________________
ધક્કાર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
७८०
कुतः शब्दार्थयोः तादात्म्यम् ? (१२४) यच्चोक्तम्-'तत एव तत्प्रतीतेर्वृक्षत्वशिंशपात्ववत्' इत्यादि तदप्ययुक्तम्, अत्रापि धर्मभेदनिबन्धनत्वादस्य । वृक्षत्वशिंशपात्वे हि विशिष्टौ वस्तुधर्मों कथञ्चिद् भेदाभेदवृत्ती; नान्यथाऽनयोस्तादात्म्यम् । (१२५) तथाहि
મા ચડ્યા न बोधाभिन्नदेशोऽर्थो वाच्य इति-अस्माद्धेतोः कुतः शब्दार्थयोस्तादात्म्यम् ? नैवेत्यर्थः । यच्चोक्तम्-'तत एव तत्प्रतीतेः वृक्षत्वशिंशपात्ववत्' इत्यादि पूर्वपक्षे तदप्ययुक्तम् । कुत इत्याह-अत्रापि-निदर्शने धर्मभेदनिबन्धनत्वादस्य-तादात्म्यस्य । एतदेवाह-वृक्षत्वशिंशपात्वे हि-यस्माद् विशिष्टौ वस्तुधर्मों वर्तेते कथञ्चिद् भेदाभेदवृत्ती इतरेतरव्याप्त्या, नान्यथाऽनयोः-वृक्षत्वशिंशपात्वयोः तादात्म्यम्, अनेकदोषप्रसङ्गात् । एतदेवाह तथाही
અનેકાંતરશ્મિ . (આ પ્રમાણે ખરેખર તો તાદાસ્ય જ અઘટિત છે. એટલે પૂર્વપક્ષનો અહીં જ નિરાસ થઈ જાય છે. તો પણ ગ્રંથકારશ્રી તેની એકેક વાતોનું નિરાકરણ કરી, અનેકાંતની વિજયપતાકા ફરકાવશે...)
(૧૨૩) બીજી વાત, બોધ તે શબ્દથી અનુવિદ્ધ સિદ્ધ થાય તેટલા માત્રથી શબ્દ-અર્થનું તાદાભ્ય સિદ્ધ ન થાય, કારણ કે શબ્દ ભલે બોધથી અભિન્ન દેશમાં રહે, પણ પદાર્થ તો તે દેશમાં રહ્યો જ નથી...
પ્રશ્ન : તો ક્યાં રહ્યો છે?
ઉત્તર : પદાર્થ તો બહારના ભાગમાં રહ્યો છે... જયારે જ્ઞાન તો પ્રમાતાની અંદર રહ્યું છે... એટલે પદાર્થ તો શબ્દાનુવિદ્ધજ્ઞાનથી જુદા દેશમાં જ રહ્યો છે, તો શબ્દ-અર્થનું તાદામ્ય શી રીતે મનાય? (શું જુદા જુદા દેશમાં રહેલ વિધ્ય-હિમાલયનું તાદાભ્ય કહી શકાય ?)
- પૂર્વપક્ષકથિતદષ્ટાંતની એકાંતતાદાભ્યતાનો નિરાસ - (૧૨૪) બીજું તમે જે કહ્યું હતું કે “શબ્દથી જ અર્થપ્રતીતિ થતી હોવાથી, વૃક્ષત્વશિશપાત્વની જેમ, શબ્દ-અર્થનું તાદાભ્ય પણ માનવું જ જોઈએ” - તે વાત પણ અયુક્ત છે, કારણ કે દૃષ્ટાંતભૂત વૃક્ષત્વ-શિંશપાત્વનું તાદાભ્ય પણ ધર્મભેદમૂલક છે, અર્થાત્ બંનેના ધર્મોનો કથંચિત્ ભેદ પણ છે જ...(એટલે તેઓનું એકાંતતાદાભ્ય નથી, પણ ધર્મભેદસહિતનું તાદાભ્ય છે. તે આ રીતે-)
- વૃક્ષત્વ-શિંશપાત્વનો કથંચિદુ ભેદ વૃક્ષત્વ અને શિંશપાત્વ - એ બંને વસ્તુના વિશિષ્ટ પ્રકારના ધર્મો છે... આ બંને ધર્મોનો કથંચિદ્ ભેદ અને કથંચિત્ અભેદ – એમ ભેદભેદરૂપે જ બંને પરસ્પર વ્યાપ્ત થઈને વસ્તુમાં રહે છે અને એટલે જ તે બેનું કથંચિત્ તાદાત્મ કહેવાય છે આવું માન્યા સિવાય વૃક્ષત્વ-શિશપાત્વનું કોઈપણ રીતે તાદામ્ય ઘટી શકે નહીં, કારણ કે બીજી રીતે તાદાભ્ય માનવામાં અનેક દોષોનો પ્રસંગ આવે છે... તે આ રીતે -
१. ७६५तमे पृष्ठे । २. 'देशाऽर्थवाच्य' इति ङ-पाठः। ३. ७६५तमे पृष्ठे ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org