________________
७५७ अनेकान्तजयपताका
(ચતુર્થ: भयपक्षविविक्तस्य जात्यन्तरात्मकस्यैकानेकस्य वाच्यत्वात्, तत्र च केवलोभयपक्षगतदोषानुपपत्तेः अतदात्मकत्वात्, तथापि तत्तदापादनेऽतिप्रसङ्गः, येन केनचिद् दुष्टेन विश्वस्य दुष्टतापत्तेरिति यत्किञ्चिदेतत् । (१०४) 'नीलशब्दो नीलगुणविशिष्टं द्रव्यमाह'
- વ્યારા .... शब्दयोरेकं वा वस्तु वाच्यं स्यादनेकं वा इति विकल्पोक्तदोषसम्भवः । कुत इत्याहकेवलौ-इतरेतरनिरपेक्षौ, केवलौ च तौ उभयपक्षौ च, एकं वा वस्तु वाच्यं स्यादनेकं वेत्युभयपक्षौ आभ्यां विविक्तस्य जात्यन्तरात्मकस्यैकानेकस्य वाच्यत्वात्, तत्र च-जात्यन्तरे केवलोभयर्पक्षगतदोषानुपपत्तेः, 'यत्किञ्चिदेतत्' इति योगः । अनुपपत्तिश्च अतदात्मकत्वात्केवलोभयपक्षानात्मकत्वात् जात्यन्तरस्य, तथापि-एवमप्यतदात्मकत्वेऽपि जात्यन्तरस्य तत्तदापादने तस्य-जात्यन्तरस्य तदापादने-केवलोभयपक्षदोषापादने । किमित्याह-अतिप्रसङ्गः। कथमित्याह-येन केनचिद् दुष्टेन विश्वस्य-जगतो दुष्टतापत्तेरिति-एवं यत्किञ्चिदेतत्
અનેકાંતરશ્મિ એક છે, કે (૨) અનેક? ...” - તે વિકલ્પો કરી તમે જે દોષ આપ્યા હતાં કે “(૧) જો એક માનો, તો બંનેની પર્યાયતા જ થશે, અને (૨) જો અનેક માનશો, તો બંનેની સમાનાધિકરણતા નહીં ઘટે... વગેરે” - તેમાંથી એક પણ દોષો, અમારા (=સ્યાદ્વાદીનાં) પૂર્વોક્ત કથનમાં આવી શકતા નથી... કારણ કે અમે બંને શબ્દોના વાચ્ય તરીકે એકાંત એક વસ્તુ પણ નથી માનતા (એટલે બંનેની પર્યાયતાનું આપાદાન ન થાય) અને એકાંત અનેક વસ્તુ પણ નથી માનતા... (એટલે બંનેની વ્યધિકરણતાને આપાદાન પણ ન થાય...)
પ્રશ્ન : તો પછી તમે શબ્દવાચ્ય કેવી વસ્તુ માનો છો ?
ઉત્તર : અમે (એકાંત એક અનેકથી) અલગ જ પ્રકારની જાતિરૂપ, એકાનેકસ્વભાવવાળી (=કથંચિત્ એક અને કથંચિત્ અનેક એમ એકાનેકસ્વભાવવાળી) એવી વસ્તુને શબ્દવાચ્ય તરીકે માનીએ છીએ અને આવી વસ્તુ વિશે, એકાંત એક/અનેક વસ્તુને લઈને આવતા દોષો બિલકુલ સંગત નથી, કારણ કે તે દોષો તો એકાંત એક-અનેક વસ્તુ વિશે જ આવે, જ્યારે એકાનેકસ્વભાવી વસ્તુ તો તેઓથી અલગ જ પ્રકારની છે... (એટલે તેમાં તે દોષોનો બિલકુલ અવકાશ નથી...)
પ્રશ્ન : એકાંત એક-અનેક વસ્તુને લઈને થતાં દોષો, કથંચિત્ એકાનેકસ્વભાવી વસ્તુ વિશે પણ લગાડી દઈએ તો?
ઉત્તર : એ રીતે બીજાના દોષોનું આપાદાન બીજામાં થતું હોય તો તો અતિપ્રસંગ એ આવશે કે, કોઈ એક દુષ્ટનાં કારણે વિશ્વનાં તમામ માણસો (સજ્જનો પણ) દુષ્ટ માનવા પડશે... એટલે તમારું, પૂર્વોક્ત દોષોનું કથન યત્કિંચિ=અસાર છે.
૨. ‘પક્ષો¢તોષા' તિ ટુ-પાટ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org