SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ८१७ अनेकान्तजयपताका (ચતુર્થ (१६०) अथ नास्ति, सदा ग्रहणादिप्रसङ्गः, तद्ग्राह्यतायेकस्वभावत्वान्यथाऽनुपपत्तेः । अविद्याऽभावे ग्राह्यतैकस्वभाव एवायमित्यप्यसत्, सदा तदभावेन तद्ग्रहणप्रसङ्गादिति જ વ્યારા . भावाभावयोः । एतदाशङ्याह-सदा ग्रहणादिप्रसङ्गः ग्रहणमग्रहणं वा स्फोटस्य । कुत इत्याहતૌસ્થિતિસ્વમાવત્વીન્યથાડનુપત્તેિ: તી-wોટી પ્રર્શિતાવિ, ‘દ્રિ' –શબ્દાदग्राह्यतादिग्रहः, एकः स्वभावो यस्य स तथा तद्भावस्तद्ग्राह्यतायेकस्वभावत्वं तस्यान्यथाऽनुपपत्तिस्तत इति हेतोः । तथाहि-यद्यसावविद्याभावाभावयोाह्यतैकस्वभावः सदा ग्रहणम्, अथाग्राह्यतैकस्वभावः सदैवाग्रहणमिति भावनीयम् । अविद्याऽभावे ग्राह्यतैकस्वभाव एवायं - અનેકાંતરશ્મિ ઉપરોક્ત રીતે પૂર્વસ્વભાવને છોડીને નવા સ્વભાવરૂપે પરિણમન માનો, તો તેનો વ્યાઘાત થાય, કારણ કે પૂર્વસ્વભાવને છોડવું એ જ તો સ્ફોટની અનિત્યતા છે.) એટલે પહેલો વિકલ્પ તો ન માની શકાય... (૧૬૦) (૨) જો અવિદ્યાના ભાવ-અભાવમાં સ્ફોટનો સ્વભાવભેદ નથી થતો, એવું કહેશો, તો તે સ્ફોટનું સદા ગ્રહણ કે અગ્રહણ થવાની આપત્તિ આવશે, નહીંતર તો તેનો ગ્રાહ્યતા/અગ્રાહ્યતા રૂપ એકાંત એકસ્વભાવ નહીં ઘટી શકે... આશય એ કે, અવિદ્યાના ભાવ-અભાવમાં (ક) જો તે સ્ફોટનો ગ્રાહ્યતારૂપ એકસ્વભાવ માનશો, તો તે સ્વભાવના બળે, તે સ્ફોટનું સદા ગ્રહણ થયા જ કરશે, નહીંતર તો તેનો ગ્રાહ્યતારૂપ એકાંત એકસ્વભાવ ન ઘટે... (ખ) જો તે સ્ફોટનો અગ્રાહ્યતારૂપ એકસ્વભાવ માનશો, તો તે સ્વભાવના બળે, તે સ્ફોટનું કદી ગ્રહણ જ નહીં થાય, અર્થાત્ તે સ્ફોટનું સદા અગ્રહણ થવાનો પ્રસંગ આવશે, નહીંતર તો તેનો અગ્રાહ્મતારૂપ એકાંત એકસ્વભાવ ન ઘટે... એટલે અવિદ્યાના ભાવ-અભાવમાં સ્વભાવભેદ નથી, એવું પણ ન કહી શકાય... અદ્વૈતવાદી: આ સ્ફોટ અવિદ્યાના અભાવમાં ગ્રાહ્મતારૂપ એકસ્વભાવવાળો છે... (એટલે તેના સદા અગ્રહણની આપત્તિ નહીં આવે, કારણ કે તેવો સ્વભાવ અવિદ્યાના અભાવ વખતે જ છે...) સ્યાદ્વાદીઃ આ વાત પણ અસત્ છે, કારણ કે તમે એકાંત એક અવિચલિતસ્વભાવને કહેનારા છો... એટલે સ્ફોટનો તાદશ ગ્રાહ્યતાસ્વભાવ સર્વદા જ માનવો પડે... હવે જો “અવિદ્યાના અભાવે ગ્રાહ્ય બનવાનો સ્વભાવ' - એ સ્વભાવ સર્વદા માનો, તો તો અવિદ્યાનું કદી અસ્તિત્વ જ નહીં રહે... પ્રશ્ન : પણ કારણ ? ઉત્તર : કારણ એ કે જો અવિદ્યાનું કદી અસ્તિત્વ માનો, તો તે વખતે “અવિદ્યાના અભાવમાં ગ્રાહ્યતા રૂપ સ્વભાવ ઘટી શકે નહીં... પણ એ સ્વભાવને તો તમે નિત્ય માનો છો. એ સ્વભાવ જ ૨. પૂર્વમુદ્રિતે તુ ‘પદ્યસાવિદ્યા બાવ' ત્યશુદ્ધ : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy