SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ८३१ अनेकान्तजयपताका (ચતુર્થ જે मिति स्थितम् । न चात्र विरोधबाधा, भिन्ननिमित्तत्वात् । (१७३) तथाहि-अभिलाप्यधर्मकलापनिमित्तापेक्षया तदभिलाप्यं अनभिलायधर्मकलापनिमित्तापेक्षया चानभि - વ્યાક્યા છે. कारणात् अभिलाप्यानभिलाप्यम्, वस्त्विति प्रक्रमः, स्थितमिति । न चात्रेत्यादि । न चात्रअभिलाप्यानभिलाप्ये वस्तुनि विरोधबाधा । कुत इत्याह-भिन्ननिमित्तत्वात् कारणात् । एतदेवाह तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । अभिलाप्यधर्मकलापनिमित्तापेक्षया तत्-वस्तु अभिलाप्यं तथाऽनभिलाप्यधर्मकलापनिमित्तापेक्षया चानभिलाप्यमिति । इह चाभिलाप्य ... ....... અનેકાંતરશ્મિ .... વાત પર આવીએ - (સંદર્ભ ગ્રંથકારશ્રીએ પહેલા (૧) બૌદ્ધને સામે રાખીને, વસ્તુની એકાંત અનભિલાપ્યતાનું નિરાકરણ કર્યું, અને પછી (૨) અદ્વૈતવાદીને સામે રાખીને, વસ્તુની એકાંત અભિલાપ્યતાનું નિરાકરણ કર્યું... હવે ગ્રંથકારશ્રી, કથંચિત્ અભિલાપ્ય/અનભિલાષ્યરૂપે વસ્તુની સિદ્ધિ કરે છે...) * વસ્તુની અભિલાણ-અનભિલાણતાસિદ્ધિ - અનેકાંતવાદી - સ્યાદ્વાદીઃ જો વસ્તુને અભિલાખ-અનભિલાખ ન માનો, તો તે વસ્તુવિષયક વ્યવહાર જ ન ઘટે. એટલે વસ્તુને તેવી જ માનવી જોઈએ, એમ સિદ્ધ થાય છે... એકાંતવાદી: પણ એક જ વસ્તુને, અભિલાપ્ય-અનભિલાષ્યરૂપ માનવામાં વિરોધ ન આવે? સ્યાદ્વાદી: ના, કારણ કે જેમ ઉપરનો ગ્લાસ ખાલી હોય, નીચેનો ગ્લાસ ભરેલો હોય તો ભરેલો અને ખાલી એ બે પરસ્પર વિરોધી જણાતા ધર્મો પણ જુદી જુદી અપેક્ષાએ એક ગ્લાસમાં રહી શકે છે - તેમાં કોઈ વિરોધ નથી. તેમ અભિલાખ-અનભિલાપ્યતાનું નિમિત્ત ભિન્ન-ભિન્ન હોવાથી, જુદા જુદા નિમિત્તોને લઈ એક જ વસ્તુમાં તે બેનું અસ્તિત્વ હોવામાં કોઈ વિરોધ નથી... (૧૭૩) એકાંતવાદી ભિન્ન નિમિત્તોને લઈને, તમે જુદા જુદા સ્વરૂપની સિદ્ધિ શી રીતે કરો છો ? સ્યાદ્વાદીઃ જુઓ, વસ્તુમાં બે પ્રકારના ધર્મો છે : (૧) અભિલાપ્યધર્મઃ જે ધર્મોનું મુખ્યરૂપે કથન શક્ય છે તે, અને (૨) અનભિલાપ્યધર્મઃ જે ધર્મોનું મુખ્યરૂપે કથન શક્ય નથી તે... (આ બંને ધર્મોનું સ્વરૂપ વિશેષથી સમજીએ - | વિશેષાર્થ: (૧) અભિલાખ, અને (૨) અનભિલાપ્ય - એમ વસ્તુમાં બે પ્રકારનાં ધર્મો છે. તેમાં - (૧) અભિલાપ્ય ધર્મોઃ અભિલાપ્યપરિણામરૂપ છે, અર્થાત્ તેઓ શબ્દથી વાચ્યરૂપે પરિણમે છે... દા.ત. ઘટમાં ઘટતાદિ ધર્મો અભિલાષ્યરૂપ છે, કારણ કે તે ધર્મો ઘટવાદિ પોત-પોતાના શબ્દોથી મુખ્યરૂપે પ્રતિપાદિત થાય છે... ૨. ‘સાથે ધર્મ' ડૂત વ-પાઠ:I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy