________________
:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
८३० गृह्यतेऽभ्रान्तेन, तस्माद् वर्णात्मक एव शब्दः चित्रस्वभावत्वात् तथा श्रोत्रद्वारेण छद्मस्थेन गृह्यते, यौगिना तु कात्स्येनेति कृतं प्रसङ्गेन ॥ (१७२) प्रकृतं प्रस्तुमः । एवं व्यवहारान्यथाऽनुपपत्तेः अभिलाप्यानभिलाप्य
જ વ્યરહ્યા છે न हि शुक्लः पीत इति गृह्यतेऽभ्रान्तेन प्रमात्रा, तस्माद् वर्णात्मक एव शब्दः, चित्रस्वभावत्वात् ग्रहणाग्रहणं प्रति तथा-तेन प्रकारेणाप्रतारकत्वादिना श्रोत्रद्वारेण-न शेषेन्द्रियैः छद्मस्थेन-प्रमात्रा गृह्यत इति योगिना पुनर्निरावरणज्ञानेन कार्येन-भाषावर्गणोपादानकाययोगग्रहणवाग्योगनिसर्गसत्यादिरूपेण गृह्यत इति कृतं प्रसङ्गेन ॥ प्रकृतं प्रस्तुमः । प्रकृतं चाभिलाप्यरूपं वस्तु, अत एवाह-एवं व्यवहारान्यथाऽनुपपत्तेः
અનેકાંતરશ્મિ જે પ્રમાતા અબ્રાન્ત હોય, તેને તો શુક્લનું શુક્લરૂપે જ ગ્રહણ થાય, પીતરૂપે નહીં... (અને એટલે તે વસ્તુની શુક્લરૂપે જ વ્યવસ્થા થાય.) તેમ અભ્રાન્ત પ્રમાતાને જો નિરવયતાદિરહિતરૂપે ફોટનું ગ્રહણ થાય, તો તે સ્ફોટને નિરવયવતાદિથી રહિત જ માનવો જોઈએ...
નિષ્કર્ષ તેથી શબ્દને સ્ફોટરૂપ નહીં, પણ વર્ણાત્મક જ માનવો જોઈએ...
આ શબ્દનું કોઈક અપેક્ષાએ ગ્રહણ થાય છે, તો કોઈક અપેક્ષાએ ગ્રહણ થતું નથી, એટલે તે શબ્દ ચિત્રાસ્વભાવી (=અનેક સ્વભાવી) છે... ગ્રહણ/અગ્રહણને આશ્રયીને, શબ્દનો આવો ચિત્રસ્વભાવ હોવાથી, (૧) છદ્મસ્થ જીવ, શ્રોત્ર વડે શબ્દનું અપ્રતારકત્વાદિ ધરૂપે ગ્રહણ કરે (અર્થાત આ વિશ્વસનીય છે, આ અવિશ્વસનીય છે, મધુર છે, તીવ્ર છે.. વગેરે રૂપે) અને (૨) યોગી તો શ્રોત્રથી નહીં પણ નિરાવરણ જ્ઞાનથી જ ગ્રહણ કરે અને તે પણ પૂર્ણપણે જ કરે...
આશય એ કે, યોગીનું જ્ઞાન નિરાવરણ છે અને એટલે એ જ્ઞાન દ્વારા તેઓ (ક) શબ્દનાં ભાષાવર્ગણાના પુદ્ગલોરૂપ ઉપાદાન, (ખ) તેનું કાયયોગ દ્વારા ગ્રહણ, (ક) તેનો વચનયોગ દ્વારા વ્યુત્સર્ગ–છોડાણ, (ઘ) તેનું સત્ય + અસત્યાદિ સ્વરૂપ - આમ શબ્દનું સંપૂર્ણપણે તેઓ ગ્રહણ કરે છે...
હવે આ પ્રસંગથી સર્યું...
નિગમન : તેથી શબ્દઅર્થનું સર્વથા તાદાભ્ય માનવું બિલકુલ ઉચિત નથી... એટલે વસ્તુ સર્વથા અભિલાષ્યરૂપ નથી, પણ કથંચિત્ જ અભિલાપ્ય છે.. (બાકી કોઈક અપેક્ષાએ તો તે અનભિલાપ્ય પણ છે જ...)
(૧૭૨) હવે પ્રસ્તુત (=વસ્તુ કથંચિત્ અભિલાપ્ય/અનભિલાપ્ય એમ અનેકાંતરૂપ છે – એ)
* શબ્દ ગ્રાહક તરીકે શ્રોત્રેન્દ્રિય જ લેવી, બાકીની ઇન્દ્રિયો નહીં, કારણ કે તેઓ દ્વારા તો શબ્દનું ગ્રહણ જ થતું નથી.
૨. ‘:' રૂત્યધ:
-પાટ: |
૨. 'પ્રારે પ્રતાર' તિ -પ8: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org