SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ જ . अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६५० प्रतिबन्धमन्तरेणाप्यन्यतोऽन्यावगतावपन्यायः । (५) परमार्थंकतानत्वे च शब्दानाम જ વ્યારણ્યા ऽचलादिशब्दोच्चारणे वदनपाटन-दाह-पूरणप्रसङ्गः । तदुत्पत्तौ तु-वस्तुनः शब्दोत्पत्तौ वाह्लीकस्यापि प्रथमपनसदर्शने तच्छब्दोच्चारणप्रसङ्गः । शब्दाद् वा वस्तूत्पत्तौ विश्वादरिद्रता, शब्दादेव कटकादिभावादित्यनेकदोषप्रसङ्गः । प्रतिबन्धमन्तरेणापि वस्तु-शब्दयोरन्यतःशब्दादन्यावगतौ-वस्त्ववगतौ किमित्याह-अपन्यायः, अतिप्रसङ्ग इत्यर्थः । दोषान्तरमाह અનેકાંતરશ્મિ .. (૧) શબ્દ-અર્થનું તાદાત્મ માનો, તો અગ્નિશબ્દ અને અગ્નિ એક જ થઈ જતાં, અગ્નિશબ્દ પણ અગ્નિનું કાર્ય કરે અને તો અગ્નિ બોલવાથી જ મોટું સળગી જવું જોઈએ... તેમ “અચલ' શબ્દ અને પર્વત એક જ હોવાથી, “અચલ' બોલવા માત્રથી મોઢામાં પર્વત આવી જવો જોઈએ... તેમ ક્ષુરિકા બોલવા માત્રથી જ મોટું ફાટી જવું જોઈએ... પણ તેવું તો કદી થતું નથી. એટલે શબ્દઅર્થનું તાદાભ્ય ર્નથી... (૨) બંને વચ્ચે તદુત્પત્તિ સંબંધ પણ ત્યારે જ માની શકાય, કે જયારે (ક) અર્થમાંથી શબ્દની, કે (ખ) શબ્દમાંથી અર્થની ઉત્પત્તિ થતી હોય.. (ક) આપણને કોઈપણ વસ્તુ જોતાં તેનું નામ યાદ આવે છે, કારણ કે આપણને પૂર્વે કોઈએ તેનું નામ જણાવ્યું હોય છે... (સંકેત કર્યો હોય છે.) દા.ત. “ક” આવો આકાર કમળના ક નો, એવું શીખવાડાયું હોવાથી જેવો “ક” દેખાય કે આપણને ક જ યાદ આવે છે... પણ જેને આવું શીખવાડાયું ન હોય, તે તેને ઓળખી શકે નહીં. જો અર્થમાંથી શબ્દ ઉત્પન્ન થતા હોય, તો જેને પૂર્વે શીખવાડાયું નથી, તેવી વાલ્લીકદેશમાં રહેલ વ્યક્તિને. પહેલી જ વાર ફણસ જોવા છતાં પણ તેમાંથી ઉત્પન્ન થયેલા શબ્દોનું જ્ઞાન થઈ જાય અને તેથી તે વ્યક્તિ બોલતી જણાવી જોઈએ. (પરમાર્થ એ કે, જો અર્થમાંથી શબ્દ ઉત્પન્ન થતા હોય તો સંકેતની જરૂર નથી, સંકેત વિના પણ જ્ઞાન થઈ જાય...) જેવું કદી બનતું નથી... માટે અર્થમાંથી શબ્દ ઉત્પન્ન થાય, એવું માની શકાય નહીં... (ખ) જો શબ્દમાંથી અર્થ ઉત્પન્ન થતો હોય, તો “મને કરોડ સોના મહોર મળો” એવું બોલવા માત્રથી જ, કરોડ સોનામહોર ઉત્પન્ન થઈ જશે અને ગરીબ માણસને પણ મળી જશે... એ રીતે તો બધા માણસોની કરોડાદિની ઇચ્છા બોલવા માત્રથી જ પૂરી થઈ જતાં – અધૂરી ઇચ્છાવાળો કોઈ જ ન રહેવાથી – સંપૂર્ણ વિશ્વ ધનવાન બની જશે. વળી, એ રીતે તો શબ્દથી જ કટક (આભૂષણવિશેષ) *"तथाहि - न बाह्योऽर्थो रूपं शब्दानां, नापि शब्दो रूपमर्थानाम्, तथाप्रतीतेरभावात्, तत्कथमेषां तादात्म्यम् ? येन व्यावृत्तिकृतव्यवस्थाभेदेऽपि नान्तरीयकता स्यात् कृतकत्वानित्यत्ववद् । अपि च - यदि तादात्म्यमेषां भवेत्, ततोऽनलाचलक्षुरिकादिशब्दोच्चारणे वदनदहनपूरणपाटनादिदोषः प्रसज्येत, न चैवमस्ति, तद् न तादात्म्यम् ।" - नन्दीमलय० टीकायाम् પૃ. ૮ ! ૨. ‘વચ્છસ્થાપિ' ત -પઢિ: ટુ-પાકિસ્તુ ‘વાન્દીપ' રૂતિ . ૨. “ટામિવિ' રૂતિ -પઢિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy