SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ••• """" व्याख्या-विवरण-विवेचनसमन्विता ६८२ बुद्धीनामागत एव मदीयोऽभ्युपगमः, तदन्यापोहबुद्धीनामतथाविधत्वात्, तथाविधापोहस्यापि सर्वत्राभाव एवेति युक्तिसिद्धेः । (३४) तद्विषयशब्दानां चोपादानभेदात् વ્યા . त्वमिति स्वभावभेदः, तमन्तरेण-स्वभावभेदं विना फलभेदायोगात्-रूपादिप्रधानादिबुद्धिफलभेदायोगात् । 'न च वासनाप्रकृत्युपादानभेदतस्तत एवासामतत्प्रतिभासता' इति सर्वत्र क्रियायोगः । केवलवासनाप्रकृतिनिबन्धनत्वे पुनः प्रधानादिबुद्धीनां किमित्याह-आगत एव मदीयोऽभ्युपगमः । कथमित्याह-तदन्येत्यादि । तदन्यापोहबुद्धीनाम्-अरूपाद्यपोहबुद्धीनामतथाविधत्वात् अप्रधानाधपोहबुद्धिसदृशास्तथाविधा न तथाविधा अतथाविधाः तद्भावस्तस्मात्, अप्रधानाद्यपोहबुद्धिविलक्षणत्वादित्यर्थः । तथाविधापोहस्यापि-प्रक्रमादपोह्यापोढाश्रयस्य वस्तुबलप्रवृत्तस्य सर्वत्र-प्रधानादौ अभाव एवेति युक्तिसिद्धेः । तद्विषय - અનેકાંતરશ્મિ . બૌદ્ધ રૂપસ્વલક્ષણમાં જુદા જુદા સ્વભાવ વિના, કોઈ એક સ્વભાવથી જ તેના દ્વારા રૂપપ્રધાનાદિ બુદ્ધિને સહકાર કરવાનું માની લઈએ તો ? સ્યાદ્વાદીઃ તો તો ફળભેદ જ નહીં રહે... આશય એ કે, જો તેને એકસ્વભાવે જ બંને બુદ્ધિનો સહકારી માનશો, તો તો બંને બુદ્ધિઓ એકસરખા સહકારીથી જન્ય હોઈ, બે વચ્ચે કોઈ વિલક્ષણતા જ નહીં રહે, અર્થાત્ બંને એક થઈ જશે... ફલતઃ રૂપસ્વલક્ષણથી રૂપબુદ્ધિ-પ્રધાનબુદ્ધિ આદિરૂપ જુદા જુદા કાર્યો સંગત નહીં થાય.. સાર ઃ તેથી પ્રધાનબુદ્ધિને રૂપસ્વલક્ષણનિમિત્તક ન મનાય, તો તમે શી રીતે કહી શકો કે – “વસ્તુરૂપ નિમિત્ત બંનેનું એક હોવા છતાં, બે જુદા જુદા વાસના સ્વભાવરૂપ ઉપાદાનભેદથી તેનો રૂપ/અરૂપ-પ્રતિભાસિતરૂપે ભેદ પડે છે...” (૩૩) બૌદ્ધઃ તો સ્વલક્ષણથી નહીં, પણ માત્ર વાસના સ્વભાવ રૂપ ઉપાદાનથી જ, પ્રધાનબુદ્ધિ આદિની ઉત્પત્તિ માનીશું, તો ? સ્યાદ્વાદીઃ તો તો અમારા મતનો જ સ્વીકાર થશે, કારણ કે આ રીતે તો તમે બંને બુદ્ધિને વિલક્ષણ માની : (૧) રૂપબુદ્ધિઃઅરૂપઅપહબુદ્ધિ તે વસ્તુ + વાસનાથી જન્ય, અને (૨) પ્રધાનબુદ્ધિ અપ્રધાનાપોહબુદ્ધિ તે માત્ર વાસનાથી જન્ય : આમ, રૂપબુદ્ધિ કરતાં પ્રધાનબુદ્ધિને વિલક્ષણ માની, એટલે તમે બંને બુદ્ધિનો વિષય (=અપોહ) અલગ-અલગ માન્યો. નિષ્કર્ષ : તેથી વસ્તુબલે પ્રવર્તનાર અપોહ્યઅપોઢરૂપ આશ્રયવાળો અપોહ પ્રધાનાદિ બધે જ ઠેકાણે નથી, એવું યુક્તિથી સિદ્ધ થાય છે. એટલે (૧) ઘટશબ્દથી વા ઘટાપોહ તે અપોહ્યઅપોઢ (પટાદિથી વ્યાવૃત્ત) એવા ઘટરૂપ આશ્રયમાં રહ્યો છે અને એટલે તે વસ્તુમૂલક છે, જ્યારે (૨) પ્રધાનશબ્દથી વાચ્ય પ્રધાનાપોહનો તો અપોહ્યઅપોઢ (અપ્રધાનાદિથી વ્યાવૃત્ત) એવો પ્રધાનરૂપ આશ્રય १. द्रष्टव्यं ६८१तम पृष्ठम्। २. 'सदृश्यस्तथा' इति पूर्वमुद्रितपाठः, अत्र तु क-पाठः। ३. 'तद्विषये शब्दानां' રૂતિ ૫--પાટ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy