________________
મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
७८६
-૦ ऽयोगादिति सूक्ष्मबुद्धिविषय एव । (१३१) एवं च 'शब्दानुविद्धश्चाखिलोऽर्थावबोध इत्यनुभवः सर्वप्राणभृतां तदभावे बोधानुपपत्तेः' इति देवदत्तकान्तेतररूपचिन्तायामनाभोगवतो भोजनमात्रकथनमेतत्, सत्यप्यस्मिन्निष्टार्थासिद्धेः । तथाहि-यदि नाम बोधः
- વ્યારા . स्वरूपवैशिष्टयस्यापि, अन्यतः, अन्यस्याम्भस इति प्रक्रमः । देशभेदादिना-भेदकेन विनाऽयोगादिति सूक्ष्मबुद्धिविषय एव विचारस्तदभावे द्वयोरप्यम्भसोरेकत्वापत्तेः । एवं च सति शब्दानुविद्धश्चाखिलोऽर्थावबोध इत्यनुभवः सर्वप्राणभृतां तदभावे बोधानुपपत्तेरिति, एतदिति योगः । एतत् किमित्याह-देवदत्तकान्तेतररूपचिन्तायां सत्यां अनाभोगवतो भोजनमात्रकथनं वर्तते, अनुपयोगीत्यर्थः । तथा चाह-सत्यप्यस्मिन्निष्टार्थासिद्धेः । इष्टं हि शब्दार्थयोस्तादात्म्यं तन्न शब्दानुविद्धबोधमात्रनिमित्तम् । एतदेवाह तथाहीत्यादिना । तथाहीत्युपप्रदर्शने ।
- અનેકાંતરશ્મિ છે પ્રકારનું છે કે જેથી તે વિશેષણોની અપેક્ષા વિના જ બીજા પાણીનો ભેદ સિદ્ધ કરી દે છે... | સ્યાદ્વાદી : અરે ! પણ પહેલા એ તો કહો કે, બીજા પાણી કરતાં આ ભેદક પાણીનું સ્વરૂપ વિશિષ્ટ કેમ? આશય એ કે, દેશભેદાદિ કોઈ જુદા ભેદક વિના તો પાણીનાં સ્વરૂપમાં પણ વિશિષ્ટતા ન જ ઘટે, કારણ કે ભેદક વિના તો પાણીનું સ્વરૂપ એક સરખું જ રહે...
આ પદાર્થ (દેશભેદાદિ ભેદક વિના વિશિષ્ટતા ન ઘટે – એ વાત) એકદમ સૂક્ષ્મબુદ્ધિગમ્ય છે... શાંતિથી સમજવા પ્રયત્ન કરવો...
- નિષ્કર્ષ: બે પાણીની જેમ, (જ્ઞાનથી) શબ્દાત્મક અર્થનો ભેદ ત્યારે જ સંગત થાય કે જ્યારે તમે દેશભેદાદિ જુદા વિશેષણોનું અસ્તિત્વ માનો... પણ તમે તો તેવું માનતા નથી. ફલતઃ જ્ઞાનથી પદાર્થની ભિન્નદેશતાવિષયક અનુભવસિદ્ધ-અબ્રાન્ત પ્રતીતિનો અપલોપ થશે...
- અન્યકથનથી પણ અસંબદ્ધપલાપિતા (૧૩૧) બીજું તમે જે કહ્યું હતું કે - પદાર્થનો દરેક બોધ શબ્દથી અનુવિદ્ધરૂપે જ થાય છે, એવો દરેક પ્રાણીઓને અનુભવ છે, કારણ કે શબ્દાનુવેધ વિના પદાર્થની પ્રતીતિ જ નથી” – આ કથન પણ અસંબદ્ધપ્રલાપરૂપ છે...
જેમ કે દેવદત્તની પત્ની છે કે નહીં - એ રૂપ ચિંતા ચાલતી હોય, ત્યારે ત્યાં કોઈ અનાભોગવાળી (પ્રસ્તુત વિચારણાને ન જાણનાર) વ્યક્તિ આવીને ભોજનમાત્રકથન કરે, અર્થાત્ “તેણે જમી લીધું છે' એ વાત કરે તો તે અસંબદ્ધ-અનુપયોગી ગણાય... તેમ પ્રસ્તુતમાં વિચારણા એ ચાલે છે કે – શબ્દ-અર્થનું તાદામ્ય છે કે નહીં. પણ તમે તો કોઈ અસંબદ્ધ જ કથન કરી રહ્યા છો કે – “શબ્દનો બોધ સાથે અનુવેધ છે...” આશય એ કે, શબ્દનો બોધ સાથે અનુવેધ હોય તેમાં શબ્દ-અર્થનાં તાદાભ્યને શું સંબંધ?
૨. સમીક્યતાં ૭૬દ્દતમં પૃષ્ઠમ્ ! ૨. “મોગવદ્ગોનન’ તિ -પાઠ: 1 રૂ. પૂર્વમુદ્રિત તુ ‘વિના યો'I' ત્યશુદ્ધપાઠ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org