SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७९२ हेतुकः, सदा तद्भावादिप्रसङ्गात्' इत्यप्यनालोचिताभिधानम्, उपादानहेतोस्तद्वृद्धिकर्तुः असत्त्वात् तदितरस्य च तद्भेदत्वेन प्रकृतानुपयोगात् ॥ (શરૂ૭) વિઝાનો વનાણાનતઃ ભૂઃ શબ્દઃ લિં વોથાભવ ત તતિરિ ... ... . થી ... ...... ............ ............. च सति 'न चासावहेतुकः, सदा तद्भावादिप्रसङ्गात्' इत्यपि पूर्वपक्षवचनमनालोचिताभिधानम् । कुत इत्याह-उपादानहेतोर्बोधस्य तवृद्धिकर्तुः-बोधवृद्धिकर्तुरसत्त्वात् तदितरस्य च-अनुपादानहेतोः प्रतिबन्धकस्य कर्मणः तद्भेदत्वेन-उपादानभिन्नतया । किमित्याहप्रकृतानुपयोगात्-स्थूरत्वानुपयोगादिति ॥ किञ्चेत्यादिनाऽभ्युच्चयमाह-किञ्च आलोचनाज्ञानगतः कोऽसौ सूक्ष्मः शब्दो यः - અનેકાંતરશ્મિ .... અદષ્ટ આદિ પણ તમારા મતે સંભવિત નથી, તો બોધની સૂક્ષ્માદિ અવસ્થાઓ શી રીતે ઘટે ? - પૂર્વપક્ષગત અન્યાકથનનો નિરાસ - (૧૩૬) બીજું તમે જે કહ્યું હતું કે - “બોધની આ ધૂલરૂપતાને નિહેતુક તો ન મનાય, નહીંતર તો સદા ભાવ કે અભાવનો પ્રસંગ આવશે.. વગેરે” - તે પણ વિચાર્યા વિનાનું કથન છે, કારણ કે આ કથનથી તમે, પૂલબોધના ઉપાદાનકારણ તરીકે, સુપ્તવ્યક્તિમાં સૂક્ષ્મબોધને સાધવા જઈ રહ્યા છો... પણ ઉપાદાનકારણરૂપ જે સૂક્ષ્મબોધ છે, તે બોધની વૃદ્ધિ કરનાર કોઈ કર્તાનું અસ્તિત્વ તો તમે માનતા નથી, તો પછી વૃદ્ધિ વિના સૂક્ષ્મબોધ તે સ્થૂલરૂપે શી રીતે પરિણમે ? પ્રશ્નઃ શું કર્મને આશ્રયીને તેની સ્થૂલતા ન ઘટે? (આશય એ કે, પ્રતિબંધકનાં અસ્તિત્વ બોધની સૂક્ષ્મતા અને પ્રતિબંધક દૂર થવામાં બોધની સ્થૂલતા... એવું ન ઘટે ?) ઉત્તર : જુઓ ભાઈ ! અદ્વૈતવાદીમતે ઉપાદાનને આશ્રયીને વાત ચાલે છે... હવે પ્રતિબંધક તો ઉપાદાનરૂપ નથી અને એટલે (=ઉપાદાનથી ભિન્ન હોવાથી) તેનો બોધની ધૂલતામાં કોઈ જ ઉપયોગ નથી... (આ પ્રશ્નોત્તરનો પરમાર્થ એ લાગે છે કે, મૃત્પિડની વૃદ્ધિ કરવા બીજી માટી જોઈએ, જે ઉપાદાનકારણ છે. બોધની વૃદ્ધિ માટે, બીજો બોધ જોઈએ જે ઉપાદાન બને, પણ તે તો છે નહીં અને કર્મથી તો વૃદ્ધિ થાય નહીં. મૃત્પિડની કુંભારથી વૃદ્ધિ ન થાય, તેના માટે માટી જ જોઈએ.) અદ્વૈતવાદીમતે નિર્વિકલ્પની શબ્દાત્મકતાનો નિરાસ (૧૩૭) બીજી વાત, આલોચનજ્ઞાન=નિર્વિકલ્પજ્ઞાનમાં તમે જે સૂક્ષ્મશબ્દની સિદ્ધિ કરવા ઇચ્છો १.७६८तमपृष्ठगतम् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy