________________
८०१ अनेकान्तजयपताका
(ચતુર્થ: तथाविचित्रत्वात्, विचित्रत्वे च जगद्वैश्वरूपस्यैव तन्नामकरणात् न च तद्व्यतिरिक्तभेदकभाव इति तदवस्थाभेदानुपपत्तेः, यत्किञ्चिदेतत्, एवं शब्दब्रह्मपरिवर्तमानं जगत्' इति प्रलापमात्रम् । (१४६) यच्चोक्तम्-'कथं तर्हि परं ब्रह्म शब्दाविषयो यदाह-अतः परं
• ચારડ્યા , तत्स्वभावत्वकल्पनाऽसिद्धेः-वैचित्र्यस्वभावत्वकल्पनाऽसिद्धेः । असिद्धिश्च तत्स्वभावस्यशब्दब्रह्मस्वभावस्य तद्ब्रह्ममात्रत्वात्-शब्दब्रह्ममात्रत्वात् तस्य च-शब्दब्रह्मणः तथापुरुषप्रयत्नादिभावेन विचित्रत्वात् । विचित्रत्वे च सति किमित्याह-जगद्वैश्वरूपस्यैवधर्मास्तिकायादिरूपस्य तन्नामकरणात्-शब्दब्रह्मनामकरणात् । किमित्याह-न तद्व्यतिरिक्तभेदकभाव इति-न शब्दब्रह्मव्यतिरिक्तभेदकभाव इति कृत्वा तदवस्थाभेदानुपपत्तेः, प्रक्रमात् क्षुरिकाद्यवस्थाभेदानुपपत्तेः । किमित्याह-यत्किञ्चिदेतत्-परिहारवचनमनन्तरोदितमिति । एवं च सति शब्दब्रह्मपरिवर्तमानं जगदिति प्रलापमानं पूर्वपक्षवचनम् । यच्चोक्तम्-'कथं तर्हि
- અનેકાંતરશ્મિ છે સ્યાદ્વાદીઃ ના, કારણ કે શબ્દબ્રહ્મ તો નિરવયવ એકસ્વભાવી હોવાથી, તેમાં પુરુષ-અષ્ટાદિ) જુદા જુદા સ્વભાવોની કલ્પના બિલકુલ સિદ્ધ નથી, કે જેનાથી ભેદકો મળે.
અદ્વૈતવાદીઃ પણ વાંધો શું છે?
સ્યાદ્વાદીઃ કારણ કે તે શબ્દબ્રહ્મનો સ્વભાવ તો માત્ર શબ્દબ્રહ્મરૂપ જ હોવાથી, તેનું (૧) પુરુષ, (૨) પ્રયત્ન, (૩) અદષ્ટાદિરૂપે વૈચિય (=જુદા જુદા સ્વભાવોની વિચિત્રતા) ઘટી શકે નહીં.
(ટૂંકમાં, ભેદકાભાવ અને વૈચિયાનુપપત્તિ આ બંનેનું કારણ તમે માનેલ નિરવયવ - એકસ્વભાવ છે...).
અદ્વૈતવાદી છતાં પણ અમે તેમાં (પુરુષ-પ્રયત્નાદિ જુદી જુદી) વિચિત્રતાઓ માની લઈએ તો?
સ્યાદ્વાદી : તો તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ, કાળાદિ વિશ્વરૂપ જગતનું જ તમે “શબ્દબ્રહ્મ” એવું એક બીજું નામ આપ્યું... કારણ કે જગતની વિચિત્રતા તો તમે માની જ લીધી અને તે સિવાય શબ્દબ્રહ્મ કહી તમે નવીનતા શું સિદ્ધ કરી? - સાર ઃ તેથી અદ્વૈતવાદીઓ મતે શબ્દબ્રહ્મ સિવાય પુરુષ-પ્રયત્નાદિ કોઈ જ ભેદક ન હોવાથી, યુરિકાની જુદી જુદી અવસ્થાઓ બિલકુલ સંગત નથી. ફલતઃ યુરિકાદિનાં ઉચ્ચારણ વખતે મોઢું ફાટવાદિરૂપ પ્રસંગ તો આવશે જ... એટલે તે પ્રસંગને દૂર કરવાનું તમારું કથન અસાર છે...
આ રીતે શબ્દાદ્વૈત માનવામાં પુષ્કળ દોષો આવતા હોવાથી, તમે જે કહ્યું હતું કે – “સંપૂર્ણ જગત માત્ર શબ્દબ્રહ્મના પરિવર્તરૂપ જ છે” – તે વચન માત્ર પ્રલાપ પૂરતું સાબિત થાય છે...
- વિશે પણ વાચ્ય-વાચકભાવનું સમર્થન * (૧૪૬) બીજું પૂર્વપક્ષમાં – “જો દરેક પદાર્થ શબ્દાત્મક હોય, તો પરમબ્રહ્મ શબ્દનો અવિષય
१. प्रेक्ष्यतां ७७१तमं पृष्ठम्। २. प्रेक्ष्यतां ७७१-७७२तमे पृष्ठे। ३. दृश्यतां ७७१तमं पृष्ठम्। ४.७७१-७७२तमे
પૃષ્ઠ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org