________________
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
६९४
- > गृहीतेतरविकल्पानुपपत्तेः । न गृहीते, सन्तानान्तरवर्तिनोऽस्य ग्रहीतुमशक्यत्वात् । नागृहीते, अतिप्रसङ्गात् । (४५) तथा व्यवहारसमसमालोचनायोगाच्च । व्यवहारसमर्थत्वे तस्यार्थक्रियासमर्थत्वेन वस्तुत्वाद् बाह्येऽनिमित्तो द्वेषः । तदसमर्थत्वे तु संङ्केतवैयर्थ्यम् ।
પર વ્યાહ્યા . तथा गृहीतेतरविकल्पानुपपत्तेः न विकल्पबुद्धिप्रतिभासे सङ्केत इति । एतदेवाह न गृहीते बुद्धिविकल्पप्रतिभासे सङ्केतः । कुत इत्याह-सन्तानान्तरवर्तिनोऽस्य-विकल्पबुद्धिप्रतिभासस्य ग्रहीतुमशक्यत्वात् । नागृहीते । कुत इत्याह-अतिप्रसङ्गात् अगृहीतत्वाविशेषेण यत्र क्वचित् कस्यचिच्छब्दस्य सङ्केतापत्तेः । उपपत्त्यन्तरमाह-तथा व्यवहारसमसमालोचनायोगाच्च न विकल्पबुद्धिप्रतिभासे सङ्केतः । आद्यं विकल्पमधिकृत्याह-व्यवहारसमर्थत्वे तस्यविकल्पबुद्धिप्रतिभासस्य अर्थक्रियासमर्थत्वेन हेतुना वस्तुत्वात् कारणाद् बाह्य-वस्तुनि अनिमित्तो द्वेषः, स्वसंविदन्यत्वेन तस्यैव बाह्यत्वादित्यर्थः । तदसमर्थत्वे तु-व्यवहारासमर्थत्वे
—અનેકાંતરશ્મિ તો તેનું પછી ઐસ્તિત્વ જ ન રહેવાથી, તેમાં સંકેત શી રીતે થાય?
(૪૪) (૩) ત્રીજી વાત, તે વિકલ્પપ્રતિભાસમાં ગૃહીત-અગૃહીત વિકલ્પો પણ ઘટતાં નથી. તે આ રીતે - જેમાં સંકેત કરાય છે, તે વિકલ્પબુદ્ધિપ્રતિભાસ (ક) ગૃહીત છે, કે (ખ) અગૃહીત?
(ક) જો ગૃહીતમાં જ સંકેત માનો, તો સામેવાળી વ્યક્તિને સંકેત થઈ શકશે નહીં, કારણ કે તેનો વિકલ્પબુદ્ધિપ્રતિભાસ તો આપણને અગૃહીત છે, તો આપણે તેમાં શી રીતે સંકેત કરી શકાય કે - “આને (=તારામાં રહેલ આ વિકલ્પબુદ્ધિપ્રતિભાસને) આ કહેવાય.”
(ખ) જો અગૃહીતમાં સંકેત માનો, તો તો અતિપ્રસંગ એ આવશે કે, ઘટશબ્દનો સંકેત, જેમ અગૃહીત ઘટવિકલ્પબુદ્ધિપ્રતિભાસમાં કરાય છે, તેમ અગૃહીત પટવિકલ્પબુદ્ધિપ્રતિભાસમાં પણ કરાશે... પછી ભલે ને એ પણ ઘટપ્રતિભાસની જેમ અગૃહીત જ હોય !
(૪૫) (૪) ચોથી વાત, જેમાં સંકેત કરાય છે, તે વિકલ્પબુદ્ધિપ્રતિભાસ વ્યવહારમાં (ક) સમર્થ છે, કે (ખ) અસમર્થ ?
(ક) જો સમર્થ છે, તો તો તે સ્વસાધ્ય અર્થક્રિયા પણ કરતો હોવાથી વસ્તુરૂપ જ સાબિત થશે અને એટલે તો તમારો બાહ્યાર્થવિષયક દ્વેષ (=બાહ્ય પદાર્થમાં સંકેત ન જ કરાય એવો દ્રષ) નિષ્કારણ જ થાય, કારણ કે સ્વસંવેદનથી અન્યરૂપ હોઈ આ વિકલ્પબુદ્ધિપ્રતિભાસ જ બાહ્યવસ્તુરૂપ છે અને --
* વિકલ્પબુદ્ધિપ્રતિભાસ વખતે જ સંકેત થતો નથી. પણ પાછળથી થાય છે. (કારણ કે સંકેત શબ્દથી થાય અને શબ્દ તે વિકલ્પનું કાર્ય હોઈ વિકલ્પની ઉત્તરક્ષણે જ ઉત્પન્ન થાય, વિકલ્પણે નહીં...) હવે જ્યારે સંકેતનો વખત આવે, ત્યારે તો – તે વિકલ્પપ્રતિભાસ ક્ષણિક હોવાથી – તેનું અસ્તિત્વ જ રહેતું નથી, તો તેમાં સંકેત શી રીતે થાય ?
૨. ‘વૈયર્થ તદ્દાઓ૦' રૂતિ -પાટ: | ૨. ‘વિત્ સતા' કૃતિ ઇ-પાઠ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org