________________
६७९
अनेकान्तजयपताका
(ચતુર્થ
रसादिभ्यो भेदात् तथाविधतबुद्धीनामपि पारम्पर्येण तन्निमित्तत्वाभ्युपगमात्, (३०) "वस्तुभेदो वासनाप्रकृतिश्च तस्या आश्रयः' इत्यादिवचनप्रामाण्यात्, प्रधानादिबुद्धि
ચાહ્યા .......... भूतत्वात्, प्रधानाद्यपोहरूपेणाभूतत्वादित्यर्थः । कथमित्याह-वस्तुबलप्रवृत्तेः इयं च रूपादीनां वस्तुसतां रसादिभ्यो भेदात् तथाविधतबुद्धीनामपि-विकल्पिकानां पारम्पर्येण तन्निमित्तत्वाभ्युपगमात्-रूपादिनिमित्तत्त्वाभ्युपगमात् । एनमेवाह-वस्तुभेदः स्वलक्षणरूपो वासनाप्रकृतिश्च बोधनिबन्धना तस्या:-रूपादिसामान्यबुद्धेराश्रय इत्यादिवचनप्रामाण्यात् ।
... અનેકાંતરશ્મિ ... રૂપવિજ્ઞાનાપોહ કહેવાય...) તેમ (૨) રસવિજ્ઞાનાપોહ, (૩) ઘટાપોહ-પટાપોહાદિ... આ બધા અપોહો પ્રધાનાપોહ જેવા નથી, પણ તેનાથી વિલક્ષણ છે...
પ્રશ્ન: પણ તેમાં કારણ?
ઉત્તર : કારણ એ જ કે, પ્રધાનાપોહ તો વસ્તુ વિના માત્ર બુદ્ધિકલ્પિત છે... જયારે રૂપવિજ્ઞાનાપોહાદિ તો બુદ્ધિકલ્પિત હોવા છતાં પણ, વસ્તુબળે જ પ્રવર્તે છે.
બૌદ્ધઃ વસ્તુબળે શી રીતે પ્રવર્તે, એ જરા બતાવશો?
સ્યાદ્વાદીઃ જુઓ; રૂપ-રસાદિ સ્વલક્ષણ વસ્તુઓ જુદી જુદી છે અને એ સ્વલક્ષણરૂપ નિમિત્તને લઈને જ, રૂપ-રસાદિ સવિકલ્પ જ્ઞાન થાય છે, આવી રૂપાદિવિજ્ઞાનની વસ્તુનિમિત્તકતા તો તમે પણ માનો છો...
(૩૦) તમે જ કહ્યું છે કે –
“(૧) નિમિત્તકારણરૂપ સ્વલક્ષણ, અને (૨) ઉપાદાનકારણ રૂપ વાસનાપ્રકૃતિ (=વાસનાનો સ્વભાવ)... આ બંને રૂપાદિસામાન્યબુદ્ધિનો આશ્રય છે...”
(પરમાર્થઃ રૂપવિજ્ઞાનાપોહ તે “અરૂપવિજ્ઞાન નથી તેથી રૂપવિજ્ઞાન છે” એવી બુદ્ધિરૂપ છે... પ્રધાનાપોહ તે “અપ્રધાન નથી તેથી પ્રધાન છે” એવી બુદ્ધિરૂપ છે.. હવે આ બંને બુદ્ધિમાં ભેદ છે, કારણ કે “રૂપવિજ્ઞાન એવી બુદ્ધિ એ વસ્તુબળે પ્રવૃત્ત થઈ છે અને પ્રધાન” એવી બુદ્ધિ વસ્તુ વિના પ્રવૃત્ત થઈ છે... હવે ઉદાહરણ તરીકે “રૂપવિજ્ઞાન' એવી બુદ્ધિના બદલે ‘રૂપ' એવી બુદ્ધિ લીધી છે. તેનો ભાવ એ કે, રૂપ-સ્વલક્ષણનો રસાદિ સ્વલક્ષણથી ભેદ છે તેથી રૂપસ્વલક્ષણથી ‘રૂપ એવી જ બુદ્ધિ થાય, ‘રસ એવી નહીં. માટે “રૂપ બુદ્ધિમાં રૂપસ્વલક્ષણ નિમિત્ત છે...)
- વિવરમ્ . 6. वासनाप्रकृतिश्चेति । वासनाया: सम्बन्धी स्वभाव इत्यर्थ: ।। ।
. “વિક્રમ્પનાં' તિ -પઢિ: 1
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org