SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) व्याख्या- विवरण - विवेचनसमन्विता ७१४ नोपलभ्यन्ते च देशकालविप्रकृष्टा विकल्पा इति न तेषु सङ्केत:; (६३) नापि परिदृष्टेषु, तत्रापि दोषात् । तथाहि परिदृष्टविकल्पसङ्केतविधौ सङ्केतकाले य एव नोपलब्ध विकल्पस्तत्रैव ततः शब्दात् प्रवृत्तिर्न भवेत् । (६४) न ह्यन्यत्र कृतसमयाद् ध्वनेरन्यत्र વ્યાઘ્યા 1 नोपलभ्यन्ते केचन भावा न तेषु ध्वनीनां समयविधिः सामान्येन । यथा विनष्टानुत्पन्नेविति निदर्शनम्। नोपलभ्यन्ते च देशकालविप्रकृष्टा विकल्पा इति पक्षधर्मोपसंहारः । अतो न तेषु सङ्केत इति द्वितीयं विकल्पमधिकृत्याह - नापि परिदृष्टेषु - विकल्पेषु । 'वाचकत्वनियोगो ध्वनीनाम्' इति वर्तते । कुत इत्याह- तत्रापि - परिदृष्टविकल्पेषु दोषाद् वाचकत्वनियोगे ध्वनेः । एनमेवाह तथाहीत्यादिना । तथाहि परिदृष्टविकल्पसङ्केतविधौ इष्यमाणे सङ्केतका य एव नोपलब्धो विकल्पस्तत्रैव - विकल्पे ततः शब्दात् - सङ्केतितात् प्रवृत्तिर्न भवेत् । एतदेव ... અનેકાંતરશ્મિ .... (૧) જેમ વિનષ્ટ-અનુત્પન્ન પદાર્થો અનુપલબ્ધ હોવાથી તેમાં સંકેત થતો નથી, તેમ દેશાદિથી ભિન્ન-ભિન્ન બધા જ વિકલ્પોમાં પણ સંકેત ન ઘટે, કારણ કે, વિકલ્પો તો અનંત હોવાથી તે બધાની ઉપલબ્ધિ તો થતી જ નથી અને ઉપલબ્ધિ વિના તો તે વિકલ્પમાં, શબ્દનો સંકેત પણ ન જ થઈ શકે... એટલે પ્રથમ વિકલ્પ તો યુક્ત નથી... (૬૩) (૨) હવે જો પરિદષ્ટ (વ્યવહારમાં દેખાતાં) એવા કેટલાક જ વિકલ્પમાં શબ્દસંકેત માનશો, તો અહીં પણ દોષ છે. તે આ પ્રમાણે - દેખાતાં વિકલ્પમાં સંકેત થયો હશે તો, સંકેતકાળ વખતે જે વિકલ્પની ઉપલબ્ધિ ન હોય, તે વિકલ્પ વિશે તે શબ્દથી પ્રવૃત્તિ થઈ શકે નહીં. જેમ ગાયમાં કરાયેલા સંકેતવાળા ગોશબ્દથી સિંહમાં પ્રવૃત્તિ ન થાય, તેમ અહીં પણ સમજવું... અને તેથી તે વિકલ્પમાં સંકેત કરવું નિષ્પ્રયોજન જ છે... એમાં કારણ એ કે, સંકેત વખતે ઉપલબ્ધ, જે વિકલ્પમાં સંકેત કરી રહ્યા છીએ, તે વિકલ્પ તો ક્ષણિક હોવાથી, ફરી તેની ઉપલબ્ધિ સંસાર રહેશે ત્યાં સુધી પણ શક્ય નથી, તો પછી તેમાં સંકેત કરવાનો મતલબ શું ? ભાવાર્થ : અમારા સ્યાદ્વાદમતે સંકેત કરવાના બે ફાયદા છે : એક તો (૧) ધારો કે ઘટપદાર્થમાં સંકેત કર્યો હોય, તો તે વખતે ઘટમાં રહેલ સમાનપરિણામમાં સંકેત થાય અને તેથી તે ઘટશબ્દથી, માત્ર સંકેતકાળે ઉપલબ્ધ ઘટ વિશે જ પ્રવૃત્તિ થાય એવું નહીં, પણ સમાનપરિણામવિધયા બીજા પણ ઘટ વિશે પ્રવૃત્તિ થાય ← આ રીતે બીજા પણ ઘટ વિશે પ્રવૃત્તિ થવાથી સંકેતપ્રક્રિયા સફળ બને... (૨) બીજો એ કે, અમારા મતે ઘટ પદાર્થ ૨૫/૫૦ વર્ષ રહી પણ શકે... હવે જો એકવાર તેમાં સંકેત કરી દેવામાં આવે, તો ૨૫/૫૦ વર્ષ સુધી તે વ્યક્તિની ઘટશબ્દથી ઘટ વિશે નિબંધ પ્રવૃત્તિ થઈ શકે ← આમ, જો પદાર્થ ઘણો સમય રહે, તો સંકેત કરવાથી ફાયદો પણ થાય... (કારણ કે ૨. પ્રેક્ષ્યતાં શ્રૂતમં પૃષ્ઠમ્ । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy