________________
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
७६६
-~> त्यनयोस्तादात्म्यम् । (११०) एवं शब्दप्रतिपत्तिनान्तरीयकैव अर्थप्रतिपत्तिरित्यनयोरपीदं न्याय्यम्, शब्दानुविद्धश्चाखिलोऽर्थावबोध इत्यनुभवः प्राणभृताम्, तदभावे बोधानुपपत्तेरिति । (१११) आह च शब्दार्थतत्त्ववित्
"वाग्रूपता चेदुत्क्रामेदवबोधस्य शाश्वती । न प्रकाशः प्रकाशेत सा हि प्रत्यवमर्शिनी ॥
- વ્યાડ્યા . पत्तिरिति कृत्वा अनयोः-वृक्षत्व-शिंशपात्वयोः । किमित्याह-तादात्म्यम् । एवं शब्दप्रतिपत्तिनान्तरीयकैव विकल्पज्ञानेन अर्थप्रतिपत्तिरित्यनयोरपि-शब्दार्थयोरिदं-तादात्म्यं न्याय्यम् । एतत्स्पष्टनायैवाह-शब्दानुविद्धश्चाखिलोऽर्थावबोध इति-एवमनुभवः प्राणभृतां सर्वेषामेव, तदभावे-शब्दाभावे बोधानुपपत्तेरिति । आह च शब्दार्थतत्त्ववित्-भर्तृहरिः-वाग्रूपता चेदुत्क्रामेत्-यायात् अवबोधस्य । किंविशिष्टा ? शाश्वती-नित्या। किं स्यादित्याह-न प्रकाशः
અનેકાંતરશ્મિ છે ભાવ એ કે, શિશપાત્વની (=સીસમપણાની) પ્રતિપત્તિ વૃક્ષ–પ્રતિપત્તિને અવિનાભાવી હોવાથી, જેમ વૃક્ષત્વ-શિંશપાત્વનો અભેદ =તાદાભ્ય) છે... (વસ્તુનો જો વૃક્ષરૂપે બોધ થાય, તો જ તેનો સિસમરૂપે બોધ થાય. એટલે શિંશપાત્વનો બોધ વૃક્ષત્વબોધને અવિનાભાવી છે અને એટલે જ વૃક્ષત્વ-શિશપાત્વનું તાદાભ્ય છે...)
(૧૧૦) તેમ પહેલા શબ્દનો બોધ થાય, ત્યાર પછી જ વિકલ્પ વડે અર્થનો બોધ થાય - આમ અર્થની પ્રતિપત્તિ શબ્દપ્રતિપત્તિને અવિનાભાવી છે અને એટલે જ શબ્દ-અર્થનું તાદાભ્ય છે...
અહીં અનુમાનપ્રયોગ આવો થશે – “શબ્દાર્થો પછાત્મ, રૂતરપ્રતિપત્તે તત્વતિપત્તિનાન્તરીયત્વત્, વૃક્ષત્વ-શિશપાત્વવત્ !એટલે શબ્દ-અર્થનું તાદાભ્ય ન્યાયસંગત જ છે.
આ જ વાતને ( શબ્દ-અર્થના તાદાભ્યને) સ્પષ્ટ કરવા બીજી યુક્તિ આપે છે –
દરેક પ્રાણીઓને, શબ્દથી અનુવિદ્ધ (=સંયુક્ત) જ અખિલ (=બધા) પદાર્થનો બોધ થાય છે, બાકી શબ્દ વિના પદાર્થનો બોધ બિલકુલ સંગત નથી...
(આશય એ કે, બધા જ પ્રમાતાઓને પદાર્થનો બોધ શબ્દસંસૃષ્ટરૂપે જ થાય છે, શબ્દરહિતરૂપે નહીં... પણ આવું શા માટે? જો શબ્દ-અર્થનું તાદાભ્ય ન હોય, તો શબ્દ વિના પણ અર્થબોધ થવો જોઈએ ને ! પણ તેવું ન થવાથી જ સિદ્ધ થાય છે કે, શબ્દ-અર્થનું તાદાભ્ય વાસ્તવિક છે.)
પ્રશ્ન : પણ દરેક પદાર્થનો બોધ શું શબ્દસંસૃષ્ટરૂપે જ થાય છે ? (૧૧૧) ઉત્તરઃ હા... આ વિષયમાં શબ્દાર્થના તત્ત્વને જાણનાર ભતૃહરિએ પણ કહ્યું છે કે – “(૧) અવબોધન-વિજ્ઞાનની, જો શાશ્વત ( નિત્ય) એવી વાણીરૂપતા (=શબ્દરૂપતા) નીકળી
૨. ‘તાલામતે વિ તત્વતીત: વૃક્ષત્વમેવ' રૂતિ -પઢિ:
૨. ‘શ્ચાવિનાથ' રૂતિ -પઢિ:
રૂ. અનુકુY I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org