________________
મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
६५२ स्ववाच्यनिष्ठत्वात्, तद्व्यतिरेकेण तदप्रवृत्तेः, (७) सङ्केतवशाच्च शब्दात् प्रतीतिस्तस्य चापोहमन्तरेणान्यत्र कर्तुमशक्यत्वात्, वस्तूनामानन्त्याद् व्यवहारानुपयोगादिति तद्वाच्यतैव
ચાહ્યા .. इत्यादि भावनीयम् । तथा अतीताऽजातयोश्चापि वस्तुनोः असत्त्वात् कारणात् न स्यात् प्रवृत्तिरिति । तथा न च स्यादनृतार्थता वाचः कस्याश्चिदपि । कुत इत्याह-स्ववाच्यनिष्ठत्वाद् वाचः प्रतिबन्धभावेन तद्वयतिरेकेण-स्ववाच्यव्यतिरेकेण तदप्रवृत्तेः-वाचोऽप्रवृत्तेरिति । तथा सङ्केतवशाच्च शब्दात् प्रतीतिः, लोके तथादर्शनात् । तस्य च-सङ्केतस्य अपोहम
અનેકાંતરશ્મિ .... કર્યો હોવાથી સિદ્ધ થાય છે કે, શબ્દ તે વસ્તુનિઇ નથી... (જો વસ્તુનિઇ હોત, તો પ્રધાનાદિ શબ્દોની પ્રવૃત્તિ જ ન થાત...)
અતીત-અનાગતવિષયક શબ્દપ્રવૃત્તિનો અભાવ ત્રીજી વાત, (૧) “પહેલા રાજા થયો હતો” – એવા અતીત પદાર્થવિષયક શબ્દો, અને (૨) ભવિષ્યમાં રાજા થશે” એવા અનાગતપદાર્થવિષયક શબ્દો – આ બંને પ્રકારના શબ્દો વસ્તુ વિના પણ પ્રવર્તે છે, કારણ કે અતીત-અનાગત પદાર્થો વર્તમાનમાં અસત્ છે, છતાં પણ તે શબ્દો તેને વિષય કરે છે...
હવે જો, વસ્તુ વિના શબ્દોની પ્રવૃત્તિ ન માનો, તો – અતીત/અનાગત વસ્તુ અવિદ્યમાન હોવાથી – અતીત/અનાગત વસ્તુવિષયક શબ્દોની પ્રવૃત્તિ સંગત થંશે નહીં...
- મૃષાવાણીની અસંગતતા - (૬) ચોથી વાત, તમારા મતે શઠાદિ કોઈની પણ વાણી ખોટી નહીં ગણાય, કારણ કે તમે તો શબ્દ-વસ્તુનો પ્રતિબંધ (=સંબંધ) માન્યો છે.
ફલતઃ બધા જ શબ્દો વસ્તુની સાથે પ્રતિબદ્ધ જ હોવાથી, કોઈપણ શબ્દોની પ્રવૃત્તિ, પોતાના વિષયને છોડીને નહીં થાય અને એટલે તો શઠાદિના શબ્દો પણ વસ્તુવિષયક જ હોવાથી મૃષા નહીં રહે ! પણ એવું તો કદી દેખાતું નથી..
અપોહમાં જ સંકેતની શક્યતા (૭) પાંચમી વાત, કોઈપણ પદાર્થની તે શબ્દ દ્વારા ત્યારે જ પ્રતીતિ થઈ શકે, કે જ્યારે તેને કોઈએ સંકેત કર્યો હોય કે – આને “ઘટ’ શબ્દથી કહેવો” – આવું જ લોકમાં દેખાય છે, કારણ કે સંકેત વિના કોઈને શબ્દથી પ્રતીતિ થતી નથી.
છે “પ્રવૃત્તિરસવુજોડણર્થસન્ધવત્ ચંદ્રિા
अतीतानागतं वाच्यं न स्यादर्थे तत्क्षयात ॥" प्रमाणवाति० २/१८ ।
૨. ‘તથા ૧
૮૦' રૂતિ -પાd:
૨. ‘વધાભાવેન' ત ટુ-પાટ:
રૂ. ‘વીવાડpવૃત્ત' તિ -પઢિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org