________________
fધાર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
(११४) कथं तर्हि क्षुरिकाऽनलाऽचलादिशब्दोच्चारणे न वदनपाटन-दाह-पूरणादय इति ? उच्यते-तद्बोधभावे पाटनादिबोधाभाववत् तदवस्थाभेदहेतुत्वात् पाटनादीनाम्, (११५) बाह्यार्थपक्षेऽपि यत्नतः क्षुरिकादिमुखावेशतदभाववत् तदवस्थाभेदहेतुत्वमेव
જ ચાલ્યા ...... ...... ... एवं शब्दार्थयोस्तादात्म्यसिद्धिः । भावनासर्वस्वमाह-नीलादेरिव तज्ज्ञाने शब्दप्रतिभासनात्, तदात्मकत्वमित्यर्थः । कथं तर्हि शब्दार्थयोः तादात्म्ये क्षुरिका-ऽनला-ऽचलादिશબ્દોચ્ચારો, ‘'િશબ્દાદુપ્રિ ., ન વનપટિન-વાદ-પૂરVTય તિ? “દ્રિ'शब्दात् क्लेदनादिग्रहः । एतदाशय पूर्वपक्षवाद्येवाह-उच्यते-तद्बोधभावे-क्षुरिकादिबोधभावे पाटनादिबोधाभाववदिति निदर्शनम् । तदवस्थाभेदहेतुत्वात् पाटनादीनां न पाटनादय इति विज्ञानवादिमते परिहारः । बाह्यार्थपक्षेऽपि यत्नतः क्षुरिकादिमुखावेशतदभाववदिति
- અનેકાંતરશ્મિ ....... એટલે શબ્દ-અર્થનું તાદાસ્ય નિબંધ સિદ્ધ થાય છે... (બાકી તાદાભ્ય વિના પદાર્થનો દરેક બોધ શબ્દસંસૃષ્ટરૂપે જ કેમ?)
ભાવના સર્વસ્વઃ (ઉપરોક્ત ભાવનાઓનો સાર :-)
નીલજ્ઞાનમાં જેમ નલનો પ્રતિભાસ થાય છે, તેમ સાથે નીલશબ્દનો પણ પ્રતિભાસ થાય છે - આમ શબ્દસહિત જ અર્થનો પ્રતિભાસ ત્યારે થાય કે જ્યારે શબ્દ-અર્થનું તાદાભ્ય હોય... એટલે શબ્દ-અર્થનું તાદાભ્ય માનવું જ રહ્યું...
* શબ્દ-અર્થના તાદાભ્ય અંગે વદનપાટનાદિ દોષનો નિરાસ - (૧૧૪) પૂર્વપક્ષ: જો શબ્દ-અર્થનું તાદાભ્ય હોય, તો યુરિકાશબ્દ અને યુરિકા એક થઈ જવાથી, સુરિકાશબ્દ પણ યુરિકાનું કાર્ય કરે અને તો ફ્યુરિકા બોલવાથી મોટું ફાટી જવું જોઈએ, તેમ અગ્નિ બોલવાથી જ મોટું સળગી જવું જોઈએ અચલ (કપર્વત) બોલવાથી જ મોટું પર્વતથી (પર્વતના પથરાઓથી) ભરાઈ જવું જોઈએ, ઉદક બોલવાથી જ મોટું ભીનું થઈ જવું જોઈએ...પણ એવું બધું કેમ થતું નથી?
એકાંતવાદીઃ (જ જ્ઞાનાદ્વૈતવાદી છે, તે તો બાહ્ય અર્થને માનતો જ નથી, તેના મતે તો બોધ એ જ અર્થ છે. એટલે તે ઉત્તર એ આપે છે કે –(૧) યુરિકાશબ્દથી, યુરિકાનો બોધ થવા છતાં જેમ પાટનનો બોધ થતો નથી, પાટનનો બોધ “પાટન' શબ્દથી જ થાય છે. તેમ તેનાથી પાટન પણ થતું નથી, કારણ કે પાટન (ફાડવારૂપ કાર્ય) સુરિકાની અન્યાવસ્થાથી (મુખપ્રવેશાદિથી) જ થાય છે – માત્ર યુરિકાથી નહીં...
(હવે “ક્ષુરિકા હોવા માત્રથી પાટન ન થાય' – એ વાત બાહ્ય પદાર્થને આશ્રયીને કહે છે ) (૧૧૫) (૨) બાહ્ય પદાર્થના પક્ષે પણ કે જો કોઈ કુશળ પુરુષ મંત્રાદિથી ફ્યુરિકાનું સામર્થ્ય
૨. “તદ્દાત્મઋત્વાદ્રિત્યર્થ:' રૂતિ પૂર્વમુદ્રિતપ4િ:, સત્ર તુ ટુ-પઢિ:
૨. “વધામાવતિ ' તિ
-પાઠ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org