યા છે.... शब्दार्थः । तस्माच्च धर्मिणः-आन्तराद् विकल्पपरिनिष्ठितात् । किमित्याह-व्यावृत्तयस्तत्त्वान्यत्वेनानिर्वचनीया इति कृत्वा न व्यर्थस्तत्प्रतिक्षेपाभिनिवेश इति क्रिया । एतदाशङ्क्याह-न, इत्थमपि ततः प्रक्रमाच्छब्दात् । किमित्याह-वस्तुनि प्रवृत्त्यनुपपत्तेः । अनुपपत्तिश्च तत्प्रतिपत्त्यभावात्-वस्तुप्रतिपत्त्यभावात् ततः शब्दादिति । एवमपि-ततः प्रतिपत्त्यभावेऽपि प्रवृत्तौ अभ्युपगम्यमानायां किमित्याह-अतिप्रसङ्गात् सर्वत्र प्रवृत्त्यापत्त्या । - અનેકાંતરશ્મિ છે જવાબ : વિકલ્પથી ઊભો થયેલ સામાન્યાકાર ( બુદ્ધિપ્રતિભાસિત આંતરાકાર) જ શબ્દનો ષય છે... અને આવા વિકલ્પજન્ય સામાન્યાકારરૂપ આંતરાકારથી અન્યાપોહ (=અન્યવ્યાવૃત્તિ) ‘ભિન્ન છે, કે અભિન્ન એવું નિર્વચન થઈ શકે નહીં. એટલે ‘વસ્તુથી અપોહ ભિન્ન છે કે અભિન્ન' – એવા બધા દોષો પણ નહીં આવે અને તેથી વિકલ્પજન્ય આંતરાકાર જ શબ્દવાચ્ય બનશે, વસ્તુ નહીં... ફલતઃ અમારા ઈષ્ટની સિદ્ધિ હોવાથી, અમારો અભિનિવેશ વ્યર્થ નથી... (આશય એ કે, બૌદ્ધ શબ્દવાચ્ય અન્યાપોહ માને છે અને તેનો અર્થ સાથે પ્રતિબંધ હોવાથી અર્થપ્રતિપત્તિ માને છે ત્યાં “અર્થ' એટલે ઘટાદિ સ્વલક્ષણ લઈને જૈને આપત્તિ આપી કે તે ભિન્ન/ અભિન્ન? વગેરે... ત્યાં બૌદ્ધ કહે છે, “અર્થ એટલે સ્વલક્ષણ નથી, પણ અંદર ઊભો થતો વિકલ્પજન્ય આકાર એ જ અર્થ છે... અને તેની સાથે અપોહના ભિન્નભિન્નત્વ વિકલ્પ થઈ શકે નહીં કે જેનાથી આપત્તિ અપાય...) સ્યાદ્વાદીઃ તમારું આ કથન પણ બરાબર નથી, કરણ કે આવું કહેવામાં પણ વસ્તુ વિશેની પ્રવૃત્તિ તો અસંગત જ રહે... જુઓ, ઉપરોક્ત કથનમાં તમે, વિકલ્પજન્ય આંતરસામાન્યાકાર વિશે જ શબ્દને ચરિતાર્થ માન્યો, અર્થાત્ શબ્દથી માત્ર આંતરનો જ બોધ માન્યો, સ્વલક્ષણરૂપ વસ્તુનો નહીં... હવે જો શબ્દથી સ્વલક્ષણરૂપ વસ્તુનો બોધ જ ન થાય, તો તે શબ્દ દ્વારા વસ્તુ વિશે પ્રવૃત્તિ શી રીતે થાય ? પ્રશ્નઃ વસ્તુનો બોધ ન થવા છતાં પણ, તે શબ્દ દ્વારા વસ્તુ વિશે પ્રવૃત્તિ માની લઈએ તો? ઉત્તર : અરે ! તો તો સર્વત્ર પ્રવૃત્તિ થવાનો અતિપ્રસંગ આવશે.... ભાવ એ કે, ઘટનો બોધ થયા વિના પણ, ‘ઘટ’ શબ્દથી જેમ ઘટ વિશે પ્રવૃત્તિ થાય છે, તેમ પટાદિ તમામ પદાર્થ વિશે પણ “તેન વિન્ધપ્રતિવિખ્ય દ્વામિતિ યત્વતિપન્ન તપ પ્રતિક્ષપ્તમવયમ, તત્રપિ વિન્ધપ્રતિવિષ્ય शब्देन प्रतिपन्ने वस्तुनि प्रवृत्त्यनुपपत्तेः ।" - इति नन्दीमलय० टीकायाम् पृ० १२ ॥ १. द्रष्टव्यं ६५६तमं पृष्ठम् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy