________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
प्रतिबन्धभावात् । वाच्यवाचकलक्षणो हि शब्दार्थयोः प्रतिबन्धः । तथाहि-वाच्यस्वभावा अर्था वाचकस्वभावाश्च शब्दा इति तज्ज्ञप्तिवादः । ( १७ ) यद्येवं कथं न सङ्केतमन्तरेणैव ततस्तदवगतिः ? उच्यते - तथाविधक्षयोपशमाभावात् । न हि रूपप्रकाशनस्वभावोऽपि
व्याख्या
६६४
.
द्रढयन्नाह-वस्तुन एव-बाह्यस्य शब्देनावगतेः कारणात् । अवगतिश्च प्रतिबन्धभावात् । वस्तुशब्दयोः प्रतिबन्धमाह- वाच्य वाचकलक्षणो हि शब्दार्थयोः प्रतिबन्धः । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहि वाच्यस्वभावा अर्थाः घटादयो वाचकस्वभावाश्च शब्दा:घटादिशब्दा इति तंज्ज्ञप्तिवादः-शब्दार्थज्ञप्तिवचनम् । अतत्स्वभावत्वे कथं शब्दादर्थप्रतीतिः कथं वा न घटात् पट इति परिभावनीयम् । आह - यद्येवं वाच्यवाचकलक्षणः शब्दार्थयोः प्रतिबन्धः, कथं न सङ्केतमन्तरेणैव ततः - शब्दात् तदवगति:- अर्थावगति: ? एतदाशङ्क्याह... अनेअंतरश्मि
Do
નિરર્થક શબ્દરૂપ છે, કારણ કે શબ્દથી ખરેખર તો વસ્તુનો જ બોધ થાય છે..
પ્રશ્ન : પણ સંબંધ વિના, શબ્દથી વસ્તુનો બોધ શી રીતે મનાય ?
ઉત્તર : અરે ભાઈ, સંબંધ પણ છે જ, કારણ કે શબ્દ અર્થ વચ્ચે વાચ્ય-વાચકભાવરૂપ સંબંધ રહેલો જ છે. તે આ રીતે → (૧) અર્થનો ‘વાચ્યસ્વભાવ' માનવો જોઈએ, બાકી જો તેવો સ્વભાવ જ ન હોય, તો શબ્દથી તે અર્થની પ્રતીતિ શી રીતે થાય ? અથવા ‘ઘટ’ શબ્દ, જો અવાચ્યસ્વભાવી હોય, તો અવાચ્યસ્વભાવી (ઘટ શબ્દથી અવાચ્ય રહેવાના સ્વભાવવાળા) એવા પટનો વાચક પણ प्रेम न जने ?
(૨) શબ્દનો પણ ‘વાચકસ્વભાવ' માનવો જોઈએ, નહીંતર શબ્દ દ્વારા અર્થનું કથન શી રીતે થાય ? ‘ઘટ’ શબ્દમાં, જો ઘટવાચક સ્વભાવતા ન હોવા છતાં ઘટની પ્રતીતિ થાય તો ‘ઘટ’ શબ્દમાં પટવાચકસ્વભાવતા ન હોવા છતાં પટની પ્રતીતિ પણ કેમ ન થાય ? – આ બધી વિચારણાઓથી, શબ્દ અર્થ વચ્ચે વાચ્ય-વાચક સંબંધ સ્પષ્ટ જણાઈ આવે છે... આ શબ્દાર્થજ્ઞપ્તિવચન છે. (શબ્દથી અર્થની પ્રતીતિ માનનારાની આ પ્રતિજ્ઞા છે.)
Jain Education International
* શબ્દની ક્ષયોપશમસાપેક્ષ અર્થવાચકતા
(१७) जौद्ध : भे शब्द / अर्थ वय्ये वाय्य-वाय संबंध होय, तो संकेत विना पा (નાળિયેરદ્વીપવાસી જેવા સાવ અજાણ વ્યક્તિને, પનસાદિ) તે શબ્દોથી તે અર્થોની પ્રતીતિ કેમ થતી
* " यत्पुनरुक्तं - न शब्दस्यार्थेन सह निश्चितान्वयव्यतिरेकता, प्रतिबन्धाभावादिति, तदसमीचीनं, वाच्यवाचकभावलक्षणेन प्रतिबन्धान्तरेण नान्तरीयकतानिश्चयात्, शब्दो हि बाह्यवस्तुवाचकस्वभावतया तन्नान्तरीयकः, ततस्तन्नान्तरीयकतायां निश्चितायां शब्दाद् निश्चितस्यैवार्थस्य प्रतिपत्तिर्न विकल्पितरूपस्य, निश्चितं च प्रापयत् विषयवदेव शाब्दं ज्ञानमिति । " - इति नन्दीमलय० टीकायाम् पृ. ९ ।
१. 'तद्ज्ञातवाद:' इति ङ-पाठ: ।
For Personal & Private Use Only
www.jainelibrary.org