SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ६७७ <– Hi, अनेकान्तजयपताका तथाविधापोहस्यापि सर्वत्राभावात्, अप्रधानाद्यपोहस्य क्वचिदनुपपत्तेः, *વ્યાહ્યા . " त्वेऽपि चैषां शब्दानामिति प्रक्रमः । किमित्याह - समान एवायम् - अनन्तरोदितः प्रसङ्गः । कुत इत्याह-तथाविधापोहस्यापि अंपोह्यापोढाश्रयस्य सर्वत्राभावात् । अभावश्च अप्रधानाद्य ( ચતુર્થ: સર્વ * અનેકાંતરશ્મિ *. * શબ્દને અપોહવાચક માનવામાં પણ આપાદિત દોષોની તદવસ્થતા (જેમ અમે ઘટાદિશબ્દને વસ્તુસંબદ્ધ અને પ્રધાનાદિશબ્દને વસ્તુ અસંબદ્ધ માનીએ છીએ, તેમ તમે પણ બંનેમાં વિશેષતા માનો જ છો - કઈ રીતે માનો છો તે ગ્રંથકારશ્રી બતાવે છે -) - (૨૮) શબ્દને જો અપોહવાચક માનશો, તો તમારા મતે પણ પૂર્વોક્ત દોષ આવશે જ... ભાવાર્થ : (૧) અમે શબ્દને વસ્તુવાચક માનતાં હતાં, તો પ્રધાનાદિશબ્દને પણ વસ્તુવાચક માનવા પડવાથી, તે શબ્દોની નિર્નિમિત્ત પ્રવૃત્તિ ઘટતી ન હતી... તેમ તમારે પણ દોષ આવશે + ઘટશબ્દ, તે તેવા અપોહનો વાચક છે કે જે અપોહ અપોહ્યઅપોઢરૂપ આશ્રયમાં રહે છે, એટલે કે અપોહ્ય–જેને જુદું પાડવાનું છે તે=પટાટિ, તેનાથી અપોઢ=વ્યાવૃત્ત=ઘટ, આ ઘટ જેનો આશ્રય છે એવો ઘટાપોહ... (=પટાદિથી વ્યાવૃત્ત ઘટરૂપ આશ્રયમાં રહેલ અપોહ...) આ રીતે ઘટશબ્દથી વાચ્ય ઘટાપોહ, જેમ અપોહ્યઅપોઢ એવાં ઘટરૂપ આશ્રયમાં રહે છે, તેમ પ્રધાનશબ્દથી વાચ્ય પ્રધાનાપોહ પણ, અપોહ્યઅપોઢ એવા પ્રધાનરૂપ આશ્રયમાં માનવો પડશે... (અર્થાત્ અપોહ્ય=અપ્રધાનાદિ, તેનાથી અપોઢ=વ્યાવૃત્ત=પ્રધાન, તે જેનો આશ્રય છે એવો અપોહ, એટલે પ્રધાનાપોહ...) ← આ રીતે તો, જેમ ઘટશબ્દ વસ્તુમૂલક છે (કારણ કે તે જે અપોહનું કથન કરે છે, તે અપોહનો આશ્રય ઘટાદિ વસ્તુ છે...), તેમ પ્રધાનાદિ શબ્દ પણ વસ્તુમૂલક ઠરશે, તો તમારા મતે પણ તેઓની નિર્નિમિત્તકતા ક્યાં રહી ? ܀ (૨) તે દોષને દૂર કરવા, જેમ અમે મૃષાભાષાવર્ગણારૂપ ઉપાદાનને લઈને, ઘટ-પ્રધાનશબ્દનો ભેદ બતાવ્યો, તેમ તમે પણ નીચે પ્રમાણે જ બંનેનો ભેદ સાબિત કરો છો કે - ઘટશબ્દથી વાચ્ય ઘટાપોહ તે અપોહ્યઅપોઢરૂપ (અપોહ્યુ=પટાદ, તેનાથી અપોઢ=ઘટ, તદ્રૂપ) આશ્રયમાં રહ્યો છે... પણ તેની જેમ બધા જ અપોહ અપોહ્યઅપોઢરૂપ આશ્રયમાં નથી રહ્યા... દા.ત. પ્રધાનાપોહ – ઈશ્વરાપોહ આદિ... (તેઓ અપોહ્યઅપોઢરૂપ આશ્રયમાં નથી રહ્યા...) * વસ્તુમૂલક એટલે વસ્તુવિષયક ન સમજવું, કારણ કે વિષય તો અપોહ જ છે. વસ્તુસંબદ્ધ છે – એમ અર્થ કરવો... ૨. ‘સ્થાપિ ૫ સર્વત્રા' કૃતિ -પા: । Jain Education International * વિવરમ્ .. 4. अपोह्यापोढाश्रयस्येति । अपोह्यन्ते-पृथक् क्रियन्तेऽपोह्याः घटाद्यन्यतरपदार्थापेक्षया पटादयः पदार्थास्तेभ्योऽपोढः-विलक्षणो घटादिः पदार्थः, स आश्रयः परम्परया यस्य घटाद्युल्लेखिनोऽपोहस्य स For Personal & Private Use Only . પણ તે શબ્દ પરંપરાએ www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy