SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ६६३ ( ચતુર્થ: विधात् ततस्तथाविधविकल्पोत्पत्त्यभ्युपगमेनेति । एवं च तदेव अस्य निर्व्याजमस्तु, किमनेनाकाशकुसुमोद्गमसमानेन दृश्यविकल्प्याथैकीकरणव्याजेन ? ( १६ ) 'ततश्च दृश्यविकल्प्यावर्थावेकीकृत्य तद्बलात् प्रवर्तते, न तु शब्दाद् वस्त्वेव प्रतिपद्य तस्य ततोऽनवगतेः' इति शब्दगडुमात्रमेव, वस्तुन एव शब्देनावगतेः, *બાબા < अनेकान्तजयपताका तन्निमित्तशब्दारूषितार्थप्रवृत्त्याद्यङ्गत्वेन तदाकारविकल्पजनकत्वम्-अर्थाकारविकल्पजनकत्वम् । तच्चेदित्यादि । तच्चेत्-अर्थाकारविकल्पजनकत्वं यद् इष्यते एव भवता तथाविधात्विशिष्टात् ततः-शब्दात् तथाविधविकल्पोत्पत्त्यभ्युपगमेन - तन्निमित्तशब्दारूषितार्थप्रवृत्त्याद्यङ्गभूतविशिष्टविकल्पोत्पत्त्यभ्युपगमेन इति । एवं च कृत्वा तदेव - अर्थवाचकत्वमेव अस्यशब्दस्योक्तनीत्या निर्व्याजम्- अपेतमायास्थानमस्तु-भवतु, किमनेनाकाशकुसुमोद्गमસમાનેન ? નિન્તેનેત્યર્થ:। દૃશ્ય-વિન્ધ્યાર્થેળીરાવ્યાબેન-માયાસ્થાનેન ।। ‘ततश्च दृश्यविकल्प्यावर्थावेकीकृत्य तद्बलात् प्रवर्तते, न तु शब्दाद् वस्त्वेव प्रतिपद्य तस्य ततोऽनवगतेः' इति शब्दगडुमात्रमेव - पूर्वपक्षोदितं वचः । कुत इत्येतदेव * અનેકાંતરશ્મિ છું. ܀ અર્થાત્ શબ્દ તે અર્થનો વાચક બને – એવું જ માની લીધું. તે આ રીતે - પહેલા શબ્દની ‘અર્થવાચકતા' એટલે શું ? તે સમજી લઈએ - શબ્દજન્ય જે શબ્દારૂષિત અર્થમાં પ્રવૃત્તિ, તેના કારણભૂત જે અર્થાકારવિકલ્પ તે જ અર્થવાચકતા છે. : ભાવાર્થ : ‘ઘટ લાવ’ એમ કહે તે સાંભળીને ઘડો લાવે. ‘ઘટ’ એ શબ્દ, તદારુષિત અર્થ=ઘડો. તેને લાવવાની પ્રવૃત્તિ થઈ તે શબ્દનિમિત્તક છે. તે પ્રવૃત્તિ માટે, પહેલા શબ્દથી અર્થકા વિકલ્પ થવો જોઈએ, તે જ અર્થવાચકતા છે... Jain Education International અને તેવું અર્થાકારવિકલ્પજનકત્વ તો તમે શબ્દમાં માન્યું જ, કારણ કે શબ્દથી તથાવિધવિકલ્પ માન્યો કે જે વિકલ્પ્સમાં દશ્યનો અવભાસ કરે છે અને તેનાથી પ્રવૃત્તિ થાય છે... આમ વિકલ્પને, પ્રવૃત્તિના કારણભૂત માન્યો, શબ્દજન્ય માન્યો, તો એ જ તો અર્થવાચકતા છે ! ઉપદેશ ઃ તેથી હે બૌદ્ધો ! નિષ્કપટપણે શબ્દની અર્થવાચકતા જ માની લો ને ! આકાશપુષ્પની ઉત્પત્તિસમાન સાવ નિષ્ફળ એવી, દશ્ય અને વિકલ્પ્સની એકીકરણરૂપ માયા શા માટે કરો છો ? ઊલટાનું તેવું માનવાથી તો, અર્થપ્રવૃત્તિ વગેરેની સ્પષ્ટ હાનિ થશે... * શબ્દની વસ્તુવાચકતાની નિર્બાધસ્થાપના (૧૬) પ્રસ્તુત અધિકારગત, પ્રારંભપૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે → “તેથી દશ્ય/વિકલ્પ્ય - બંને અર્થનું એકીકરણ કરીને, એકીકરણના બળે જ પ્રમાતા વસ્તુ વિશે પ્રવર્તે છે, બાકી શબ્દથી વસ્તુને જાણીને પ્રવર્તે એવું નથી, કારણ કે શબ્દથી તો વસ્તુનો બોધ થતો જ નથી” - તે કથન પણ માત્ર ૧-૨. દ્રવ્ય ૬૪૮-૬૪૬તમે પૃષ્ઠ । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy