________________
७६७
अनेकान्तजयपताका
(વાર્થ:
न सोऽस्ति प्रत्ययो लोके यः शब्दानुगमादृते । अनुविद्धमिव ज्ञानं सर्वं शब्देन जायते ॥" इत्यादि । (११२) न चालोचनाज्ञानमपि शब्दाननुविद्धम्, तथाऽननुभवेऽपि सुप्तादिबोधवत्
એ જ વ્યરહ્યા . प्रकाशेत, न ज्ञानं तिष्ठेदित्यर्थः । न चालोचनाज्ञानमप्यनयाऽननुविद्धमित्याह-सा हि प्रत्यवमशिनी । न चासत्या एव प्रत्यवमर्शास्तथा न सोऽस्ति प्रत्ययः-अवबोधो लोके यः शब्दानुगमादृते-शब्दानुगमं विना अनुविद्धमिव ज्ञानं सर्वं शब्देन जायत इति प्रतिपत्तिगोचरतां नीयते । तत्त्वतस्तु तच्छब्दात्मकमेव इत्यादि अन्यदपि गृह्यते । इहैवाशङ्कान्तरापोहायाह-न चालोचनाज्ञानमपि-निर्विकल्पकत्वाभिमतं शब्दाननुविद्धम्, किन्त्वनुविद्धमेव । तथाऽननु
» અનેકાંતરશ્મિ .... જાય (અર્થાત્ બોધમાં જો શબ્દાનુધ ન હોય) તો તો તે જ્ઞાન રહી શકે જ નહીં.. ખરેખર તો આ વાણીરૂપતા (=શબ્દરૂપતા) જ પ્રત્યવમર્શ ( પરામર્શ - ગંભીર ચિંતન) કૅરનારી છે.. (હવે જ્ઞાનમાં જો શબ્દરૂપતા ન હોય, તો તે જ્ઞાન વસ્તુનો પ્રત્યવમર્શ જ ન કરી શકે, તો પછી તેને જ્ઞાન શી રીતે કહેવાય? હવે જ્ઞાનમાં થતાં પ્રત્યવમાઁ અસત્ય પણ નથી... તો જેના કારણે તે પ્રત્યવશ થાય છે, તે વાણીરૂપતાને ( શબ્દરૂપતાને) જ્ઞાનમાં માનવી જ રહી...) (વાક્યપદીય) કા૦ ૧/૧૨૫)
(૨) લોકમાં તેવો કોઈ પ્રત્યય (=જ્ઞાન) નથી, કે જે શબ્દાનુગત (=શબ્દપ્રયોગ) વિનાનો હોય... બધું જ જ્ઞાન શબ્દથી અનુવિદ્ધરૂપે જ થાય છે... (ભાવાર્થઃ જાણે કે શબ્દાનુવિદ્ધ હોય તેમ બધું જ્ઞાન શબ્દથી થાય છે... અર્થાત્ શબ્દ વડે જ જ્ઞાન પ્રતિપત્તિનો વિષય બનાવાય છે (એટલે કે જ્ઞાન થયું' એવી પ્રતિપત્તિ શબ્દથી જ થાય છે, બાકી ખરેખર તો તે શબ્દાનુવિદ્ધ નથી, પણ શબ્દાત્મક જ છે...) ઇત્યાદિ (વાક્યપદીય) કાળ ૧/૧૨૪)
આમ, શબ્દસંસૃષ્ટરૂપે જ પદાર્થનો બોધ થતો હોવાથી, માનવું જ રહ્યું કે પદાર્થ શબ્દાત્મક જ છે... (નહીંતર તો તેનો બોધ શબ્દસંસૃષ્ટરૂપે જ કેમ થાય ?)
ને નિર્વિકલ્પજ્ઞાનમાં પણ શદાનવેધ - (૧૧૨) પૂર્વપક્ષ : પણ નિર્વિકલ્પમાં ક્યાં શબ્દાનુવેધ છે? (તો દરેક બોધ શબ્દાનુવિદ્ધ જ હોય, એવું તમે શી રીતે કહી શકો?)
* આ કથનથી ભર્તુહરિ એ વાત જણાવે છે કે, આલોચનાજ્ઞાન (=નિર્વિકલ્પજ્ઞાન) પણ ખરેખર તો શબ્દથી અનુવિદ્ધ જ છે, બાકી શબ્દાનુવેધ વિના તો તેનાથી પણ પ્રત્યવમર્શ અસંભવિત છે. (કારણ કે પ્રત્યવમર્શ કરનારી ખરેખર તો વાણીરૂપતા જ છે...)
* અહીં આદિશબ્દથી એવા બીજા પણ શ્લોકો લેવા...
રૂ. ‘નયતે' રૂતિ ટુ-પાઠ:I ૪. પૂર્વમુદ્રિત તુ તત્ત્વવસ્તુ'
. મનુBY | ૨. “વાતો વનશાન' ત ટુ-પાઠ: ફૂટ્યશુદ્ધપાઠ: I ૬. ‘દૈવ શÇlo' રૂતિ ટુ-પાટ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org