________________
( ચતુર્થ
७९१
अनेकान्तजयपताका कर्तृदलाभावादिति । सूक्ष्माणूनां कः स्थूरभावः ? तद्विभिन्नादृष्टादिसापेक्ष इत्यदुष्ट एव । एवं
અનેકાંતરશ્મિ ” પરિણામ શી રીતે થશે ? કારણ કે અહીં પણ આત્મતિરિક્ત (=ઔદારિકવર્ગણા સિવાય) બીજો તો કોઈ ઉપચય કરનાર દલ જ નથી. (એટલે ઉપચય કરનાર દલ હોવામાં જ સ્થૂલતા થાય' - એવો નિયમ માનવામાં તો તમને પણ દોષ આવશે જ ને ?)
- સ્યાદ્વાદમતે સૂમ-સ્થલાપતાની નિર્ભાવસંગતિ સ્યાદ્વાદી : જુઓ ભાઈ ! અમારા મતે તો સૂક્ષ્મ અવસ્થામાં પણ પરમાણુઓ, શક્તિરૂપે તો સ્થૂલ જ છે... (બાકી તો તે જ પરમાણુઓ પાછળથી સ્થૂલ શી રીતે બને?) વળી અમે સર્વથા અસતની ઉત્પત્તિ નથી માનતા, એટલે પરમાણુઓનો માત્ર સૂક્ષ્મત્વ નહીં, પરંતુ સ્થૂલત્વ પણ પોતાનો ધર્મ સિદ્ધ થાય છે... (નહીંતર તો તે પરમાણુઓમાં પાછળથી સર્વથા અસત્ એવા સ્થૂલત્વની ઉત્પત્તિ માનવી પડે, જે સ્વીકૃત નથી...)
પ્રશ્નઃ પરમાણમાં જો સ્થૂલત્વધર્મ પણ હોય, તો તેઓની સ્થૂલતા કેમ દેખાતી નથી?
ઉત્તર : કારણ કે તે સ્થૂલતાના આવિર્ભાવમાં (સ્થૂલતા તો છે જ, પણ તેનાં પ્રકટીકરણમાં) પરમાણુ સિવાય (૧) અદષ્ટ, (૨) પુરુષાર્થ, (૩) કાળ વગેરે કરણોની પણ અપેક્ષા રહે છે... અને તે બધા કારણો મળવાથી પરમાણુઓની સ્થૂલતા પણ આવિર્ભત થાય છે, એટલે અમારા મતે સૂક્ષ્મની સ્થૂલતા હોવામાં કોઈ ક્ષતિ નથી... પણ શબ્દબ્રહ્મવાદી ! તમારા મતે તો બોધ એકાંત એકરૂપ છે (બીજી કોઈ વસ્તુ નથી) અને જ વિવરમ્
... 24. સૂમપૂનાં : રચૂરમાવ: ? તમિત્રાકૃષ્ણવરસાવે રૂદુષ્ટ પ્રતિ વાવાવ પ્રદयापचयकर्तृदलसद्भावे एतत् स्थूरत्वमुपजायत इत्यङ्गीक्रियते तर्हि सूक्ष्माणूनां-प्रथमत: सूक्ष्माणामणूनामौदारिकवर्गणान्तर्गतानां क:-किंलक्षण: स्थूरभाव:-औदारिकादिशरीरतया परिणाम: आत्मव्यतिरिक्तोपचयकर्तृदलाभावेन ? न कश्चिदित्यर्थः । अत्र वृत्तिकृदुत्तरमाह-तद्धिभिन्नेत्यादि । तेभ्य:-अणुभ्यो विभिन्ना येऽदृष्टादय:-अदृष्ट-पुरुषकार-कालप्रभृतय: पदार्थास्तेषां सापेक्षः, तत्कृत इत्यर्थः । इति-अस्माद्धेतोरदुष्ट एव सूक्ष्माणूनां स्थूरभाव: । इदमुक्तं भवति-स्याद्वादिनो मते सूक्ष्मावस्थायामप्यणव: शक्तिरुपतया स्थूला:; न हि तस्य मते सर्वथाऽप्यसदुत्पद्यते । एवं च परमाणूनां स्थूलत्वमप्यात्मधर्म इति सिद्धं भवति । ततश्च परमाणुव्यतिरिक्तादृष्टादिकारणकलापसापेक्षं सद् यदि स्थूलत्वमाविर्भवति तदा किं दूषणम् ? । ब्रह्मवादिनस्तु एकस्वरूप एव बोधोऽदृष्टादयश्च न सम्भवन्त्येव, अतः कथं सूक्ष्मत्व-स्थूरत्वादयो विचित्रा बोधावस्था युज्यन्त इति ? ।।
* આકાશમાં રહેલ ઔદારિકવર્ગણા દૃષ્ટિઅગોચર છે તે જીવ દ્વારા ગ્રહણ થવાથી ગોચર બને છે, તેમાં જીવનું શરીરનામકર્મ-પુરુષાર્થ વગેરે કારણ બને છે...
१. 'सूक्ष्माणूनां कः स्थूरभावः तद्विभिन्नादृष्टादिसापेक्ष इत्यसूक्ष्माणूनामौदारिकादिवर्गणान्तर्गतानां०' इति क-पाठः । ૨. ‘વ્યતિરાપવય' તિ -પઢિ: રૂ. “વધ્યસ્થાવ.' તિ દ્ય-:I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org