________________
७६९ अनेकान्तजयपताका
(चतुर्थः (११३) न चैवमालोकाद्यनुविद्धोऽवबोध इति तदङ्गत्वेऽपि नार्थतादात्म्यमस्य । न च न तदभावेऽपि स्पर्शनेनार्थग्रहः, तथाप्रतीतेः । न चैवं शब्दाननुविद्धेन बोधेन तद्ग्रहः तत एव हेतोरिति शब्दार्थयोस्तादात्म्यसिद्धिः, नीलादेरिव तज्ज्ञाने शब्दप्रतिभासनात् ।
..................... व्याख्या ..................................... बोधयोः स्थूरयोर्भावादिप्रसङ्गादिति । इहैवाक्षेपान्तरपरिहारायाह-न चैवमित्यादि । न चैवंयथा शब्देन तथा आलोकादिभिरपि । 'आदि'शब्दादिन्द्रियादिग्रहः । अनुविद्धः-व्याप्तोऽवबोध इति कृत्वा तदङ्गत्वेऽपि-बोधाङ्गत्वेऽप्यालोकादेर्नार्थतादात्म्यमस्य आलोकादेरेव, शब्दस्य त्वर्थतादात्म्यं तद्बोधानुवेधादिति भावः । इहैवोपचयमाह-न चेत्यादि । न च न तदभावेऽपिआलोकाद्यभावेऽपि स्पर्शनेन्द्रियेण अर्थग्रहः, किन्तु तद्ग्रह एव । कुत इत्याह-तथाप्रतीते:आलोकाद्यभावेऽपि स्पर्शनेनार्थग्रहप्रतीतेः । न चैवं-यथा लोकाननुविद्धन तथा शब्दाननुविद्धेन केवलेन बोधेन तद्ग्रहः-अर्थग्रहः । कुत इत्याह-तत एव हेतोः, तथाप्रतीतेरित्यर्थः । इति
................ मनेतिरश्मि ...... એટલે નિર્વિકલ્પજ્ઞાનમાં પણ શબ્દનો અનુવેધ વાસ્તવિક જણાય છે...
- શબદ–અર્થના તાદાભ્ય અંગે અન્યદોષોનું નિરાકરણ * [, (૧૧૩) પૂર્વપક્ષ પદાર્થનો બોધ શબ્દાનુવિદ્ધ હોવાથી, જો શબ્દ-અર્થનું તાદાત્મ મનાતું હોય, તો પદાર્થનો બોધ તો આલોકાનુવિદ્ધ પણ છે, કારણ કે આલોક હોય તો જ પદાર્થનો બોધ થાય છે, તે સિવાય અંધારામાં નહીં... એટલે તો આલોક-અર્થનું પણ તાદાત્મ કેમ ન મનાય? યુક્તિ તો ने 818 समान छे...
એકાંતવાદી જુઓ; પદાર્થના બોધમાં આલોકાદિ કારણ છે, પણ તે આલોકાદિનું પદાર્થ સાથે તાદાભ્ય નથી, કારણ કે તેવું તાદાભ્ય ત્યારે જ મનાય કે જયારે પદાર્થનો બોધ આલોકથી અનુવિદ્ધરૂપે (=व्याप्त३५) ४ थतो होय... ५९ तेवुतो छ नही...
પૂર્વપક્ષ પણ પદાર્થનો બોધ તો આલોકાનુવિદ્ધરૂપે જ થાય છે ને?
એકાંતવાદી: ના, કારણ કે ઘણીવાર આલોક વિના પણ સ્પર્શ દ્વારા તો પદાર્થનો બોધ થાય જ छ... अंधारामा ५९ वाथी वस्तु ती डोय मेवी प्रतीति अनुभवसिद्ध छ... साम અર્થબોધમાં ક્યાંક આલોકાનુdધ પણ ન દેખાવાથી સિદ્ધ થાય છે કે આલોક-અર્થનું તાદાભ્ય નથી...
જ્યારે અહીં તો શબ્દથી અનુવિદ્ધરૂપે જ અર્થબોધ થાય છે,અનનુવિદ્ધરૂપે નહીં, કારણ કે શબ્દથી અનનુવિદ્ધરૂપે અર્થબોધ થતો હોય એવી કદી પ્રતીતિ થતી નથી..
१. 'ऽपि आलोकादि(?) नार्थतादात्म्य०' इति क-पाठः । २. 'विद्धेने बोधिन तद्ग्रहः' इति चिन्तनीयः कपाठः। ३. 'शब्दस्य प्रति०' इति क-पाठः। ४. 'त्वर्थे तादा०' इति ङ-पाठः। ५. 'स्पर्शनेन इन्द्रियार्थः' इति कपाठः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org