________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
पत्तिनान्तरीयकैवार्थप्रतिपत्तिरित्यनयोरपीदं न्याय्यमिति त्वसुन्दरम् अर्थस्य बोधभिन्नदेशतोपपत्तेः, तथाऽनुभवसिद्धत्वात् तदुपलब्धावपि तदर्थप्रवृत्तिसिद्धेः । भ्रान्तिमात्रमेतन्न तत्त्वत इति चेत्, किमत्र प्रमाणम् ? तयोरेव तादात्म्यमिति चेत्, तदिदमसिद्धमसिद्धेन
બાબા
शब्दप्रतिपत्तिनान्तरीयकैवार्थप्रतिपत्तिरित्यनयोः - शब्दार्थयोरिदं - तादात्म्यं न्याय्यमिति तुएतत् पुनरसुन्दरम् । कुत इत्याह- अर्थस्य - घटादेर्बोधभिन्नदेशतोपपत्तेः, तथाऽनुभवसिद्धत्वात्-बोधाद् भिन्नदेशतयाऽर्थस्यानुभवसिद्धत्वात्, विभिन्नार्थग्रहणस्वभावसंवेदनवेदनादित्यर्थः । इहैवोपचयमाह-तदुपलब्धावपि - अर्थोपलब्धावपि सत्यां तदर्थं - अर्थार्थं प्रवृत्तिसिद्धेर्नैषार्थतद्बोधाभेदे च बोधे च शब्द इति भावनीयम् । भ्रान्तिमात्रमेतदर्थस्य बोधभिन्नदेशतादि, न તત્ત્વત: ।તિ ચૈત્, પ્તવાણયાદ-મિત્ર-પ્રાપ્તિમાત્રમેતવિશ્વેતસ્મિન્ પ્રમાળમ્ ? તયોરેવशब्दार्थयोः तादात्म्यं बोधशब्दभावेन । इति चेत्, एतदाशङ्क्याह- तदिदमसिद्धं बोधार्थयो... અનેકાંતરશ્મિ .....
=
(૧૨૯) પણ પછી તમે ધૈર્યંતિકને આશ્રયીને જે કહ્યું હતું કે → “અર્થપ્રતિપત્તિ તે શબ્દપ્રતિપત્તિને અવિનાભાવી છે... એટલે શબ્દ-અર્થનું તાદાત્મ્ય પણ ન્યાયસંગત જ છે” કથન બિલકુલ સુંદર નથી, કારણ કે પદાર્થ તો બોધથી ભિન્નદેશમાં જ સંગત છે...બોધ પ્રમાતાની અંદર સંવેદાય છે, જ્યારે ઘટાદિ પદાર્થો તો બહાર સંવેદાય છે, આવું સંવેદન દરેકને અનુભવસિદ્ધ છે... એટલે બોધથી પદાર્થની ભિન્નદેશતા જ સિદ્ધ થાય છે...
૨. ‘વિચ્છિન્નાર્થ' કૃતિ ૩-પાન: ।
બીજી વાત, બોધની ઉપલબ્ધિ થવા છતાં પણ પદાર્થ માટે પ્રવૃત્તિ થતી દેખાય છે. હવે જો શબ્દમાં બોધ હોય અને અર્થ-બોધનો અભેદ હોય તો શબ્દથી બોધ અને તેનાથી અર્થની પ્રાપ્તિ થઈ જવાથી અર્થ માટે પ્રવૃત્તિ ન થાય..
અદ્વૈતવાદી : “પદાર્થ તે બોધથી ભિન્નદેશમાં રહે છે” – તે માન્યતા ખરેખર તો ભ્રાન્તિ જ છે, બાકી પારમાર્થિક રીતે તો પદાર્થનું ભિન્નદેશમાં અસ્તિત્વ જ નથી...
સ્યાદ્વાદી : “પદાર્થની દેખાતી ભિન્નદેશતા ભ્રાન્તિરૂપ છે” - એ વાતમાં પ્રમાણ શું ?
અદ્વૈતવાદી : એમાં શબ્દ-અર્થનું તાદાત્મ્ય જ પ્રમાણભૂત છે. આશય એ કે, શબ્દ-અર્થનું તાદાત્મ્ય હોવાથી, બોધ સાથે શબ્દનો અનુવેધ થતાં અર્થનો અનુવેધ પણ થશે જ અને એટલે જ અમે કહીએ છીએ કે, અર્થની ભિન્નદેશતા ભ્રાન્તિ છે.
સ્યાદ્વાદી : અરે ! તમે તો અસિદ્ધવસ્તુને અસિદ્ધવસ્તુથી સાધો છો... ભાવ એ કે, અર્થ-બોધનું તાદાત્મ્ય સિદ્ધ કરવાનું છે (જે હજી અસિદ્ધ છે.) તેની સિદ્ધિ માટે પ્રમાણ તરીકે તમે શબ્દ-અર્થના તાદાત્મ્યનો ઉલ્લેખ કરો છો, જે પોતે જ હજી સિદ્ધ નથી... તો આવી અસિદ્ધ વસ્તુથી અસિદ્ધવસ્તુની * જેમાં દૃષ્ટાંત ઘટાવવાનું હોય, તેને ‘દાષ્કૃતિક' કહેવાય...
Jain Education International
७८४ ->
૨. ‘શબ્દા’ કૃતિ ૬-પાટ: I
܀
For Personal & Private Use Only
www.jainelibrary.org