SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका ७७९ <– मेव, ( ચતુર્થ: तद्भेदस्यातत्प्रतिभाससंवेदनेनावेदनात् । न हि चन्दनशकलं कुङ्कुममिति वेद्यते, वेद्यते च शब्दाद् भिन्नप्रतिभासितया रूपादिघटादिः । बधिरोऽपि वाह्लीक: प पनसमिति सुप्रतीतम् । (१२३ ) शब्दानुगतबोधसिद्धावपि न बोधाभिन्नदेशोऽर्थ इति *બાબા. वा तद्भेदादिगोचरा । न चैतत् - उभयं तद्भेदगोचरमेव- शब्दभेदगोचरमेव । कुत इत्याहतद्भेदस्य-शब्दभेदस्य अतत्प्रतिभाससंवेदनेन - अतदाकारविज्ञानेन अवेदनात्-अननुभवात् । एतदेव भावयति-न हि चन्दनशकलं कुङ्कुममिति वेद्यते तद्भेदित्वात्, वेद्यते च शब्दाद् भिन्नप्रतिभासितया कुङ्कुमकल्पो रूपादिघटादिरित्यर्थः । एतदेव स्पष्टयति-बधिरोऽप वाह्लीकः पश्यति पनसमिति सुप्रतीतम् । किञ्च शब्दानुगतबोधसिद्धावपि सत्यां किमित्याह* અનેકાંતરશ્મિ (૨) ‘અર્થ-શબ્દથી ભિન્ન છે કે અભિન્ન' - એવી ચિંતા પણ થાય છે... એટલે પદાર્થનું અસ્તિત્વ શબ્દથી અલગ જ માનવું રહ્યું... (ફલતઃ શબ્દ-અર્થનું તાદાત્મ્ય સિદ્ધ થાય નહીં...) (૧૨૨) અદ્વૈતવાદી : પણ આ પદાર્થની પ્રતીતિ-ચિંતાને શબ્દવિશેષવિષયક જ માની લઈએ તો ? સ્યાદ્વાદી : આ વાત બિલકુલ અનુભવસિદ્ધ નથી, કારણ કે શબ્દનો તદાકાર (=શબ્દાકાર નહીં એવા અર્થાકાર) વિજ્ઞાનથી કદી અનુભવ થતો નથી (તો પદાર્થાકારજ્ઞાનને - પ્રતીતિ/ચિંતાને - શબ્દવિષયક શી રીતે મનાય ?) જુઓ, ચંદનનાં ટુકડાનો અનુભવ ચંદનરૂપે જ થાય, કંકુરૂપે નહીં, કારણ કે કંકુ તો ચંદનથી જુદો પદાર્થ છે... એટલે બીજા પદાર્થની પ્રતીતિ બીજા પદાર્થ વિશે ન થાય... (તેથી પ્રસ્તુતમાં,પદાર્થની પ્રતીતિ/ચિંતા શબ્દવિષયક ન માની શકાય.) અદ્વૈતવાદી : પણ કંકુનો તો ચંદનથી ભિન્નરૂપે પણ પ્રતિભાસ થાય છે (એટલે ચંદન વિશે કંકુની પ્રતીતિ ન થાય એ તો બરાબર જ છે... પણ પદાર્થનો તો શબ્દથી ભિન્નરૂપે ક્યાં કદી પ્રતિભાસ થાય છે ? સ્યાદ્વાદી : અરે ! કેમ નહીં ? જુઓ → બહેરો પણ વાલ્હીક વ્યક્તિ પનસ પદાર્થને તો દેખે જ છે – આ સુપ્રસિદ્ધ છે...હવે આ વ્યક્તિને બુધિરતાને કારણે શબ્દબોધ ન હોવા છતાં પણ,શબ્દથી ભિન્નરૂપે પદાર્થપ્રતિભાસ તો થાય જ છે ને ! તેથી આવા પદાર્થપ્રતિભાસને શબ્દવિષયક ન મનાય...એટલે પદાર્થની પ્રતીતિ-ચિંતાના વિષય તરીકે શબ્દથી અલગ પદાર્થ જ માનવો રહ્યો... ફલતઃ તે બેનું તાદાત્મ્ય ન ઘટતાં, બીજો પક્ષ પણ યુક્ત નથી... * તે વ્યક્તિને કોઈ સંકેત કરતો હોય કે - ‘આ પદાર્થને ફણસ કહેવો' - ત્યારે તેને બધિરતાને કારણે શબ્દપ્રતિભાસ ન થવા છતાં પણ પદાર્થપ્રતિભાસ તો થાય જ છે. વળી, વાહ્યીક હોવાથી પણસને જાણતો પણ નથી, પહેલીવાર જ જુએ છે... . ‘માસિસંવેદને’ કૃતિ ૫-પાઃ । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy