________________
થR:). व्याख्या-विवरण-विवेचनसमन्विता
७७८
- > भाव इत्यभिधीयते ? यदि शब्दस्य, तद्व्यतिरेकेण अर्थाभावात्, सर्वस्य शब्दमात्रत्वात्, शब्दार्थयोस्तादात्म्यमिति न न्यायसङ्गतम् । न हि देवदत्तवन्ध्यासुतयोस्तादात्म्यमित्यभिदधति विद्वांसः । न च तदुपलब्धौ तद्भेदेन तत्प्रतीतिः, चिन्ता वा तद्भेदादिगोचरा, अस्ति च शब्दोपलब्धौ तद्भेदेनैतदुभयमर्थे । (१२२ ) न चैतत् तद्भेदगोचरવ્યાહ્યા
... अत्र वक्तव्यम्-कस्य-शब्दादेरयमात्मा यदात्मनो भाव इत्यभिधीयते तादात्म्यमिति ? यदि शब्दस्य आत्मेत्येतदधिकृत्याह-तद्व्यतिरेकेण-शब्दात्मव्यतिरेकेण अर्थाभावात्रूपादिघटाद्यभावात् । अभावश्च सर्वस्य शब्दमात्रत्वात्, शब्दार्थयोस्तादात्म्यमिति-एवं न न्यायसङ्गतमर्थाभावेन । अमुमेवार्थं निदर्शनेनाह-न हि देवदत्त-वन्ध्यासुतयोः सदसतोः तादात्म्यमित्यभिदधति विद्वांसः । न च तदुपलब्धौ-देवदत्तोपलब्धौ तद्भेदेन-देवदत्तभेदेन तत्प्रतीतिः-वन्ध्यासुतप्रतीतिः, चिन्ता वा तद्भेदादिगोचरा-देवदत्तवन्ध्यासुतभेदादिगोचरा । अस्ति च शब्दोपलब्धौ सत्यां तद्भेदेन-शब्दभेदेन एतदुभयमर्थे यदुत तद्भेदेन प्रतीतिः चिन्ता
- અનેકાંતરશ્મિ છે. તાદાભ્ય” – એવો અર્થ કરતા હો, તો આ વિશે પહેલા તો તમે એ કહો કે – (તાત્મનઃ=) શબ્દાદિનો એવો કયો આત્મા-વસ્તુ છે? કે જેના અભેદરૂપે તે શબ્દનું તમે અસ્તિત્વ કહેવા જઈ રહ્યા છો...
અદ્વૈતવાદીઃ “આત્માસ્વરૂપ” – આ સ્વરૂપના અભેદરૂપે જ શબ્દનું અસ્તિત્વ કહેવું અભિપ્રેત
સ્યાદ્વાદી: અરે ભલા ! તમે તો સંપૂર્ણ જગતને માત્ર શબ્દમય માનો છો... એટલે તમારા મતે તો શબ્દાત્મા સિવાય રૂપાદિ કે ઘટાદિ કોઈ પદાર્થ જ નથી અને પદાર્થ વિના તો પદાર્થની (=અસતની) સાથે શબ્દનું તાદાભ્ય કહેવું શી રીતે ન્યાયસંગત ગણાય? (શું ખપુષ્પ જેવા અસતની સાથે તાદાભ્ય કોઈનું કહી શકાય ?)
આ જ વાતને દષ્ટાંતથી સમજાવે છે –
વિદ્વાનો કદી પણ દેવદત્ત અને વંધ્યાસુતનું (વાંઝણીના પુત્રનું) તાદાત્મ કહેતા નથી... (તેમ પદાર્થ અસતું હોય, તો તેની સાથે શબ્દનું તાદાભ્ય પણ ન જ કહેવાય..)
જયારે દેવદત્તની ઉપલબ્ધિ થાય, ત્યારે દેવદત્તથી ભિન્ન વંધ્યાસુત જેવા અસત્ પદાર્થની (૧) પ્રતીતિ પણ નથી થતી, અને (૨) “વંધ્યાસુત દેવદત્તથી ભિન્ન છે કે અભિન્ન” – એવી ચિંતા પણ નથી થતી... (આશય એ કે, સતપદાર્થ સાથે અસતુપદાર્થની પ્રતીતિ કે ચિંતા કશું થાય નહીં... હવે જો પદાર્થ અસત્ હોય - શબ્દ સિવાય તેનું અસ્તિત્વ જ ન હોય – તો તેની શબ્દ સાથે પ્રતીતિ કે ચિંતા કશું થાય નહીં... પણ આ રીતે થાય તો છે જ –).
જ્યારે શબ્દની ઉપલબ્ધિ થાય, ત્યારે શબ્દથી ભિન્ન અર્થની (૧) પ્રતીતિ પણ થાય છે, અને
૨. “fથ યવત’ ડૂત ટુ-પાd: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org