________________
६४९ अनेकान्तजयपताका
- ( તુર્થ: विकल्प्यावावेकीकृत्य तबलात् प्रवर्तते, न तु शब्दाद् वस्त्वेव प्रतिपद्येति, तस्य ततोऽनवगतेः, प्रतिबन्धाभावात्, (४) तादात्म्य-तदुत्पत्त्यनुपपत्तेः, अनेकदोषप्रसङ्गात्,
વ્યારણ્ય ततः-शब्दात् तम्-अन्यापोहमन्याभावं प्रतिपद्यते । ततश्च दृश्यविकल्प्यावर्थों-स्वसामान्यलक्षणरूपौ एकीकृत्य तद्बलात्-एकीकरणसामर्थ्यात् प्रवर्तते, न तु शब्दाद् वस्त्वेव प्रतिपद्य प्रवर्तत इति । कुत इत्याह-तस्य-वस्तुनः ततः-शब्दादनवगतेः-अपरिच्छेदात् । अनवगतिश्च प्रतिबन्धाभावात् वस्तु-शब्दयोः । प्रतिबन्धाभावश्च तादात्म्य-तदुत्पत्त्यनुपपत्तेः वस्तुशब्दयोरेव । इयं च अनेकदोषप्रसङ्गात् । तथाहि-वस्तु-शब्दयोस्तादात्म्ये क्षुरिका-ऽनला
અનેકાંતરશ્મિ જ બૌદ્ધપૂર્વપક્ષઃ અગ્નિ વગેરે દરેક શબ્દો અન્યાપોહને કહેનારા છે તેથી અગ્નિ વગેરે શબ્દોથી પ્રમાતાને અન્યાપોહનો અન્યાભાવનો અગ્નિ સિવાયના પદાર્થના વ્યવચ્છેદનો બોધ થાય છે.
પ્રશ્નઃ જો શબ્દથી અન્યાપોહ જ જણાતો હોય, તો તે પ્રમાતાની વસ્તુ વિશેની પ્રવૃત્તિ શી રીતે સંગત થાય ? (જેનું જ્ઞાન થયું હોય, તે વિશે જ પ્રવૃત્તિ થાય ને ?)
ઉત્તર : જુઓ ભાઈ ! શબ્દ=વિકલ્પ, તેનો વિષય અન્યાપોહરૂપ સામાન્ય છે અને નિર્વિકલ્પદર્શનનો વિષય સ્વલક્ષણ છે અહીં ખરેખર તો શબ્દનો વિષય સામાન્ય જ છે. પણ (૧) દશ્ય=નિર્વિકલ્પનો વિષય સ્વલક્ષણ, અને (૨) વિકલ્પ શબ્દવિકલ્પનો વિષય અન્યાપોહરૂપ સામાન્ય... એ બંને વિષયોનું એકીકરણ કરીને, શબ્દનો વિષય વિકપ્ય હોવા છતાં પણ, એકીકરણનાં સામર્થ્યથી, પ્રમાતા, દશ્યને પણ વિષય તરીકે માની લે છે અને એટલે જ તે દૃશ્ય-સ્વલક્ષણ વસ્તુ વિશે પ્રવૃત્તિ કરે છે...
આમ, એકીકરણનાં સામર્થ્યથી જ, શબ્દ દ્વારા વસ્તુ વિશે પ્રવૃત્તિ થાય છે... બાકી શબ્દથી વાસ્તવિક સ્વલક્ષણ જણાયા પછી પ્રવૃત્તિ થાય એવું નથી, કારણ કે શબ્દ દ્વારા ખરેખર તો વહુનો બોધ થતો જ નથી..
પ્રશ્નઃ પણ તેનું કારણ? બૌદ્ધઃ કારણ એ કે શબ્દ - વસ્તુનો ખરેખર તો પ્રતિબંધ =સંબંધ જ નૈથી. તે આ રીતે -
- શબદ–અર્થના સંબંધનો નિરાસ - (૪) શબ્દ-અર્થ વચ્ચે (૧) તાદાભ્ય, કે (૨) તદુત્પત્તિ એકે સંબંધ ઘટતા નથી, કારણ કે તેવું માનવામાં અનેક દોષોની આપત્તિ આવશે. જુઓ -
* "न च शब्दस्यार्थेन सह निश्चितान्वयव्यतिरेकता, प्रतिबन्धाभावात्, तादात्म्यतदुत्पत्त्यनुपपत्तेः ।" - नन्दीमलय० टीकायाम् पृ.८।
રૂ. “સ્વતક્ષાસામાન્યરૂપી'
૨. ‘પ્રતિપદ્ય પ્રવર્તત તણ્ય' તિ ઈ-પ:. ૨. ‘
વિત્પાવથ' ત -પઢિ: –પટિ: I
રૂતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org