SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ७८५ अनेकान्तजयपताका (વાર્થ: साध्यते । यत्किञ्चिदेतत् । (१३०) देशभेदेन तद्भेद एव प्रतीयत इति चेत्, न, तस्यापि तद्भेदत्वेन भेदकत्वायोगात् । न ह्यविशिष्टमम्भस्तदन्यस्य भेदकं भवति, न च कथञ्चिद् भिन्नं विशेषणमन्तरेण विशिष्टता, स्वरूपवैशिष्टयस्यापि अन्यतो देशभेदादिना विना ... ચાહ્યા છે.... स्तादात्म्यमसिद्धेन शब्दार्थतादात्म्येन साध्यत इति कृत्वा यत्किञ्चिदेतत्-असारम् । देशभेदेन तद्भेद एव, प्रक्रमाच्छब्दात्मकार्थभेद एव प्रतीयते । इति चेत्, एतदाशङ्क्याह-न, तस्यापि-देशभेदस्यापि तद्भेदत्वेन-शब्दात्मकार्थभेदत्वेन भेदकत्वायोगात् । एतदेव दृष्टान्तेन भावयति । न ह्यविशिष्टमम्भः क्षारादिना तदन्यस्य-अम्भसो भेदकं भवति, उभयोस्तन्मात्रत्वात्, न च कथञ्चित्-केनचित् प्रकारेण तद्विशेषणोपयोगित्वलक्षणेन भिन्नं विशेषणं-देशादिकमन्तरेण-विना विशिष्टताऽम्भसः । भेदकस्य स्वरूपमेव विशिष्टमिति पक्षव्युच्छेदायाह અ અનેકાંતરશ્મિ .. સિદ્ધિ શી રીતે થાય? એટલે તમારું કથન અસાર છે... (૧૩૦) અદ્વૈતવાદી : બોધ તે પ્રમાતાની અંદર હોવાથી, બોધ સાથે અનુવિદ્ધ શબ્દ પણ પ્રમાતાની અંદર છે અને પદાર્થ બહારના દેશમાં છે - આમ દેશભેદ હોવાથી (જ્ઞાન કરતાં) પદાર્થના ભેદની પ્રતીતિ થાય છે... (આ પ્રમાણે અદ્વૈતવાદી, પદાર્થની જુદાપણાંની પ્રતીતિની સંગતિ કરવા દેશભેદ બતાવે છે... જો કે તેઓ ભિન્નદેશમાં રહેલ પદાર્થને પણ શબ્દાત્મક તો માને જ છે... એટલે તેઓને શબ્દાદ્વૈત તો અખંડ જ લાગે છે...) સ્યાદ્વાદીઃ અરે ! તમારા મતે તો દેશભેદ પણ (શબ્દભેદથી વધીને કંઈ નથી એટલે તે દેશભેદ પણ) શબ્દાત્મક અર્થનો (જ્ઞાનથી) ભેદ કરવા, ભેદક બને નહીં, કારણ કે તમે તો અદ્વૈતવાદી છો, એટલે તમારા મતે દેશભેદાદિ જુદું જુદું કોઈ વિશેષણ જ નથી કે જે ભેદક બને... ક્ષાર, રંગ, સ્વાદુતાને આશ્રયીને એકદમ સમાન (=અવિશિષ્ટ) પાણી, જેમ બીજા પાણીનો ભેદક ન બને, તેમ અદ્વૈતવાદમતે દરેક પદાર્થ અવિશિષ્ટ-સમાન છે, એટલે તેઓનો ભેદ કરનાર દેશભેદાદિ જેવું કોઈ જ જુદું વિશેષણ નથી... હા ! બીજા પાણીની વ્યાવૃત્તિ માટે, જો તેમાં દેશાદિરૂપ કોઈ અલગ વિશેષણ માનો, તો પાણીની વિશિષ્ટતા ઘટી જાય... ફલતઃ દેશાદિભેદ અવશ્ય બે પાણીના ભેદક બનશે... પણ દેશાદિને જુદા માનવામાં જ આવું ઘટે, અન્યથા નહીં... (પણ અદ્વૈતવાદી ! તમે તો આવા કોઈ વિશેષણો માનતા નથી, તો તેમાં વિશિષ્ટતા શી રીતે ઘટે ?). અદ્વૈતવાદી : જુઓ - બે પાણી છે, તેમાં એક પાણી પોતે જ પોતાથી બીજા પાણીનો ભેદ સિદ્ધ કરે છે, એટલે પહેલું પાણી ભેદક છે... હવે આ ભેદક પાણીમાં, દેશાદિ કોઈ જુદા વિશેષણોને આશ્રયીને વિશિષ્ટતા માનવાની જરૂર નથી, કારણ કે તે ભેદકપાણીનું પોતાનું સ્વરૂપ જ તેવા વિશિષ્ટ १. पूर्वमुद्रिते तु 'विना योगात्' इत्यशुद्धपाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy