________________
fથal૨:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
७१०
ऽप्रत्यक्षत्वात् तदाकारोऽतदाकार इति सन्देहात् । स्वात्मनि ततस्तदाकारविकल्पोत्पत्त्या तत्तज्जननस्वभावत्वावगतेर्न सन्देह इति चेत्, न, क्वचिदसम्भवादित्युक्तम् । (५९) न च यादृशाद् यः समुत्पन्नः सं तादृशस्यैव हेतुरित्यसन्देहे निमित्तम्, व्यभिचारभावाद्
જ ચાડ્યા
. क्वचित् सम्भवेऽपि वक्तृविकल्पसदृशश्रोतृविकल्पस्य तदवगमासम्भवाच्च । असम्भवश्च परचेतसः अप्रत्यक्षत्वात् । अप्रत्यक्षत्वे च तदाकारोऽतदाकार इति सन्देहात् । स्वात्मनि ततः-शब्दात् तदाकारविकल्पोत्पत्त्या करणभूतया तत्तज्जननस्वभावत्वावगतेः तस्य-शब्दस्याधिकृतविकल्पजननस्वभावत्वावगतेः कारणात् न सन्देह इति चेत् तज्जननस्वभावो हि तदेव जनयतीति कृत्वा । एतदाशङ्क्याह-न, क्वचिदसम्भवात् इत्युक्तमधः न च यादृशाद् विकल्पाद् यः समुत्पन्नः शब्दः स तादृशस्यैव विकल्पस्य हेतुरित्यसन्देहे निमित्तं सामान्येन ।
- અનેકાંતરશ્મિ .... (૫૮) હા ! કેટલાક શ્રોતાને વક્તાના વિકલ્પ જેવો જ વિકલ્પ થતો હોય છે કારણ કે તેઓ યથાવસ્થિત પણે વક્તાનો આશય સમજી લેતા હોય છે...) તો પણ “આ શ્રોતાનો વિકલ્પ વન્નુવિકલ્પ જેવો જ છે” – એવો બોધ આપણને તો ન જ થઈ શકે, કારણ કે સીધી વાત છે કે, બીજાનું મન આપણા માટે અપ્રત્યક્ષ છે અને એટલે આપણને “આ શ્રોતાનો વિકલ્પ, વન્નુવિકલ્પ આકારવાળો છે – કે કોઈ અલગ પ્રકારનો !?” – એવો સંશય તો રહે જ. એટલે આપણે સ્પષ્ટ તો ન જ કહી શકીએ કે, આનો વિકલ્પ વષ્નવિકલ્પ જેવો જ છે...
બૌદ્ધઃ વક્તાના શબ્દોથી, પોતાના આત્મામાં ( શ્રોતામાં) જયારે વષ્નવિકલ્પ જેવો જ વિકલ્પ થતો હોય, ત્યારે તે વિકલ્પથી તો એવો નિશ્ચય થઈ શકે ને? કે, શબ્દ તે વષ્નવિકલ્પ જેવા જ વિકલ્પને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો છે... (બાકી જો તેવો સ્વભાવ ન હોય, તો તે શબ્દથી મને વક્તા જેવો જ વિકલ્પ કેમ થાય?)
અહીં અનુમાન પ્રયોગ આવો થશે શબ્દઃ, વસ્તૃશશ્રોતૃવિFગનનસ્વમાવી, સ્વાત્માન તારોત્પત્તિકરત્વીત્ (તા:=વસ્તૃવિન્ધાર:) - આવા અનુમાનપ્રયોગથી સંદેહ નહીં રહે, પણ નિશ્ચય જ થઈ જશે કે, શ્રોતાનો વિકલ્પ વન્નુવિકલ્પ જેવો જ હોય છે. તો તો વાંધો નહીં ને?
સ્યાદ્વાદી: તમારું અનુમાન બરાબર નથી, કારણ કે શબ્દનો જો તદાકાર વિકલ્પને જ ઉત્પન્ન કરવાનો સ્વભાવ હોય, તો ગંભીરશ્રવણ વખતે પણ, દરેક શ્રોતાને વક્તા જેવો જ વિકલ્પ થવો જોઈએ ને? પણ થતો તો નથી. એ બધું અમે હમણાં જ કહી ગયા...
એટલે આપણને તદાકાર વિકલ્પ થાય, તેટલા માત્રથી શબ્દ તે તદાકાર (વક્નવિકલ્પાકાર) જ શ્રોતૃવિકલ્પનો જનક બને, એવું ન કહી શકાય..
(૫૯) બૌદ્ધ : જુઓ – જેવા પદાર્થથી જે ઉત્પન્ન થયો હોય, તે તેવા જ પદાર્થનો હેતુ બને
૨. ‘' તિ પાડો નાસ્તિ -પ્રતી |
૨. ૭૦૨તમે પૃછે .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org