________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
७६८ -or>
तत्सूक्ष्मभावोपपत्तेः, ऊर्ध्वं तत्स्थूरभावात् । न चासावहेतुकः, सदा तद्भावादिप्रसङ्गादिति ।
બાબા
भवेऽपि-स्पष्टतयाऽननुभवेऽपि सति सुँप्तादिबोधवदिति निदर्शनम्, नायमपि स्पष्टतया अनुभूयत इति सिद्धमेतत् । तत्सूक्ष्मभावोपपत्तेः-शब्दसूक्ष्मभावोपपत्तेरुपपत्तिश्च ऊर्ध्वं तत्स्थूरर्भावात् तस्य-शब्दस्य स्थूरभावात् तस्मात् सुप्तादिबोधवदिति निदर्शनेऽपि तत्स्थूरभावः सिद्ध एव । न चासौ-उभयत्र तत्स्थूरभावोऽहेतुकः । कुत इत्याह- सदा तद्भावादिप्रसङ्गात् तयोः शब्द* અનેકાંતરશ્મિ ..
એકાંતવાદી ઃ અરે ભાઈ ! નિર્વિકલ્પજ્ઞાનમાં=આલોચનાજ્ઞાનમાં પણ શબ્દનો અનુવેધ છે જ... પૂર્વપક્ષ ઃ તો તેમાં શબ્દનો અનુભવ કેમ થતો નથી ? (શબ્દાનુવિદ્ધ જ્ઞાનમાં તો શબ્દનો અનુભવ થવો જોઈએ ને ?)
:
એકાંતવાદી ઃ તેનો અનુભવ ભલે ન થાય, તો પણ જ્ઞાનમાં સૂક્ષ્મરૂપે તો શબ્દનું અસ્તિત્વ સંગત જ છે... આ વાતને એક દષ્ટાંતથી સમજીએ -
(૧) સૂતેલી વ્યક્તિને, (૨) ઉન્મત્તાદિ વ્યક્તિને થતો બોધ અને તે બોધની સાથે જોડાયેલ વ્યાપાર, યદ્યપિ સ્પષ્ટરૂપે - અનુભવાતો નથી, તો પણ તે બોધનું સૂક્ષ્મરૂપે તો અસ્તિત્વ મનાય જ છે. તેમ નિર્વિકલ્પજ્ઞાનમાં અનુભવ ન થવા છતાં પણ, સૂક્ષ્મ શબ્દનું અસ્તિત્વ કેમ ન મનાય ? (ત્યાં પણ સૂક્ષ્મ શબ્દ માનવો જ રહ્યો...)
પ્રશ્ન : પણ સુપ્ત - ઉન્મત્તાદિ વ્યક્તિમાં સૂક્ષ્મ પણ બોધ છે જ, એવું શી રીતે જણાય ? ઉત્તર ઃ કારણ કે તે જ વ્યક્તિને આગળ સ્થૂળરૂપે બોધ થાય છે.. પ્રસ્તુતમાં નિર્વિકલ્પજ્ઞાનવાળા વ્યક્તિને આગળ સ્થૂળરૂપે શબ્દનો અનુભવ થાય છે... હવે આ સ્થૂલબોધ/સ્થૂલશબ્દ નિર્હેતુક (=હેતુરહિત) તો ન માની શકાય...
પ્રશ્ન ઃ તેઓને નિર્હતુક માનીએ તો ?
ઉત્તર ઃ તો તો તેઓનો (૧) આકાશની જેમ કાં’તો સર્વદા ભાવ માનવો પડે, અથવા તો (૨) ખપુષ્પની જેમ સર્વદા અભાવ માનવો પડે... હવે જો તેઓને સહેતુક માનો, તો તે સ્થૂળબોધના હેતુ તરીકે સુપ્તાદિમાં સૂક્ષ્મબોધ પણ માનવો જ રહ્યો... એ જ રીતે સ્થૂલશબ્દના હેતુ તરીકે નિર્વિકલ્પજ્ઞાનમાં સૂક્ષ્મશબ્દ પણ માનવો જ રહ્યો...
* વિવરામ્ *.
13. સુક્ષ્માવિવોધિિત । સુપ્તસ્ય સતો યો ોધોડનાત્મપ: | ‘આવિ’શાવુન્મત્તવિવોધપ્રદ: | ततः सुप्तादिबोधे यो बोधो बोधप्रतिबद्ध एव व्यापारस्तद्वत् । यथाहि सुप्तादिज्ञानेषु सूक्ष्मो बोधः, एवमालोचनज्ञानेऽपि सूक्ष्मः शब्द इति ।।
રૈ. ‘ભાવાદ્વિતિ તસ્ય' કૃતિ ૩-પાટ: । ૨. ‘સુજ્ઞાતિવોધાવોધિિત' કૃતિ ૩-પાન: । રૂ. ‘સમયત્ર સ્થૂર૦' કૃતિ
૩-પાđ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org