________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
तम इव दीपाभावे ध्वन्यभावतः । ( १५९ ) किं स्फोटस्याविद्याभावाभावयोरस्ति कश्चित् स्वभावभेदः किं वा न ? यद्यस्त्यनित्यता, स्वभावान्तरोपमर्देन स्वभावान्तरापत्तेः । इष्यते एवेयमीदृशीति चेत्, नित्यप्रतिज्ञाव्याघातः, परिणामवादापत्तेः ।
८१६
* વ્યાવ્યા .
=
सदेयम् । एतदाशङ्क्याह - कुतोऽसौ - अविद्या ? द्रागेव तम इव दीपाभावे सति ध्वन्यभावतो द्रागेवासौ । एतदाशङ्क्याह- किं स्फोटस्याविद्याभावाभावयोः - अविद्याया भावेऽभावे च अस्ति कश्चित्-स्वल्पोऽपि स्वभावभेदः किं वा न ? किञ्चात: ? उभयथाऽपि दोष इत्याहयद्यस्त्यनित्यता स्फोटस्य । कुत इत्याह- स्वभावान्तरोपमर्देन स्वभावान्तरापत्तेः । इष्यते પ્લેયમ્-અનિત્યતા ફેશી-પરામરુપા । તિ શ્વેત, તવાશાહ-નિત્યપ્રતિજ્ઞાવ્યાઘાત:, स्फोटस्येति प्रक्रमः । कुत इत्याह- परिणामवादापत्तेः । अथ नास्ति स्वभावभेदः अविद्या... અનેકાંતરશ્મિ ..
<%=
:
અદ્વૈતવાદી ઃ કારણ કે ફરી પાછું અવિદ્યારૂપ (=અજ્ઞાનરૂપ) આવરણ આવી જાય છે... (અને એટલે જ તેની સદા ઉપલબ્ધિ થતી નથી...)
સ્યાદ્વાદી પણ તે અવિદ્યા પાછી કેમ આવી જાય છે ?
:
અદ્વૈતવાદી ઃ જુઓ ભાઈ ! જેમ દીપક આવ્યે અંધકાર દૂર થાય અને દીપક બુઝાયે ફ૨ી અંધકાર આવે, તેમ વતૃનિ આવ્યે અજ્ઞાનરૂપ આવરણ દૂર થાય અને તે વક્તધ્વનિનો અભાવ થયે ફરી અજ્ઞાનરૂપ આવરણ આવી જાય છે...
* ફોટસ્વભાવોનું વિકલ્પોથી ગ્રસન
(૧૫૯) સ્યાદ્વાદી : પહેલા તો એ કહો કે, અવિદ્યાના ભાવ/અભાવમાં, અર્થાત્ અવિદ્યાનાં અસ્તિત્વમાં કે નાસ્તિત્વમાં, શું સ્ફોટનો થોડો પણ કોઈક સ્વભાવભેદ (૧) થાય છે, કે (૨) નહીં? (આશય એ કે, સ્ફોટ પર જ્યારે અવિદ્યાનું આવરણ થાય, અથવા તો તે આવરણ નીકળી જાય, ત્યારે તે સ્ફોટનો સ્વભાવ થોડા-ઘણા અંશે બદલાય છે કે નહીં ?) આ બંને પક્ષ પ્રમાણે દોષ આવે છે. તે આ રીતે
(૧) જો અવિદ્યાના ભાવ/અભાવમાં સ્ફોટનો સ્વભાવભેદ થાય, અર્થાત્ સ્વભાવ બદલાય, તો તો સ્ફોટને અનિત્ય માનવાની આપત્તિ આવશે ! કારણ કે એ રીતે સ્વભાવ ત્યારે જ બદલાય, જ્યારે સ્ફોટના પૂર્વસ્વભાવનો નાશ થયે નવા સ્વભાવનું આપાદાન થાય... અને પૂર્વસ્વભાવનો નાશ થવો એ જ તો સ્ફોટની અનિત્યતા છે...
અદ્વૈતવાદી : પૂર્વસ્વભાવને છોડીને નવા સ્વભાવરૂપે પરિણમવું, એવી પરિણામરૂપતા તો સ્ફોટની અમને ઇષ્ટ જ છે...
Jain Education International
સ્યાદ્વાદી : અરે ! તો તો પરિણામવાદનું આપાદાન થવાથી, સ્ફોટને નિત્ય માનવારૂપ સ્વપ્રતિજ્ઞાનો વ્યાઘાત થશે ! (ભાવ એ કે, ‘સ્ફોટ નિત્ય છે’ - એવી તમે પ્રતિજ્ઞા કરો છો... પણ
છુ. ‘મનેન' કૃતિ -પાઇ: I
For Personal & Private Use Only
www.jainelibrary.org