SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ થ#:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७५६ सुस्थितं सामानाधिकरण्यम् । नीलत्वोत्पलत्वविशेषपरिणामयोः कथञ्चित् सत्त्वादिसमानपरिणामाभेदात्, तस्य च तथाऽभिधानात् इति । (१०३) न चेह 'नीलोत्पलशब्दयोरेकं वा वस्तु वाच्यं स्यादनेकं वा' इति विकल्पोक्तदोषसम्भवः, केवलो વ્યાવ્યા છે तद्याथात्म्यभणनेन सुस्थितं सामानाधिकरण्यम् । एतदेव विशेषेणोपदर्शयन्नाह-नीलत्वोत्पलत्वविशेषपरिणामयोः । किमित्याह-कथञ्चित्-केनचित् प्रकारेणान्योन्यानुवेधरूपाधाराधेयलक्षणेन सत्त्वादिसमानपरिणामाभेदात् तस्य च-अधिकृतसमानपरिणामाभेदस्य यथोक्तपरिकरस्य तथाऽभिधानात्-याथात्म्येनाभिधानादिति । न चेह-अनन्तरोदिते तत्त्वे नीलोत्पल .......અનેકાંતરશ્મિ તે વાચક બને છે... હવે નીલ-ઉત્પલાદિ શબ્દો, યથાર્થરૂપે વસ્તુનું કથન કરતાં હોવાથી (તથાત્વ અનુસારીeવાસ્તવિકરૂપે વસ્તુને અનુસરે છે... પ્રશ્ન: પણ, તે શબ્દોથી આવું યથાર્થ કથન કઈ રીતે? ઉત્તર : અનેકાંતનીતિ પ્રમાણે... અનેકાંતમતે સત્ત્વ અને નીલત્વાદિનો સર્વથા ભેદ કે સર્વથા અભેદ નથી, પણ ભેદભેદ છે... સત્ત્વથી કથંચિત્ અભિન્ન એવાં જ નીલત્વ-ઉત્પલત્વને નીલ-ઉત્પલ શબ્દ કહે છે... આમ આ રીતે જ તે શબ્દો વસ્તુને અનુસરતા હોવાથી, અનેકાંતનીતિએ જ તે શબ્દોની સમાનાધિકરણતા સુસ્થિત છે... તાત્પર્ય એ કે, સત્ત્વ-નીલત્વાદિનો ભેદભેદ માનો, તો વસ્તુને અનુસાર શબ્દની સમાનાધિકરણતા સુસ્થિતપણે ઘટે, કારણ કે ભિન્નફળવાળા નીલ-ઉત્પલ શબ્દના વિષયભૂત, નીલત્વઉત્પલત્વ રૂપ જુદુ-જુદા ધર્મો પણ સત્ત્વપરિણામથી કથંચિત્ અભિન્ન છે, અર્થાત્ સત્ત્વપરિણામની અપેક્ષાએ તે ધર્મો એક છે અને એટલે તેઓ વિશે પ્રવર્તતા નીલ-ઉત્પલ શબ્દની એકાર્થવૃત્તિતા પણ નિબંધ ઘટશે... (એટલે અહીં નિરુપચરિતપણે સમાનાધિકરણસ્વભાવ સિદ્ધ થશે...) હવે ગ્રંથકારશ્રી, આ જ વાતને વિશેષથી બતાવે છે – નીલત્વ અને ઉત્પલત્વરૂપ વિશેષ પરિણામ તે સત્ત્વરૂપ સમાનપરિણામથી કથંચિત્ (કોઈક અપેક્ષાએ=સત્ત્વ એ આધાર અને નીલવાદિ એ આધેય અને તે બંનેનો અન્યોન્ય અનુવેધ છે – એ અપેક્ષાએ) અભિન્ન છે અને નીલ-ઉત્પલ શબ્દ, નીલત્વ-ઉત્પલત્વથી કથંચિત્ અભિન્ન એવા સત્ત્વરૂપ સમાનપરિણામનું જ કથન કરે છે... અહીં નીલત્વ-ઉત્પલત્વનો સર્વોપરિણામ સાથે અભેદ હોવાથી, તે અપેક્ષાએ નીલત્વ-ઉત્પલ શબ્દો, સત્ત્વરૂપ એક જ અર્થ વિશે પ્રવર્તે છે અને એટલે તેઓની એકાર્થવૃત્તિતા પણ સંગત છે. (ફલતઃ વસ્તુમાં તેઓની પારમાર્થિક સમાનાધિકરણતા હોવામાં કોઈ વિરોધ નથી...) * પૂર્વપક્ષીકૃત અન્યપ્રલાપનો નિરાસ - (૧૦૩) તમે પહેલા જે વિકલ્પો કર્યા હતા કે – “નીલ-ઉત્પલ શબ્દની વાચ્યભૂત વસ્તુ (૧) ૨. “નીતોત્વસ્તત્વવશેષ:' રૂતિ -પટિ: I ૬. તૃશ્યતાં ૭રૂરતમં પૃષ્ઠમ્ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy