SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७२८ सत्तापत्त्या तदितराभावप्रसङ्गात् । न चाप्येषैकार्थप्रतिभासिन्येव, तथाऽननुभवात्, तत्समानतया प्रतीतेः, तदननुविद्वैकार्थाप्रतिभासनादिति । (७७) एवं च संवरणानुपपत्तेः तया धिया संवृत्तनानात्वाः-स्थगितनानात्वाः किंविशिष्टया संवृत्त्या संव्रियते अनया - વ્યારહ્યા છે प्रसङ्गात्-कृष्णादीतरसिताद्यभावप्रसङ्गात् । न चाप्येषा-अधिकृता धीः एकार्थप्रतिभासिन्येव । कुत इत्याह-तथा-एकार्थप्रतिभासित्वेन अननुभवात् कारणात् । अननुभवश्च तत्समानतया प्रतीतेः-भेदिभावसमानतया प्रतीतेः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-तदननुविद्वैकार्थाप्रतिभासनात्-भेदिभावाननुविद्धैकार्थाप्रतिभासनात् इति । एवं च संवरणानुपपत्तेः कारणात् किमित्याह-तया धिया संवृत्तनानात्वाः-स्थगितनानात्वाः किंविशिष्टया संवृत्त्या ... અનેકાંતરશ્મિ . પદાર્થોનો વિલોપ જ થવાનો. તેથી સ્વલક્ષણથી અસ્વલક્ષણાકાર નહીં, પણ સ્વલક્ષણાકાર બુદ્ધિ જ માનવી જોઈએ અને આવી બુદ્ધિ દ્વારા તો સ્વલક્ષણનું આચ્છાદાન અસંગત જ રહે... બીજી વાત, તે બુદ્ધિ ભિન્ન પદાર્થોનો એકાકારરૂપે =અભેદરૂપે અવભાસ કરાવે, એવો અનુભવ થતો નથી, કારણકે અનુભવ તો ભિન્ન પદાર્થોનો સમાનરૂપે થવો જ પ્રતીત છે. એટલે ભિન્નભિન્ન સ્વલક્ષણોનો એકાકારરૂપે નહીં, પણ સમાનરૂપે જ અનુભવ થાય છે... આવું માનવું જ જોઈએ, કારણ કે ભિન્ન-ભિન્ન સ્વલક્ષણોથી અનનુવિદ્ધ (=રહિત) માત્ર એકાકારરૂપે કોઈ એક અર્થનો પ્રતિભાસ થતો નથી... આશય એ કે, જુદા-જુદા ઘટોનો સમાનરૂપે જ બોધ થાય છે, બધા ઘટોનાં એકીકરણથી કોઈ એક મહાઇટનો બોધ થાય એવું નથી... પણ જો બુદ્ધિ એકાકારરૂપે બોધ કરે, તો તો તેવો પણ પ્રતિભાસ થવો જોઈએ ને ? (એટલે તે બુદ્ધિ દ્વારા અર્થનું ગ્રહણ સમાનરૂપે જ માનવું જોઈએ, એકાકારરૂપે નહીં...) સારઃ આમ, સમાનાકારરૂપે ભિન્ન-ભિન્ન સ્વલક્ષણોનો પ્રતિભાસ કરનારી સ્વલક્ષણવિષયક બુદ્ધિથી, સ્વલક્ષણોનું સંવરણ આચ્છાદન બિલકુલ સંગત નૈથી... (એકાકાર થાય તો સંવરણ થાય, સમાનાકારે થાય તો ભિન્નતાનું જ્ઞાન થવાથી સંવરણ નથી...) * બુદ્ધિ દ્વારા સ્વલક્ષણાચ્છાદાનનો નિરાસ - (૭૭) ઉપરોક્ત કથનથી, બીજું તમે જે કહ્યું હતું કે - “તે સંવૃત્તિ (સ્વલક્ષણોનું સંવરણ કરનારી) બુદ્ધિ વડે આચ્છાદિત કરાયેલ ભિન્નતાવાળા, સ્વતઃ જ અસાધારણરૂપે રહેલા, ભિન્ન-ભિન્ન * આવું કહીને ગ્રંથકારશ્રીએ, બૌદ્ધના મૌલિક કથન પર પ્રહાર કર્યો છે... અને એટલે બીજી પણ પૂર્વપક્ષવાર્તાનો, આ કારણથી જ વિલોપ થાય છે, એવું હવે કહે છે... १. 'तथा धिया' इति क-पाठः । २. इत आरभ्य 'घटत्वादिना' पर्यन्तक: पाठो व्याख्यायां ७१९-७२०तमयोः पृष्ठयोः दृश्यते। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy